સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 5 January 2016

ચેતવણીઃ ગુજરાતની આ જગ્યાએ આવી શકે છે ભારે ધરતીકંપ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ચેતવણીઃ ગુજરાતની આ જગ્યાએ આવી શકે છે ભારે ધરતીકંપ

નવી દિલ્હીઃ નવા વર્ષના પ્રથમ દિવસથી જ સામાન્ય માણસોને મોંઘવારીનો આચકો લાગશે. 1 જાન્યુઆરીથી નવી કાર ખરીદવા માટે તમારે અગાઉથી વધુ કિંમત ચુકવવી પડશે. આ સિવાય દેશની સૌથી મોટી બેન્ક...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-INDU-COMP-cars-become-costlier-norms-of-pan-pf-set-to-change-from-jan-1-2016-5207775-PHO.html
નવી દિલ્હીઃ નવા વર્ષના પ્રથમ દિવસથી જ સામાન્ય માણસોને મોંઘવારીનો આચકો લાગશે. 1 જાન્યુઆરીથી નવી કાર ખરીદવા માટે તમારે અગાઉથી વધુ કિંમત ચુકવવી પડશે. આ સિવાય દેશની સૌથી મોટી બેન્ક...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-INDU-COMP-cars-become-costlier-norms-of-pan-pf-set-to-change-from-jan-1-2016-5207775-PHO.htm


બોટાદમાં છેલ્લાં એક વર્ષમાં ધરતીકંપના ૬૭ આંચકા આવતાં લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ભેદી ભૂગર્ભ ધડાકા પણ થઈ રહ્યાં છે. બોટાદથી ૩૫ કિ.મી. દૂર ઉત્તરપશ્ચિમમાં ૬થી ૧૫ કી.મી.ના ભૂગર્ભમાંથી આ આંચકા આવી રહ્યાં છે. ૧થી ૨.૫૦ મેગ્નિટયૂડના આંચકા આવી રહ્યાં છે. અલબત્ત, તેથી કોઈ નુકસાનની સંભાવના નથી પણ વિજ્ઞાનીઓનું કહેવું છે કે, ધરતીકંપની આગાહી થઈ શકતી નથી તેથી સૌએ આગમચેતીના પગલાં ભરવા જોઈએ. બોટાદ નવું સેન્ટર બની રહ્યું છે, જેની તપાસ પણ ધરતીકંપ સંશોધન સંસ્થા કરી રહી છે.

છેલ્લાં ૨૧ મહિનાથી બોટાદથી થોડા દૂરના અંતરે કુલ ૧૫૩ હળવા આંચકા આવ્યા છે. જોકે, તેમાં ધરતીકંપ કહેવાય તેવો એક પણ આંચકો નથી. નિષ્ણાતો સલાહ આપી રહ્યાં છે કે, લોકોએ કાચી દીવાલોવાળા મકાનો પાકા બનાવવા જરૂરી છે. જ્યાં દીવાલો નબળી છે ત્યાં લોખંડની પાઈપના ટેકા આપવા જોઈએ. સૌથી સલમાત રસ્તો એ છે કે, કલેક્ટરને કહીને ટેન્ટની વ્યવસ્થા કરવી જરૂરી છે. જેમાં લોકો રાતના સમયે ઊંઘી શકે. જૂનાગઢની નજીક પણ આવા જ ભૂગર્ભમાં ધડાકા થતાં હતા અને ૪થી વધુનો આંચકો આવ્યો હતો.

કંપનોનો વ્યાપ શોધાઇ રહ્યો છે
આંચકા કેટલાં વિસ્તારમાં આવી રહ્યાં છે તેની શોધ થઈ રહી છે. જો ૧૦થી ૧૫ કિ.મી. સુધીમાં આંચકાનો અનુભવ થતો હશે તો તે વધારે જોખમી નથી પણ જો તેનો વિસ્તાર તેનાથી વધારે હશે તો તે નુકસાનકારક બની શકે છે. વ્યાપ સંશોધન માટે નિષ્ણાતોની એક ટીમ મોકલવામાં આવી હતી. ૪.૫ સુધીનો આંચકો નુકસાન કરી શકે ૨.૫૦ના આંચકા આવી રહ્યાં છે પણ ૪.૫૦ જેવો આંચકો નુકસાન કરી શકે છે. તેથી લોકોએ સાવધાની રાખવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યાં છે.

રાજ્યમાં આ સમયે ૪,૬૯૬ આંચકા
છેલ્લાં ૨૧ મહિનામાં રાજ્યમાં કુલ ૪,૬૯૬ હળવા આંચકા અનુભવાયા છે. જેમાં કચ્છમાં સૌથી વધારે ૩,૩૨૭ છે. બોટાદમાં ૧૫૩ આંચકા છે.

'બોટાદમાં મોટા ધરતીકંપ માટે તૈયારી રાખવી જોઈએ. ધરતીકંપે ત્યારે ઘરની બહાર નિકળી જવું હિતાવહ છે. સત્તાવાળાઓએ ટેન્ટની વ્યવસ્થા કરી આપવી જોઈએ. લોકોએ પોતાના ઘરની સલામતી વધે તે માટે પણ આગોતરા પગલાં ભરવા જોઈએ.' -બાલક્રીષ્ન રસ્તોગી, (પૂર્વ ડાયરેક્ટર, સિસ્મોલોજિકલ રિસર્ચ)



Source :-http://sandesh.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/