સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 12 September 2018

ઓનલાઇન ગેમ ''મોમો ચેલેન્જ ''માટે સરકારે જાહેર કરી એડવાઈઝરી - ખેડુતોને પડતાં પર પાટું :DAP ખાતરમા ધરખમ ભાવવધારો - સીસ્ટમની ખામીનો ફાયદો ઉઠાવવાની તૈયારીમાં છે ડિફોલ્ટર કંપનીઓના પ્રમોટર્સ : રાજન રાજને આપી ચેતવણી - હાર્દિકના ઉપવાસ આંદોલનનો અંતઃ ર વાગે પારણા - પાટીદારો મુદ્દે ભાજપ યુવા મોરચાના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી ! : જમણવારમાં થાળીઓ ઉડી - રૂપાણીને રજૂઆત કરવા માટે પહોંચેલ પત્રકારોની અટકાયત - એસપીજીના લાલજી પટેલનું 72 કલાકનું અલ્ટીમેટમ :આઠ મુદ્દાઓનો ઉકેલ નહિ આવે તો સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલન - બે વર્ષમાં એક લાખ યુવાનોને રોજગાર અવસર અપાયા છે - ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર VAT નહીં ઘટે: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈની સ્પષ્ટ વાત - દેશના લોકોને ટૂંક સમયમાં પીએમ મોદી તરફથી મળશે અનોખી સ્કીમ - હવે 20 લાખથી વધુના દેવાના મામલાઓ જ ડીઆરટીમાં જશે :નાના ડિફોલ્ટર્સને સકંજામાં લેવા સરકારે બદલી ચાલ - ભારતીય રૂપિયાનું અવમૂલ્ય ચાલુ રહેશે, ડૉલર સામે 100ના આંકડે પહોંચશે - પેટ્રોલિયમમાં ભાજપની પ્રતિષ્ઠા ભડકે બળે છે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  12 September 2018 & 30 October  2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


ઓનલાઇન ગેમ ''મોમો ચેલેન્જ ''માટે સરકારે જાહેર કરી એડવાઈઝરી
 નવી દિલ્હી :મહિલા અને બાળવિકાસ મંત્રાલયએ જીવલેણ ઓનલાઇન ગેમ ''મોમો ચેલેન્જ 'વિરુદ્ધ યુએઝર્સ કનિદૈ લાકિઅ માટે એડવાઈઝરી જાહેર કરી છે તેમાં બાળકોની સોશ્યલ મીડિયા ગતિવિધિઓ પર નજર રાખવાની સાથે એ સુનિશ્ચિત કરવા પણ કહેવાયું છે કે બાળકોને આવા કોઈપણ કનિદૈ લાકિઅ ખતરનાક ખેલથી અકિલા દૂર રાખવા મંત્રાલયે એમ પણ કહ્યું છે કે મોમો ચેલેન્જ બાબતે ત્યાં સુધી બાળકોને નહિ જણાવવું જ્યાં સુધી વિષ્વસઃ ના થાય કનિદૈ લાકિઅ કે બાળક એ વિષે કઈ જાણે છે મંત્રાલયે એમ પણ જણવ્યું છે કે જેનાથી ખબર પડે કે બાળકો અકીલા આ પ્રકારે આ ગેમમાં સામેલછે કે નહીં મિત્રો અને પરિવરોથી કનિદૈ લાકિઅ અલગ થવું,સતત ઉદાસ રહેવું,શરીર પર કોઈ ઊંડા ખાન નિશાન હોવા,જેવા સંકેત મળી શકે છે   એડ્વાઇઝરીમાં કહેવાયું છે કે પોતાના બાળકોને ઓનલાઇન કનિદૈ લાકિઅ અથવા સોશ્યલ મીડિયાની ગતિવિધિઓ પર નજર રાખીને સુનિશ્ચિત કરો કે આ પ્રકારની ચેલેન્જમાં ભાગ લેતો નથી ને ,બાળકોના કાઉન્સિલરો પાસેથી પણ સતત રિપોર્ટ કનિદૈ લાકિઅ લેવાની સાથે વ્યવસાયિકોની મદદ લેવાનું પણ ચૂકવું જોઈએ નહીં (10:53 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-09-2018/144726

ખેડુતોને પડતાં પર પાટું :DAP ખાતરમા ધરખમ ભાવવધારો:બનાસકાંઠામાં DAP ખાતરમા ધરખમ ભાવવધારો થતા ખેડૂતોમાં રોષ:1055 નાં ભાવ વધીને 1400 થયા :ચૂંટણી સમયે ભાવ ઘટાડા બાદ અચાનક જ વધારો ઝીંકાયો:એક બાજુ આવક ઘટી, બીજી બાજુ ભાવ વધ્યા:ખેડૂતોને બેવડો માર

Source :-https://www.akilanews.com/Fatafat_news/Detail/12-09-2018/6625

સીસ્ટમની ખામીનો ફાયદો ઉઠાવવાની તૈયારીમાં છે ડિફોલ્ટર કંપનીઓના પ્રમોટર્સ : રાજન રાજને આપી ચેતવણી 
: ષડયંત્રમાં સામેલ છે મોટી માછલીઓ નવી દિલ્હી તા. ૧૨ કનિદૈ લાકિઅ : રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છે કે ડિફોલ્ટ થઇ ચૂકેલી કંપનીઓના કેટલાંક પ્રમોટર્સ હજુ પણ સિસ્ટમની ખામીઓનો ફાયદો ઉઠાવાની કનિદૈ લાકિઅ કોશિષમાં અકિલા લાગ્યા છે. રાજને તેની સાથે જ એમ પણ કહ્યું કે જયુડિશરીને ડિફોલ્ટરોની ખોખલી દલીલોવાળી અપીલોને પ્રોત્સાહનથી બચાવા જોઇએ. રાજને કનિદૈ લાકિઅ સંસદીય સમિતિના નામે પત્રમાં લખ્યું છે, 'મોટા કોર્પોરેટ્સ વિવાદાસ્પદ અને અકીલા કયારેક-કયારેક નકલી અપલી દ્વારા બેન્કરપ્સી કોડની સાથે કનિદૈ લાકિઅ રમત રમી રહ્યાં છે. હાઇકોર્ટે આવા કિસ્સાઓમાં નિયમિત રીતે દખલ કરવાના લોભથી બચવું જોઇએ. કેસ સાથે જોડાયેલા તમામ બિંદુઓની વ્યાખ્યા થયા બાદ તેમાં કનિદૈ લાકિઅ અપીલ પર અંકુશ લગાવો જોઇએ.' ફોર્મર આરબીઆઈ ગવર્નરનું આ નિવેદન ત્યારે આવ્યું છે જયારે કેટલાંય પાવર પ્રોડ્યુસર્સ બેન્કિંગ રેગ્યુલેટરની તરફથી કનિદૈ લાકિઅ ૧૨ ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલ સર્કલ પર પ્રતિબંધ લગાવાની કોશિષ કરી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ આ સર્કુલર પર એક રીતે સ્ટે કનિદૈ લાકિઅ મૂકી દીધો છે. આરબીઆઈના પૂર્વ ગવર્નરે એમ વાત પણ કરી કે કેવી રીતે કેટલાંક પ્રમોટર્સ ભારે ભરખમ લોનના લીધે ડિફોલ્ટ થઇ ચૂકેલ પોતાની અસેટ્સને બેકડોરથી કનિદૈ લાકિઅ ખરીદવાના રસ્તામાં લાગી ગયા છે. રાજને કહ્યું કે જયાં સુધી બેન્કરપ્સી કોડ લાગૂ થતો નથી ત્યાં સુધી પ્રમોટર્સને કયારેય એવું લાગ્યું નથી કે કંપની તેમના હાથમાંથી નીકળી પણ શકે છે. કોડ લાગૂ થયા બાદ પણ કેટલાંક પ્રમોટર પ્રોકસી બિડર દ્વારા સસ્તા ભાવ પર પોતાની કંપનીનો કંટ્રોલ પાછો મેળવવા માટે પ્રોસેસ સાથે રમત રમવાની કોશિષ કરી રહ્યાં છે. આથી ઘણા બધા પ્રમોટર્સ બેન્કોની સાથે ગંભીરતાથી વાત કરી રહ્યાં નથી. સૌથી મોટી લોન ડિફોલ્ટર કંપનીઓમાં સામેલ એસ્સાર સ્ટીલનું નામ બેન્કરપ્સી કોડના હિસાબથી લોન ડિફોલ્ટ કેસથી છુટકારો મેળવવા માટે જૂન ૨૦૧૭મા આરબીઆઈની તરફથી રજૂ કરવામાં આવેલ યાદીમાં આવ્યું હતું. તેમાં અત્યાર સુધી સેટલમેન્ટ થઇ શકયું નથી અને કેસ ખેંચાઇ રહ્યો છે. નેશનલ કંપની લો ટ્રાયબ્યુનલે તાજેતરમાં કહ્યું હતું કે રૂસી બેન્કના નેતૃત્વવાળી કંસોર્શિયમ ન્યુમેટલ અને આર્સેલરમિત્ત્।લ બંને એસ્સાર સ્ટીલ માટે બીડ કરી શકે છે. કંસોર્શિયમમાં પહેલાં એસ્સાર સ્ટીલનો માલિકી હક રાખનાર રૂઇયા પરિવાર પણ સામેલ હતા, પરંતુ તેને ગ્રૂપમાંથી કાઢી મૂકવામાં આવ્યા. આર્સેલર મિત્તલને તેમની બીજી કંપનીઓના ડિફોલ્ટર હોવાના લીધે બિડના અયોગ્ય ગણાવામાં આવ્યા હતા. કેસ અત્યારે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. રાજને કહ્યું કે આ કેસમાં કેટલીક હદ સુધી રેગ્યુલેટર પણ જવાબદાર છે, તેનાથી સ્ટ્રોન્ગ બેન્કરપ્સી લાઙ્ખ નહીં હોવાના લીધે કેટલાંક રીસ્ટ્રકચરિંગ સ્કીમોની મંજૂરી આપી હતી.(૨૧.૪) (9:48 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-09-2018/144722

તમામ છ પાટીદાર સંસ્થાઓ-સમાજના વડીલો અને પાસના કન્વીનરોની અપીલ-વિનંતીને માન આપીને
 હાર્દિકના ઉપવાસ આંદોલનનો અંતઃ ર વાગે પારણા 
નરેશભાઇ પટેલ-પ્રહલાદભાઇ પટેલના કનિદૈ લાકિઅ હસ્તે પારણા કરી ઉપવાસ છોડશે હાર્દિકના જીવનને ખતરો ન પહોંચે તેવી તમામની લાગણી રાજકોટ તા. ૧ર : પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા  વિવિધ કનિદૈ લાકિઅ માંગણીઓ અકિલા સાથે છેલ્લા ઓગણીસ દિવસથી ચાલતા શ્રી હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો ઓગણીસમાં દિવસે અંત આવ્યો છે. આજે બપોરે ર વાગે  હાર્દિક કનિદૈ લાકિઅ પટેલ પાટીદાર સમાજની મુખ્ય છ ધાર્મિક સંસ્થાઓના વડીલોની હાજરીમાં ખોડલધામના અકીલા શ્રી નરેશભાઇ પટેલ અને ઉમીયાધામ ઉંઝાના પ્રમુખ શ્રી પ્રહલાદભાઇ કનિદૈ લાકિઅ પટેલના  હસ્તે પારણા કરી રહ્યા છે  તેમ  પાસના કન્વીનર શ્રી મનોજભાઇ પનારાએ આજે સવારે ૧૦.૪૦ વાગે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. કનિદૈ લાકિઅ સત્તાવાર જાહેરાત ૧૧ વાગે પત્રકારો સમક્ષ થઇ છે.  આ લખાય છે ત્યારે રાજકોટથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ જામનગર રોડ પરના એક કનિદૈ લાકિઅ કાર્યક્રમમાંથી સીધા ઉપવાસી છાવણીએ જવા  અમદાવાદ રવાના થયા  છે. હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન આજે સમેટાઇ જશે હાર્દિકનો ઓગણીસમો ઉપવાસ આખરી બનશે કનિદૈ લાકિઅ અને ખોડલધામ-ઉમીયાધામ (ઉંઝા) સીદસર, અમદાવાદ અને સુરતની ધાર્મિક સંસ્થા સહિત પાટીદાર સમાજની મુખ્ય છ ધાર્મિક અને સામાજીક સંસ્થાઓના મુખ્ય કનિદૈ લાકિઅ પ્રતિનિધિઓની હાજરીમાં  હાર્દિક પટેલ બપોર ર વાગે પારણા કરી રહ્યા છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે અગાઉ હાર્દિકને રૂબરૂ મળી ચર્ચાઓ કરી તેને પારણા કરી લેવા અને તેની યોગ્ય માંગણીઓ અંગે સરકાર સમક્ષ ચર્ચ કરશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ છેલ્લા એક અઠવાડીયા દરમ્યાન ગુજરાત તથા દેશના અન્ય રાજયોના રાજકીય પક્ષોના આગેવાનો, સંતો-મહંતો પણ હાર્દિકને મળ્યા હતા અને આંદોલનમાં સૂર પુરાવીને હાર્દિકને પારણા કરવા સમજાવ્યો હતો. દરમ્યાન ગઇકાલે કોંગ્રેસના ધારાસભ્યો પણ હાર્દિકને મળ્યા હતા અને હાર્દીકને પારણા કરી લેવા સમજાવ્યો હતો. આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરોની ખાસ મિટીંગમાં હાર્દિકના જીવન ઉપર ખતરો સર્જાય નહિ અને જીવશું તો લડશું અને લડશું તો જીતશું ના સુત્ર મુજબ હાર્દિક પટેલને ઉપવાસ છોડવા અપીલ કરતો ઠરાવ સર્વાનુમતેુ કરાયો હતો. ખોલડધામ-ઉમીયાધામ સહિત પાટીદાર સમાજની તમામ ૬ સંસ્થાઓના વડીલોએ પણ હાર્દિકને ઉપવાસ છોડવા અપીલ કરી હતી. ત્થા કોંગ્રેસના સંખ્યાબંધ ધારાસભ્યો અન્ય ધાર્મિક સંસ્થાઓના વડાઓએ પણ હાર્દિકને ઉપવાસ છોડવા અપીલ કરી હતી. ગઇકાલે પાટીદાર સમાજનાં રમેશભાઇ દૂધવાળા સહિતના આગેવાનો પણ ઉપવાસી છાવણીએ પહોંચ્યા હતા અને પોતાની લાગણી વ્યકત કરી હતી. દરમ્યાન આજે સવારથી હાર્દિક પટેલના ઉપવાસ આંદોલને સમેટી લેવા તથા હાર્દિકને પારણા કરાવવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને છ મુખ્ય પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધીઓ અમદાવાદ જવા રવાના થયા છે અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ, પ્રહલાદભાઇ પટેલ સહિતના આગેવાનોના હસ્તે બપોર બાદ પારણા કરી ઉપવાસ છોડાવવા માટે હાર્દિકના નિવાસે પહોંચી ગયા છે. એમ મનાય છે કે પાટીદાર ધાર્મિક સંસ્થાઓએ સમાધાનની ફોર્મ્યુલા ઘડી કાઢી છે અને આ અંગે હાર્દિક પટેલ તથા પાસ કન્વીનરો સાથે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી છે અને આજે હાર્દિકના ઉપવાસ આંદોલનનો અંત આણવામાં આવ્યો છે.પૂજય મોરારીબાપુ અને પૂ. રમેશભાઇ ઓઝા પણ હાર્દિકને મળવા આવવાના હતા તેમ જાણવા મળે છે.  આ લખાય છે ત્યારે ૧૧ વાગ્યે પાસ કન્વીનર અને પાસના મુખ્ય પ્રવકતા મનોજ પનારા મીડીયા સાથે વાતચીત કરી રહ્યા છે. અને હાર્દિક પટેલ ઉપવાસ છોડી રહ્યાનું જાહેર કર્યુ છે. પાસના તમામ કાર્યક્રમ અને માંગણીઓ અંગે હાર્દિક પટેલની આગેવાની હેઠળ આંદોલન ચાલુ રહેશે તેમ શ્રી મનોજ પનારાએ જણાવ્યું છે. (11:02 am IST) Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-09-2018/144724

પાટીદારો મુદ્દે ભાજપ યુવા મોરચાના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી ! : જમણવારમાં થાળીઓ ઉડી
   અમદાવાદ :ભાજપ યુવા મોરચા દ્વારા અમદાવાદમાં યોજાયેલા કનિદૈ લાકિઅ દિગ્વિજય દિવસ સમારોહમાં  યુવા મોરચાના કાર્યકરો વચ્ચે પાટીદારોના મુદ્દે છુટ્ટા હાથની મારામારી થયાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત લાડુ પુરીના કનિદૈ લાકિઅ જમણવારમાં પણ અકિલા ઓવર ક્રાઉડ થઈ જતા થાળીઓ ઉડી હતી.   ભાજપ યુવા મોરચા દ્વારા અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે વિવેકાનંદ કનિદૈ લાકિઅ જયંતી નિમિત્તે  ભાજપ યુવા મોરચાનો અધિવેશન યોજાયું હતું. અધિવેશનમાં ગુજરાતના અકીલા મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત કનિદૈ લાકિઅ પ્રદેશના નેતાઓ અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા   બપોરે યોજાયેલા આ અધિવેશનમાં સૌપ્રથમ ગુજરાતી આવેલા યુવા મોરચાના કાર્યકરો માટે લાડુ પુરી નું કનિદૈ લાકિઅ જમણ રાખવામાં આવ્યું હતું. આ જમણવાર દરમિયાન કાર્યકરોનો ધસારો થઈ જતા થાળીઓ ઉડી હતી. એટલુ જ નહીં કાર્યક્રમ શરૂ થાય તે પહેલા અમદાવાદ અને સુરતના કનિદૈ લાકિઅ કેટલાક કાર્યકરો વચ્ચે પાટીદારોના મુદ્દે શરૂ થયેલી ચર્ચાએ ઉગ્રબોલાચાલી બાદ છૂટાહાથની મારામારી થઇ હતી  (12:55 am IST) Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/12-09-2018/87185

રૂપાણીને રજૂઆત કરવા માટે પહોંચેલ પત્રકારોની અટકાયત
 પત્રકારો સાથે પોલીસનો અપમાનજનક વ્યવહાર : પત્રકાર આલમમાં પ્રત્યાઘાત : સરકાર તેમજ પોલીસના અસહકારભર્યા કનિદૈ લાકિઅ વલણની પત્રકાર જગતમાં જોરદાર નિંદા  અમદાવાદ,તા.૧૧ : હાર્દિક પટેલને હોસ્પિટલથી ઘરે લઈ જતી વખતે તેનું કવરેજ કરતાં પત્રકારો સાથે પોલીસના કનિદૈ લાકિઅ અપમાનજનક અને અકિલા ઘૃણાસ્પદ વ્યવહારનો વિરોધ નોંધાવવા અને સરકારની અખબારી નીતિને યોગ્ય રજૂઆત કરવા માટે આજે સેંકડો પત્રકારો અને વિવિધ અખબારના કનિદૈ લાકિઅ તંત્રીઓ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મળવા અકીલા માટે પહોંચ્યા હતા ત્યારે પોલીસે તે પહેલાં જ પત્રકારો અને કનિદૈ લાકિઅ વિવિધ અખબારોના તંત્રીઓની અટકાયત કરી લેતાં મામલો વણસ્યો હતો અને જોરદાર હોબાળો મચી ગયો હતો. આ ઘટનાને લઇ સમગ્ર પત્રકાર આલમિમાં ઘેરા પ્રત્યાઘાત કનિદૈ લાકિઅ પડયા હતા. ખાસ કરીને રાજય સરકાર અને પોલીસના અસહકારભર્યા વલણની પત્રકાર જગતમાં ભારોભાર નિંદા થઇ હતી. જેનો વિરોધ નોંધાવવા માટે આજે તંત્રીઓ કનિદૈ લાકિઅ અને પત્રકારો સ્વર્ણિમ સંકુલ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે સચિવાલય પાસેથી જ તેમની અટકાયત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવા જતાં કનિદૈ લાકિઅ પત્રકારોની અટકાયત કરાતાં મીડિયામાં રોષ જોવા મળ્યો હતો.  સ્વર્ણિમ સંકુલ-૧માં મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવા જઈ રહેલા પત્રકારોને પોલીસે કનિદૈ લાકિઅ ધક્કામુક્કી કરી ફરી એકવાર હડધૂત કર્યા હતા અને તેઓની ખોટી રીતે અટકાયત કરી હતી. ૩૦૦ જેટલા નાનામોટા અખબારોના તંત્રી, પત્રકારો અને અને ચેનલોના પ્રતિનિધિઓની સાથે પોલીસ દ્વારા અપમાનજનક દુર્વ્યવહાર કરવામાં આવતાં પત્રકાર આલમે આ ઘટનાને  લોકશાહીના હનન સમાન ગણાવી તેને વખોડી કાઢી હતી. પત્રકાર આલમ તરફથી મુખ્યમંત્રીને ઉદ્દેશીને માંગણી કરાઇ છ ેકે, હાર્દિકની ઉપવાસ છાવણીએ કવરેજ કરવા ગયેલા પત્રકારો, ફોટોગ્રાફર અને મીડિયાપર્સન સાથે પોલીસ દ્વારા અપમાનજનક દુર્વ્યવહારની આ ઘટના નવી નથી, અગાઉ પણ પોલીસે આ પ્રકારના ગંભીર અને ઘૃણાસ્પદ વર્તનો કરેલા છે, તેથી સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ આ પ્રકરણમાં જે કોઇ કસૂરવાર પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ હોય તેમની સામે તાત્કાલિક કાયદાનુસાર કાર્યવાહી કરવી જોઇએ. ગુજરાતની અસ્મિતા માટે અને દેશની લોકશાહી માટે મીડિયા મુકતપણે કામ કરી શકે તેવું વાતાવરણ સર્જો. ગુજરાત સહિત દેશભરમાં આજે પત્રકારો-તંત્રીઓ સાથે થયેલા અપમાનજનક વ્યવહારની ભારોભાર નિંદા થઇ હતી. (8:18 pm IST) Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/12-09-2018/87154 

એસપીજીના લાલજી પટેલનું 72 કલાકનું અલ્ટીમેટમ :આઠ મુદ્દાઓનો ઉકેલ નહિ આવે તો સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલન
   મહેસાણાઃ એક તરફ હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન કનિદૈ લાકિઅ ચાલી રહ્યું છે અને હાર્દિક ત્રણ મુદ્દાઓ પર અડગ છે ત્યારે હવે સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલ પણ મેદાનમાં આવ્યા છે. તેમણે એસપીજીના કનિદૈ લાકિઅ ગ્રુપમાં એક અકિલા વીડિયો પોસ્ટ કરીને સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.  SPG અધ્યક્ષ લાલજી પટેલે વીડિયોમાં સરકારને પાટીદાર સમાજના કનિદૈ લાકિઅ 8 મુદ્દાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ માટેની ચીમકી આપી છે. તેમણે જણાવ્યું કે, અકીલા જો આ 8 મુદ્દાનું નિરાકરણ નહીં આવે તો એસપીજી દ્વારા સમગ્ર કનિદૈ લાકિઅ રાજ્યમાં ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે અને આ આંદોલનને કોઈ પણ રોકી શકશે નહીં.  (1:06 am IST) Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/12-09-2018/87183 

બે વર્ષમાં એક લાખ યુવાનોને રોજગાર અવસર અપાયા છે
નિમણૂંકપત્રો વિતરણનો સમારોહ યોજવામાં આવ્યોઃ રાજ્યના યુવાનોને નોકરી માટે સરકાર કટિબદ્ધ : રૂપાણી અમદાવાદ,તા.૧૧: કનિદૈ લાકિઅ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૌરવ સહ જાહેર કર્યુ છે કે રાજ્યમાં યુવાનોને સરકારી સેવામાં રોજગાર અવસરો મળે તે માટે આ સરકારે ઝડપી અને કનિદૈ લાકિઅ પારદર્શી ભરતી અકિલા પ્રક્રિયાથી બે વર્ષમાં ૧ લાખ યુવાનોને રોજગારી આપી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસી સરકારોએ ભરતી પર કનિદૈ લાકિઅ મૂકેલા પ્રતિબંધને કારણે વર્ષો સુધી બેકલોગ રહ્યો અને સરકારી સેવામાં ભરતીની અકીલા ગેપને કારણે જગ્યાઓ ખાલી પડી રહી. આ સરકારે જૂનો બેકલોગ ભરવા કનિદૈ લાકિઅ સાથે પારદર્શી, ભ્રષ્ટાચાર રહિત અને માત્ર મેરિટ-ગુણવત્તાના આધારે ભરતી કરીને યુવાનોને સરકારી સેવામાં જોડાવાની તક આપી છે એમ પણ તેમણે ઉમેર્યુ કનિદૈ લાકિઅ હતું. મુખ્યમંત્રીએ શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકના વિવિધ ખાતાના સંવર્ગોમાં વર્ગ-૧ થી વર્ગ-૩ની જગ્યાઓ પર નિમણૂંક પામેલા ૩૪૪ યુવા ઉમેદવારોને કનિદૈ લાકિઅ ગાંધીનગરમાં નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા. વિજય રૂપાણીએ આ નવયુવા ઉમેદવારોને ટીમ ગુજરાતમાં આવકારતાં રાજ્ય સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતા. કનિદૈ લાકિઅ તેમણે આ નવનિયુકત ઉમેદવારોને સંવેદનાસ્પર્શી અને અરજદાર પ્રત્યે માનવીય અભિગમ દાખવી ઇમાનદારીથી ફરજનિષ્ઠા નિભાવવા પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીએ કનિદૈ લાકિઅ કહ્યું કે, ભૂતકાળમાં સરકારી સેવામાં ભરતી-બઢતી-બદલીમાં જે ગેર તૌરતરીકા થતા, મા-બાપ દેવું કરી-દાગીના વેચી પોતાના સંતાનને સરકારી નોકરી અપાવવા લાંચ આપતા તે બધું જ આ સરકારે પારદર્શી ભરતી અને જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં જડબેસલાક વ્યવસ્થાથી એક જ ઝાટકે દૂર કરી દીધું છે. હવે માત્ર ગુણવત્તા-ક્ષમતા અને મેરિટના આધારે જ નોકરી મળે છે કોઇને પાઇ-પૈસો આપવાની કે કોઇનો ઝભો પકડવાની નોબત આવતી નથી એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ શ્રમ-રોજગાર વિભાગનો સંબંધ, કામદારો અને ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રોના કામદારો સાથે છે ત્યારે નવનિયુકત યુવાશકિત તેમનું રક્ષણ કરે તેવી હદયસ્પર્શી અપીલ પણ કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં મોટા ઊદ્યોગોમાં સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે તેમ જણાવતાં જરૂર જણાયે આ માટે કડક પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો હતો. વિજય રૂપાણીએ પોતે રાજ્ય સરકારમાં મંત્રી પદનો પહેલો કાર્યભાર શ્રમ-રોજગારનો સંભાળેલો તેના સ્મરણો તાજાં કરતાં કહ્યું કે, આ એવું સેવા ક્ષેત્ર છે જેમાં ઇમાનદારી-નિષ્ઠાથી કામ કરીને કાર્યસંતોષ અને આત્મસંતોષ બેય મેળવી શકાય છે. શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે નવનિયુક્તિ પામનાર ૩૪૪ યુવાનોને રાજ્ય સરકાર વતી અભિનંદન પાઠવતાં કહ્યું કે, સરકારી નોકરીના માધ્યમ દ્વારા આપને સેવા કરવાની તક મળી છે ત્યારે શ્રેષ્ઠ કામગીરી કરીને ગુજરાતને સર્વોચ્ચ સ્તરે પહોંચાડશો. મંત્રી ઠાકોરે ઉમેર્યું કે, રાજ્ય સરકારે છેલ્લા ઘણાં વર્ષોથી સરકારી સેવાઓમાં નિયુક્તિ માટેનું અભિયાન ઉપાડ્યું છે. જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં આઇટીઆઇમાં ૧,૦૦૦ થી વધુ ઇન્સ્ટ્રકટરોની ભરતી કરી છે. સાથે સાથે છેલ્લા પાંચ વર્ષમાં શ્રમ અને રોજગાર વિભાગમાં ૩,૪૦૦ થી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડી છે અને આગામી સમયમાં ૩,૦૦૦ થી વધુ જગ્યાઓ પર સીધી ભરતીથી નિમણૂકો આપવાનું રાજ્ય સરકારનું આયોજન છે. (10:08 pm IST) Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/12-09-2018/87194

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર VAT નહીં ઘટે: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈની સ્પષ્ટ વાત 
અમદાવાદ :પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવો મોદી સરકાર માટે 2019ની લોકસભા કનિદૈ લાકિઅ ચૂંટણીમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે જણાવ્યું કે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર વેટ નહીં ઘટે.'   તેમણે કનિદૈ લાકિઅ કહ્યું કે, અત્યારે અકિલા આંતરાષ્ટ્રીય સ્થિતિને કારણે ભાવ વધ્યા છે. હવે, કેન્દ્રની મોદી સરકાર કોઈ પગલાં લે તો જ ગુજરાતના લોકોને પેટ્રોલ-ડીઝલના કનિદૈ લાકિઅ ભાવોમાં રાહત મળી શકશે. (8:25 pm IST)

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના વેરામાં કોઇ ઘટાડો નહીં થાય નીતિન પટેલના નિવેદનથી લોકોમાં હાલમાં નિરાશાઃ 
ચૂંટણી પહેલા વેટમાં કુલ ચાર ટકા સુધીનો ઘટાડો કરાયો હતો કનિદૈ લાકિઅ : કોંગ્રેસ શાસિત રાજ્યો કરતા ગુજરાતમાં વેરો ઓછો અમદાવાદ,તા.૧૧: પેટ્રોલ ડીઝલના ભાવ બેકાબૂ થયેલા છે ત્યારે ગુજરાત સરકારે કોઇપણ રાહત આપવાનો કનિદૈ લાકિઅ આજે ઇન્કાર અકિલા કરી દીધો હતો. વિધાનસભાની ચૂંટણી અગાઉ વેટમાં ચાર ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં વેટ કનિદૈ લાકિઅ અને સેસના દરો ખુબ ઓછા છે. ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે આજે કહ્યું હતું કે, અકીલા ગુજરાતમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલના વેરાના દરમાં કોઇ કનિદૈ લાકિઅ ઘટાડો કરવામાં આવનાર નથી. સરકારના આ નિવેદનથી સામાન્ય લોકોમાં નારાજગી ફેલાય તેવી શક્યતા છે. દેશભરમાં હાલ પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા કનિદૈ લાકિઅ છે ત્યારે ગુજરાત સરકારે પણ હવે હાથ ઉંચા કરી દીધા છે. નીતિન પટેલે કહ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઇને આંતરરાષ્ટ્રીય સ્થિતિ જવાબદાર કનિદૈ લાકિઅ દેખાઈ રહી છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણી પહેલા ૧૦મી ઓક્ટોબર ૨૦૧૭ના દિવસે ગુજરાત સરકારે વેટના દરમાં ચાર ટકાનો ઘટાડો કર્યો હતો. હાલમાં કનિદૈ લાકિઅ કોંગ્રેસ શાસિત રાજ્યો કરતા ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ ઉપર વેરો ઓછો લેવામાં આવે છે. પ્રજાને હાલમાં પરેશાની થઇ રહી છે પરંતુ ગુજરાત સરકારની તિજોરી કનિદૈ લાકિઅ વેરાથી ઉભરાઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટી, સેન્ટ્રલ વેટ અને અન્ય પ્રકારના વેરાની વસુલાત કરવામાં આવ્યા બાદ ગુજરાત સહિતના રાજ્યો દ્વારા પણ વેટ ઉપરાંત સેસ સહિતના વેરા વસુલ કરવામાં આવે છે જેના લીધે કિંમતોમાં વધારો થઇ જાય છે. અમદાવાદ શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત આસમાને પહોંચી છે. ગુજરાતમાં પેટ્રોલના વેચાણના કારણે ત્રણ હજાર કરોડથી વધુ રૂપિયાની આવક થાય છે જ્યારે ડીઝલ ઉપર વેરાની વર્ષે ૮૦૦૦ કરોડ રૂપિયા કરતાની વધુની આવક થાય છે. નાણામંત્રી નીતિનપટેલના નિવેદનથી લોકોમાં ફરી એકવાર નિરાશા ફેલાઈ ગઈ છે. (9:28 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/12-09-2018/87196

દેશના લોકોને ટૂંક સમયમાં પીએમ મોદી તરફથી મળશે અનોખી સ્કીમ
 નવી દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદી સરકાર તરફથી ટૂંક સમયમાં દેશના લોકોને એક ખાસ સ્કીમ કનિદૈ લાકિઅ મળવાની છે. મોદી સરકાર કેશલેસ ઇકોનૉમી તરફ વધવાનો પ્રયાસ કરી રહી છે. આનું કારણ એ છે કે સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્રોત્સાહન આપવા માટે સતત કનિદૈ લાકિઅ નવા પ્રયત્નો અકિલા કરી રહી છે. તાજેતરમાં સરકારે તેની UPI એપ્લિકેશનને અપગ્રેડ કરી છે. બીજી બાજુ સરકાર વન નેશન વન કાર્ડની વ્યવસ્થા પર કામ કનિદૈ લાકિઅ કરી રહી છે. (8:29 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-09-2018/144673

હવે 20 લાખથી વધુના દેવાના મામલાઓ જ ડીઆરટીમાં જશે :નાના ડિફોલ્ટર્સને સકંજામાં લેવા સરકારે બદલી ચાલ 
  નવી દિલ્હી :હવે રૂપિયા 20 લાખથી વધુના દેવાના મામલાઓ કનિદૈ લાકિઅ જ ડીઆરટીમાં જશે. આ નિર્ણયથી DRT પર દબાણ ઓછું પડશે. DRT - ડેટ રિકવરી ટ્રિબ્યુનલ છે. હાલ DRTમાં 38,376 મામલાઓ રૂપિયા 10-20 લાખની વચ્ચે કનિદૈ લાકિઅ છે. બધી DRT અકિલા હવે ઑનલાઇન થશે આગામી 1 ઓક્ટોબરથી બધી DRT ઑનલાઇન થઇ જશે. દેશમાં કોઇ પણ જગ્યાએથી ફાઇલ E-DRT કરી શકાશે. ડિફૉલ્ટર્સ સંપત્તિની કનિદૈ લાકિઅ લિલામી પોર્ટલ થકી થશે. (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-09-2018/144716 

ભારતીય રૂપિયાનું અવમૂલ્ય ચાલુ રહેશે, ડૉલર સામે 100ના આંકડે પહોંચશે

- એક ઈન્ટરવ્યૂમાં વિખ્યાત અર્થશાસ્ત્રી માર્ક ફેબરની ભવિષ્યવાણી

- RBIના પૂર્વ ગવર્નર રાજનનો હું તરફદાર, તેમની નાણાકીય નીતિઓના કારણે રૂપિયો સ્થિર થયો હતો: ફેબર

નવી દિલ્હી, તા. 11 સપ્ટેમ્બર 2018, મંગળવાર
હાલ વિશ્વભરના શેર અને બોન્ડ માર્કેટનો ફુગ્ગો ગમે ત્યારે ફૂટી જઈ શકે છે. આ પહેલાં ૨૦૦૮માં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ અનેક દેશો તેમાંથી કશું શીખ્યા હોય એવું લાગતું નથી. 

એશિયન કરન્સીમાં સૌથી ખરાબ હાલત રૂપિયાની છે, જ્યારે એસ એન્ડ પી બીએસઈ અને નિફ્ટી ૫૦ ઑલ ટાઈમ હાઈ તરફ પ્રયાણ કરી રહ્યા છે. જોકે, રૂપિયાનું હજુ વધારે અવમૂલ્યન થશે અને તે ડૉલર સામે રૂ. ૧૦૦ના સ્તરે પહોંચી જશે. 
'ધ ગ્લૂમ, બૂમ એન્ડ ડૂમ રિપોર્ટ'ના એડિટર અને જાણીતા અર્થશાસ્ત્રી માર્ક ફેબરે એક ઈન્ટરવ્યૂમાં રૂપિયા વિશે આ ભવિષ્યવાણી કરી હતી. ફેબરે કહ્યું હતું કે, આ વર્ષે રૂપિયાનું ડૉલર સામે દસ ટકા અવમૂલ્યન થઈ ચૂક્યું છે. જોેકે, અન્ય લોકોની જેમ હું ડૉલર માટે પણ બહુ આશાવાદી નથી. કરન્સી માર્કેટમાં રૂપિયાના કારણે બીજી કોઈ કરન્સીને અસર થાય એવું પણ લાગતું નથી. રૂપિયો પ્રભાવ ગુમાવી ચૂક્યો છે. તૂર્કિશ લીરા, આર્જેન્ટિનિયન પેસો, બ્રાઝિલિયન રિયલ અને દક્ષિણ આફ્રિકન રેન્ડના પણ આ જ હાલ છે. આ તમામ કરન્સી હજુ પણ વધુ મુશ્કેલીઓનો સામનો કરશે. 
ભારતીય અર્થતંત્ર વિશે ફેબરે કહ્યું હતું કે, ભારત માટે મેં હંમેશા કડક નાણાકીય નીતિની તરફેણ કરી છે. ભારતમાં શેરબજાર સાથે સંકળાયેલા અનેક નિષ્ણાતો રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની ટીકા કરતા હતા, પરંતુ હું તેમની તરફેણ કરું છું. રાજનના કારણે જ રૂપિયો સ્થિર થયો હતો. અત્યારે રૂપિયામાં રોજેરોજ ઘટાડો થવો સામાન્ય થઈ ગયો છે. નજીકના ભવિષ્યમાં પણ રૂપિયામાં ઑવરસોલ્ડ (વધારે પડતું વેચાણ) ટ્રેન્ડ ચાલુ રહેશે. રૂપિયો ખૂબ લાંબા સમય સુધી ડૉલર સામે નીચે જઈ શકે છે. 
રૂપિયાને સ્થિર કેવી રીતે કરવો એ મુદ્દે ફેબરે કહ્યું હતું કે, ૧૯૯૦માં રૂપિયાનું મૂલ્ય ડૉલર સામે ૧૨ રૂપિયા હતું. ૨૦૦૮-૦૯ના અંતે રૂપિયાનો ભાવ ૩૯ હતો. એ પછી તેનું સતત અવમૂલ્યન થયું. રૂપિયો હજુ એક ડૉલર સામે રૂ. ૧૦૦ સુધી જશે. જોેકે, એ સ્તર સુધી રૂપિયો નજીકના ભવિષ્યમાં નહીં જાય, પરંતુ દસેક વર્ષમાં જતો રહેશે. ટૂંકમાં, રૂપિયાના અવમૂલ્યનનો ટ્રેન્ડ ચાલુ રહેશે. જોકે, બધું યોગ્ય રીતે ચાલ્યા કરે તો ભારતીય અર્થતંત્ર સાતથી દસ ટકાના દરે આગળ વધી શકે છે.
Source :-https://www.gujaratsamachar.com/news/national/the-indian-rupees-depreciates-to-continue-it-will-reach-the-100-mark-against-the-dollar 

પેટ્રોલિયમમાં ભાજપની પ્રતિષ્ઠા ભડકે બળે છે

દેશને ઓછું નુકસાન કરે એવો પક્ષ શોધવાનું કામ ફરી પ્રજાના શિરે આવશે. બે ખોટા વિકલ્પનો દાખલો સાચો કઇ રીતે પડે એ ભારતીય મતદારના લમણે લખેલો કોયડો છે
દેશના અર્થતંત્રનું સુકાન કોઇના હાથમાં છે કે નહિ એ જ પ્રશ્ન થાય એ રીતે પેટ્રોલિયમ પેદાશોના ભાવ આસમાનને આંબી રહ્યા છે. પેટ્રોલ-ડિઝલની કિંમતમાં થતો એક પૈસાનો પણ વધારો કોંગ્રેસને સત્તાની નજીક લાવી રહ્યો છે અને ભાજપની પ્રતિષ્ઠાને ભડકે બાળી રહ્યો છે એ સત્યની ઉપેક્ષા કેન્દ્રની એનડીએ સરકાર કરી રહી છે. 

કોઈ પણ પ્રકારે મધુરભાષીઓ દ્વારા થતો પ્રચાર એક વાત છે અને નાગરિકના ખિસ્સાને લાગતો ઘસરકો એ બીજી વાત છે. લોકો દુઃખદ સ્વાનુભવ ભૂલીને કોઇની મીઠી વાત સ્વીકારી લે એટલી હદે તો અજ્ઞાાન હોતા નથી. 

પેટ્રોલિયમ પેદાશોના ભાવોનું ગણિત આંતરરાષ્ટ્રીય છે પરંતુ ભાવો ખરેખર વધવા જોઇએ એટલે વધે છે કે કેન્દ્ર સરકાર આ ભાવ વધારાનું મહોરું ધારણ કરી અબજો રૂપિયા આંચકીને તિજોરી છલકાવી રહી છે ? સામાન્ય નાગરિકના મનમાં ક્રમશઃ એ છાપ ઘેરી થતી જાય છે કે ભાજપનું નેતૃત્વ ધરાવતી કેન્દ્ર સરકારને પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારવામાં રસ છે. 

હવે તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક લીટર પેટ્રોલનો ભાવ સો રૂપિયા સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે કેન્દ્રનું નાણાં મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલય વ્યૂહબદ્ધ આગેકૂચ કરી રહ્યા છે. પેટ્રોલના વધતા ભાવ સરેરાશ મોંઘવારીનો વધારો પણ પ્રતિદર્શિત કરી આપે છે. નોટબંધીથી મુંઝવણમાં મૂકાયેલી પ્રજા આ ભાવવધારો સહ્યે જ જાય છે પરંતુ બાઈબલ કહે છે કે માત્ર એક જ તણખલું ઊંટને ઝૂકાવી શકે છે. એટલે કે ઊંટની ક્ષમતા પૂરી થઈ જાય પછીનો રજમાત્ર ભાર પણ ઊંટને જમીનદોસ્ત કરી શકે છે.
કેન્દ્ર સરકારની જવાબદારી પ્રજા સમક્ષ દેશના અસલી સ્ટેટસને રજૂ કરવાની છે. છેલ્લા સાડાચાર વરસમાં સરકારી આંકડાઓની વિશ્વસનીયતા ધ્વસ્ત થઇ ગઇ છે તે એટલી હદે કે વિશ્વબેન્ક ભારતના આર્થિક વિકાસના જે અનુમાનો પ્રગટ કરે છે તેને પણ પ્રજા આશંકાથી જુએ છે. 

કેન્દ્ર સરકારે પ્રજા સમક્ષ રજૂ કરવાની થતી કોઈપણ માહિતીમાં જે પુખ્તતા કે ગંભીરતા દાખવવાની હોય છે તેનો આપણા મંત્રાલયો અને તેના પ્રધાનોમાં ઘોર અભાવ છે. કેટલાક પ્રધાનો તો હજુ પણ માનસરોવર યાત્રાએ ગયેલા રાહુલ ગાંધીના ફોટોગ્રાફમાં તેમના હાથમાં રહેલી લાકડીનો પડછાયો કેમ નથી દેખાતો એના પર જાહેર ચર્ચાઓ કરે છે. દેશ કારમી મોંઘવારી અને આર્થિક સાંકડમાંથી ભીંસાઈને પસાર થઇ રહ્યો છે ત્યારે કેન્દ્રના નેતાઓ મોહમ્મદ તુઘલખનો બુદ્ધિકોશ અનુસરવા બેઠા છે.
ડિઝલના ભાવ વધારાને કારણે કૃષિ, ટ્રાન્સપોર્ટ અને અનેક ઔદ્યોગિક ઉત્પાદનો પર મોંઘવારીનો પડછાયો પડે છે. અનેક ટેકનિકલ ઉત્પાદન પ્રક્રિયામાં પણ ડિઝલનો ઉપયોગ થાય છે. ડિઝલના ભાવ વધારાને કારણે સરવાળે તમામ ચીજવસ્તુઓના ભાવ વધવાના નિશ્ચિત થઇ જાય છે. અર્થવ્યવસ્થા માટે આ એક ગંભીર સંકેત છે આવા ભાવ વધારાને પહોંચી વળવા સરકાર ચાલુ કરમાળખામાં તો નવી કોઈ રાહતો આપવાની નથી.

પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારામાંથી થતા ફાયદામાં કેન્દ્ર સરકારની લાલચ વધતી જ જાય છે. સહુ જાણે છે કે જ્યારે દુનિયાની બજારમાં ક્રુડ ઓઇલનો ભાવ ગગડીને બેરલ દીઠ ત્રીસ ડોલરથી નીચે આવી ગયો ત્યારે પણ એનડીએ સરકારે પોતાની આવક વધારી છે. એવા ઘટતા ભાવનો ગેરલાભ લેવાથી વરસે દોઢ લાખ કરોડ રૂપિયા પ્રજાએ સરકારને અકારણ આપવા પડયા. ખુદ ભાજપની મનોવૃત્તિ ભાવ વધારાને બહાને પ્રજાના નાણાં ખંખેરીને સરકારી તિજોરી ભરવાની છે. 

દેશના તમામ રાજ્યોમાં પેટ્રોલિયમ પેદાશો પરના વેટના દરો અલગ છે, જેને કારણે દેશમાં રાજ્યવાર પેટ્રોલ ડિઝલના અલગ ભાવ છે. પરંતુ ઝીણી નજરે જોશો તો ખ્યાલ આવશે કે કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ, જે જે રાજ્યોમાં સત્તામાં છે, ત્યાં પેટ્રોલ-ડિઝલના ભાવ સૌથી ઊંચા છે. આમાં એક માત્ર ગોવા અપવાદ છે, કારણ કે ત્યાં વેટના દર સાવ ઓછા છે, સ્પષ્ટ છે કે પ્રજાને ખંખેરવાનો જે અભિગમ કેન્દ્ર સરકારનો છે, તે જ હેતુ ભાજપ શાસિત રાજ્યોનો પણ છે.
ઓગસ્ટ 2013માં જ્યારે ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ 106.57 ડોલર હતી ત્યારે આપણા દેશમાં પેટ્રોલનો લીટર દીઠ ભાવ 63.03 હતો. આજે સવાલ એ છે કે એનાથી તો બેરલ દીઠ ભાવ આજે બહુ જ ઓછા છે તોય કેમ વધુ પૈસા ભારતીય પ્રજાએ ચૂકવવા પડે છે ? રૂપિયાના ક્રમિક પતનને કારણે ક્રૂડ ઓઇલની આયાત મોંઘી થઇ રહી છે.

પરંતુ એનું એક બીજુ કારણ પણ છે કે સરકારના તમામ દાવાઓ છતાં વાસ્તવમાં તો નિકાસ ઘટતી જ જાય છે. અને આયાતો વધતી જાય છે. એક જ 'નમૂનો'જુઓ કે એકલા મોબાઈલ ફોનની આયાત માટે આપણે 23 અબજ ડોલર ખર્ચ કરી રહ્યા છીએ. ઇ-કોમર્સ કંપનીઓ ભારતીય ઉત્પાદનો લેવાને બદલે દુનિયામાં જ્યાં સસ્તો માલ મળે ત્યાંથી આયાત કરીને દેશની પ્રજાને પધરાવી રહી છે. આ એક અજબ વિષચક્ર છે જે સતત આયાતો વધારે છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં થતા રહેતા વધારાને કારણે ભારતીય ઉત્પાદનોની પડતર વધતા નિકાસને મોટો આંચકો લાગ્યો છે.
કેન્દ્ર સરકાર ધારે તો પેટ્રોલ-ડિઝલના ભાવ સ્થિર કરી શકે અને ઘટાડી પણ શકે છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે સતત વીસ દિવસ સુધી પેટ્રોલિયમ પેદાશોના ભાવો એનડીએ સરકારે સ્થિર કરી દીધા હતા. ત્યારે પણ આંતરરાષ્ટ્રીય કારણો તો હતા જ. એ દિવસોમાં જ તો ઇરાન-અમેરિકા વચ્ચેના પરમાણુ કરાર તૂટી પડયા હતા. અત્યારે ભાજપનું નેતૃત્વ એ વાત વીસરી ગયું છે કે પેટ્રોલિયમ એક જ્વલનશીલ પ્રવાહી છે પરંતુ એના સતત વધતા ભાવ તો ભાજપ માટે ક્યાંય અધિક જ્વલનશીલ છે. 

લોકસભાની ચૂંટણીને હવે બહુ વાર નથી અને છેલ્લી ઘડીએ પ્રવર્તમાન સરકાર કોઈ જાદુ કરી શકે એમ નથી. મોટા ઉદ્યોગગૃહોની સલાહકારીને કારણે કેન્દ્રના નાણાં, પેટ્રોલિયમ અને વાણિજ્ય મંત્રાલયની સ્વતંત્રબુદ્ધિને ધૂળ ચડી ગઈ છે. ઇરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ જો વધુ આગળ ધપશે તો એનડીએ સરકાર એનો પણ એક વધારાનો આધાર લઇને હજુ પણ ભાવ વધારશે.
પેટ્રોલ-ડિઝલના સતત વધતા ભાવોની લાંબાગાળાની અસરો ભારતીય બજારો પર દિવાળી પછી તુરત દેખાવા લાગશે. દિવાળી સુધી તો ઉત્સવ પ્રિયાઃ જનાઃ પ્રમાણે લોકોત્સાહ જળવાશે પરંતુ પછીથી વિષમ સંયોગો આવશે. જાન્યુઆરી 2019 પછીથી તો ચૂંટણીના પડઘમ અને પેટ્રોલ-ડિઝલના ભાવ સામસામે ગાજતા હશે. ભાજપની કહેવાતી થિંક ટેન્ક પણ અત્યારે વિપરીત દિશામાં ગતિ કરતી દેખાય છે. 

ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક જે આંકડાઓ પ્રગટ થયા છે તેમાં જીડીપીનો વિકાસ દર 8.2 ટકા દર્શાવાય છે, પરંતુ બજારમાં, અર્થતંત્રમાં કે લોકાનુભવમાં તો એવો કોઈ અહેસાસ નથી. કદાચ આ આંકડાઓ દેશના મોટા ઉદ્યોગગૃહોના સર્વેક્ષણ પરથી જ એકતરફી નક્કી તો નહિ કરાયા હોય ? કારણ કે દેશના કોઈપણ ઔદ્યોગિક વિસ્તારમાં એક લટાર મારો તો મંદીનો સન્નાટો તુરત નજરે ચડશે. લઘુ ઉદ્યોગો તો જાણે સમેટાઈ રહ્યા હોય એવી સ્થિતિ છે. 

કોઈપણ ઉદ્યોગ કે લઘુઉદ્યોગમાં જાત તપાસ કરો ને જે આકરા પ્રત્યાઘાતો સાંભળવા મળે તે જ આઘાતો દેશના વ્યાપક વ્યાપાર-વાણિજ્યમાં છે, દેશનું અર્થતંત્ર જે ગતિથી પાછું પડી રહ્યું છે એનો જે દિવસે આ સરકાર અને આ પ્રજાને ખ્યાલ આવશે ત્યારે ઘણું મોડું થઇ ગયું હશે. સાત ટકાના વિકાસદરે દુનિયાની સૌથી વિકસતી અર્થવ્યવસ્થા અંગેનો જે દાવો ભાજપ વારંવાર કરે છે તે હકીકતમાં ઘટીને એક ટકાથી પણ નીચે જવા તરફ છે. 

નોટબંધીથી થયેલું નુકસાન જાણે કે ઓછું હોય એમ જીએસટીનું આગમન થયું ને એનાથી પણ નુકસાન પૂરતું ન થયું તો એનડીએ સરકારે છેવટે પેટ્રોલિયમ હાથમાં લીધું, હવે તેઓ કદાચ કોઈ ચતુર્થ કદમ શોધતા હશે જેથી 'પરફોરમન્સ' પૂરું થાય. દેશને ઓછું નુકસાન કરે એવો પક્ષ શોધવાનું કામ ફરી પ્રજાના શિરે આવશે. બે ખોટા વિકલ્પનો દાખલો સાચો કઇ રીતે પડે એ ભારતીય મતદારના લમણે લખેલો કોયડો છે.
- અલ્પવિરામ
Source :-https://www.gujaratsamachar.com/news/alpviram/alpviram-12-september-2018-shatdal-magazine 


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)



Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  12 September 2018 & 30 October  2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application





1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/