સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 31 May 2018

સરકારી કામોમાં કેટલો ભ્રષ્ટાચાર? ગુજરાતમાં 91% લોકોએ કહ્યું વ્યાપક - લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતને મળશે પાટીદાર CM, ઘડાઈ નવી વ્યૂહરચના - ગુજરાત લોકસભા ચૂંટણી સમિતિમાંથી રૂપાણી બહાર, નીતિન પટેલ અંદર - ગુજરાત સરકારે બંધ કરી શિક્ષકોના સંતાનોને તબીબી શિક્ષણ માટે મળતી સહાય - ફરી મજાક : પેટ્રોલમાં 7 પૈસા અને ડીઝલમાં 5 પૈસાનો ઘટાડો - બિહારના લોકો નેપાળ જઇ સસ્‍તુ પેટ્રોલ ડિઝલ લાવી કરી રહ્યા છે તગડી કમાણી - ગુજરાત સહિત દેશભરમાં ૨૦ હજાર કરોડ કરતા વધુના જીએસટીનાં રિફંડ અટવાયાઃ - મધ્યપ્રદેશમાં ખેડૂત આંદોલન પહેલા ફળ અને શાકભાજી મોંઘા - આવતીકાલે ૧ દિ' માટે ગામડા બંધ...- જગદીશ પટેલ-અનંત પટેલ માફક વધુ પોલીસ અધિકારી પર સીઆઈડી રૂપી વાવાઝોડુ ત્રાટકશે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


સરકારી કામોમાં કેટલો ભ્રષ્ટાચાર? ગુજરાતમાં 91% લોકોએ કહ્યું વ્યાપક

સરકારી સેવામાં ભ્રષ્ટાચાર મુદ્દે બિહાર-યુપી કરતા ગુજરાતની સ્થિતિ ખરાબ
અમદાવાદ: રાજ્યમાં વહીવટને પારદર્શક બનાવીને ભ્રષ્ટાચાર પર નિયંત્રણ મૂકાયું હોવાના કેન્દ્ર અને રાજ્ય સરકાર દાવા કરે છે. પણ સેન્ટર ફૉર મીડિયા સ્ટડીઝ (સીએમએસ)ના ઇન્ડિયા કરપ્શન સ્ટડી-2018 અહેવાલ મુજબ રાજ્યમાં 91 ટકા લોકો માને છે કે હજુ પણ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે. જેમાં પોલીસ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે. જ્યાં લોકોને એફઆઇઆર નોંધવા, આરોપી-સાક્ષી તરીકે નામ દૂરવા સહિતના વિવિધ કામો માટે લાંચ ચૂકવવી પડે છે.

ટોચના 5 રાજ્યોમાં તામિલનાડુ, તેલંગણા, પંજાબ અને આંધ્ર પ્રદેશ પછીના ક્રમે ગુજરાત
રાજ્યમાં 48 ટકા લોકોએ છેલ્લા એક વર્ષમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે માત્ર 9 ટકા લોકોના મતે રાજ્યમાં ભ્રષ્ટાચાર ઘટ્યો છે. અહેવાલ મુજબ આ 13 રાજ્યોમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવતા ટોચના 5 રાજ્યોમાં તામિલનાડુ, તેલંગણા, પંજાબ અને આંધ્ર પ્રદેશ પછીના ક્રમે ગુજરાત છે. જો કે જાહેર સેવાઓમાં ખામીઓ કે ભ્રષ્ટાચાર મામલે અવાજ ઉઠાવવામાં ગુજરાતીઓ આગળ છે. અહેવાલ મુજબ સૌથી વધુ નાગરિક સક્રિયતા ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટાર, દિલ્હી પછી ત્રીજા ક્રમે ગુજરાત છે. તમામ 13 રાજ્યોની વાત કરીએ તો 38 ટકા લોકોના મતે ભ્રષ્ટાચારમાં વધારો થયો છે. ગુજરાતમાં 13 ટકા લોકોએ જાહેર સેવાઓ મેળવતી વખતે ભ્રષ્ટાચારનો અનુભવ કર્યો છે.
2005ની સરખામણીએ 2018માં ગુજરાત ઘટ્યો

ભ્રષ્ટાચાર પર નિયંત્રણ મેળવવામાં સરકારના પ્રયાસો અંગે રાજ્યમાં 46 ટકા લોકોનું માનવું છે કે સરકાર ભ્રષ્ટાચાર દૂર કરવા માટે ગંભીર નથી. 17 ટકા લોકોના મતે સરકારની કામગીરીમાં કોઈ જ ફરક આવ્યો નથી. માત્ર 12 ટકા લોકો એવા છે જેમનું માનવું છે કે ગુજરાતમાં સરકાર ભ્રષ્ટાચાર દૂર કરવા માટે ગંભીર છે. જો કે 2005ની સરખામણીએ 2018માં ગુજરાત ઘટ્યો છે. એટલે કે 2005માં 69 ટકા લોકો એવું માનતા હતા કે ભ્રષ્ટાચાર વધ્યો છે, જ્યારે 2018માં આવુ માનનારા લોકોનું પ્રમાણ 48 ટકા છે. નાગરિક સક્રિયતામાં સૌથી આગળ પડતી ભૂમિકા ભજવનાર રાજ્યોમાં ગુજરાત અગ્રેસર છે.
રૂ. 2800 કરોડ: દેશના 13 રાજ્યના લોકોને 11 જાહેર સેવાઓ માટે લાંચ પેટે ચૂકવેલી રકમ.
ભ્રષ્ટાચાર દુર કરવા મુદ્દે કેન્દ્ર સરકાર કેટલીગંભીર?
12% ગંભીર છે
46% ગંભીર નથી
મોટાભાગના ગુજરાતીઓ કેન્દ્ર સરકારના પ્રયાસોથી સંતૃષ્ટ નથી
આરોગ્ય સેવાઓ: 26% હેલ્થ કાર્ડ, દવાઓ મેળવવા, ઓપીડી કાર્ડ માટે, વિવિધ પ્રકારના ટેસ્ટ કરાવવા માટે
જમીન નોંધણી: 31% સંપત્તિની નોંધણી, માલિકી નામ ટ્રાન્સફર કરવા, સ્ટેમ્પ પેપર ખરીદી વિગેરે
રોડ ટ્રાન્સપોર્ટ: 31% વાહનની નોંધણી, માલિકીમાં ફેરબદલ, મેમો, લાઇસન્સ ઇસ્યુ કે રિન્યુઅલ.
ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર દૂર કરવામાં કેટલી ગંભીર છે? 

સરકાર ગંભીર છે: 12%
સરકાર ગંભીર નથી: 46%
સરકાર જરા ગંભીર નથી: 17%

- 12% રાજ્યમાં ભ્રષ્ટાચાર સામેના વિરોધ કરવામાં આંદોલનમાં ભાગ લેવામાં સક્રિયતા દાખવનાર લોકોનું પ્રમાણ

ગુજરાત 15%
દિલ્હી 12%
આંધ્રપ્રદેશ 09%
પંજાબ 09%
મહારાષ્ટ્ર 08%

- અજાણી વ્યક્તિ ATM પીન/પાસવર્ડ માગવાના બનાવો ગુજરાતમાં વધારે 

સરકારી કામોમાં ભ્રષ્ટાચાર વિશે ગુજરાતના લોકો શું માને છે?

48% ભ્રષ્ટાચાર વધ્યો
09% ભ્રષ્ટાચાર ઘટ્યો
43% કોઇ ફરક નહીં
 કરપ્શનના વિરોધમાં ગુજરાત ક્યાં?

ગુજરાત 06%
રાજસ્થાન 4.4%
12% લોકોએ ઑનલાઇન સરકારી સેવા સામે ફરિયાદ નોંધાવી
59% લોકોએ ઑનલાઇન માહિતી માગી

ગુજરાતમાં નાગરિકો કેવી રીતે ફરિયાદ નોંધાવવાનું પસંદ કરે છે

09% પત્ર લખીને
12% ફોન કરીને
2% ઇમેલ કરીને
1% રૂબરૂ મળીને

સૌથી વધારે ભ્રષ્ટાચાર પોલીસ તંત્રમાં

FIR નોંધવા, આરોપી કે સાક્ષી તરીકે નામ દૂર કરવા  જેવા કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું લોકોએ જણાવ્યું હતું. રાજ્યના લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (એસીબી)એ 2017માં કુલ 216 લાંચિયા અધિકારીઓને ઝડપ્યા હતા.  જેમાં ગૃહ વિભાગના જ સૌથી વધુ કર્મચારીઓ પકડાયા હતા. 
આધાર માટે પણ લાંચ

- 99 ટકા લોકો પાસે આધાર કાર્ડ પણ 7 ટકા લોકોને આધાર મેળવવા લાંચ ચૂકવવી પડી.
- 13 રાજ્યોમાં 27 ટકા પરિવારોને ઓછામાં ઓછી એક જાહેર સેવા માટે લાંચ ચૂકવવી પડી.
- 2005ની સરખામણીએ જાહેર સેવાઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ 52 ટકાથી ઘટીને 27 ટકા થયું.
- ડ્રાઇવીંગ લાઇસન્સ રીન્યૂ, એફઆઇઆર નોંધાવવી, રેશન કાર્ડ મેળવવું, સ્કૂલ એડમિશન વિગેરે જેવી સેવાઓ માટે હજુ લાંચ આપવી પડે છે.
- 2008ની સરખામણીએ બેન્કિગ સેવાઓનો ઉપયોગ કરનારાઓનું પ્રમાણ 38 ટકાથી વધીને 84 ટકા થયું.
- મનરેગામાં વાર્ષિક 100 દિવસ કામનું વચન પણ 2017-18માં માત્ર 40 દિવસ કામ અપાય છે.
- ભ્રષ્ટાચાર દૂર કરવામાં કેન્દ્ર ની કટિબદ્ધતા 2017માં 41 ટકાથી થઈને 2018માં 31 ટકા થઈ.
- સરકારી કામોમાં ભ્રષ્ટાચારનો અનુભવ 2005માં 52 ટકાને થયો જે 2018માં ઘટીને 27 ટકા થયો છે.
- 13 રાજ્યોમાં ડિજીટલ પેમેન્ટનોસૌથી વધુ ઉપયોગ કરવામાં મહારાષ્ટ્ર, દિલ્હી પછીના ક્રમે ગુજરાત. એ પછી બિહાર અને તેલંગણા આગળ.  આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ હજુ પણ પાછળ. 

ગુજરાત સહિત 13 રાજ્યોમાં આ રીતે અભ્યાસ કરવામાં આવ્યો 
અભ્યાસમાં તમામ 13 રાજ્યોના 2 જિલ્લામાંથી 160 પરિવારોને આવરવામાં આવ્યા. આ પરિવારો ગ્રામીણ અને શહેરી વિસ્તારના 10થી 12 સ્થળના હતા. યાદ રહે કે આ અભ્યાસના તારણો લોકોને થયેલા જાતઅનુભવના આધારે બહાર આવેલા છે. 

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-how-much-corruption-in-government-91-percent-said-comprehensive-in-gujarat-gujarati-news-5884171-PHO.html?ref=ht

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતને મળશે પાટીદાર CM, ઘડાઈ નવી વ્યૂહરચના

ગુજરાતના મુખ્યમંત્રી પદની રેસમાં બે પાટીદાર નેતાઓ એવા નીતિન પટેલ અથવા મનસુખ માંડવિયાના નામની ચર્ચા
 અમદાવાદઃ આગામી લોકસભા 2019 ચૂંટણી પહેલા ગુજરાતને પાટીદાર મુખ્યમંત્રી મળશે. રાજકીય વર્તુળોમાં હાલ થઈ રહેલી ચર્ચા મુજબ, ટૂંક સમયમાં ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાઈ શકે છે. નવા મુખ્યમંત્રી તરીકે મનસુખભાઇ માંડવિયા અથવા તો નીતિન પટેલ આવી શકે છે. આ અંગે ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે. બુધવારે કમલમમાં 2019ની લોકસભાની ચૂંટણીને નામે મળેલી બેઠકમાં ચૂંટણીની તૈયારીઓને નામે કોઈ અલગ જ વ્યૂહરચના ઘડાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. મુખ્યમંત્રીની સાથે સાથે પ્રદેશ પ્રમુખ બદલાવાની પણ સંભાવનાઓ છે.

ગુજરાત લોકસભા ચૂંટણી સમિતિ જાહેર થયા બાદ શરૂ થઈ ચર્ચા
ગુજરાત લોકસભા ચૂંટણી સમિતિ જાહેર થયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને ગુજરાતના મુખ્યમંત્રી બદલવાને લઈ નવી જ ચર્ચા શરૂ થઈ છે. લોકસભાની ચૂંટણી સમિતિમાં મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ પ્રમુખ વાઘાણીના નામ ન હોવાથી મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બદલાય રહ્યા હોવાની ચર્ચા શરૂ થઈ છે.
માંડવિયા અને નીતિન પટેલના નામ ચર્ચામાં
મોટા ભાગે લોકસભા ચૂંટણી સમિતિમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી હોય છે. પરંતુ પ્રદેશ ભાજપે જાહેર કરેલી સમિતિમાં નીતિન પટેલ અને મનસુખ માંડવિયાનું નામ છે. જેને પગલે ગુજરાતના મુખ્યમંત્રી પદની રેસમાં બે પાટીદાર નેતાઓ એવા નીતિન પટેલ અથવા મનસુખ માંડવિયાના નામ ચર્ચાઈ રહ્યા છે. તેની સાથે સાથે ચૂંટણી સમિતિમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું પણ નામ નથી. આમ પ્રદેશ પ્રમુખને પણ બદલવામાં આવે એવી સંભાવના છે.
કમલમમાં મળી બેઠક

લોકસભા ચૂંટણી અંતર્ગત આજે કમલમ ખાતે ભાજપના પ્રદેશ હોદ્દેદારોની મહત્વની બેઠક મળી હતી. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાને સમગ્ર ચૂંટણીની બાગડોર સોંપવામાં આવી છે.

કોણ કોણ છે ચૂંટણી સમિતિમાં

જ્યારે અન્ય 11 સભ્યોની લોકસભા ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. આ સમિતિમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, ગુજરાત સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ અને ગણપત વસાવા, બીજેપીના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ઉપ પ્રમુખ ભાર્ગવ ભટ્ટ અને આઈ.કે. જાડેજા, પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-a-patidar-leader-will-replace-gujarat-cm-rupani-before-loksabha-election-2019-NOR.html

ગુજરાત લોકસભા ચૂંટણી સમિતિમાંથી રૂપાણી બહાર, નીતિન પટેલ અંદર

ભાજપના પ્રદેશ હોદ્દેદારોની કમલમ ખાતે મળેલી બેઠકમાં 11 સભ્યોની લોકસભા ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી
 અમદાવાદઃ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં ભાજપને ધાર્યું પરિણામ ના મળતા આગામી લોકસભા 2019 ચૂંટણીમાં ગુજરાતમાંથી ફરીવાર તમામ એટલે કે 26 બેઠકો પર વિજય મેળવવો ગુજરાત ભાજપ માટે કપરા ચઢાણ છે. આથી ગુજરાત બીજેપીએ લોકસભા ચૂંટણીના એક વર્ષ પહેલા તૈયારીઓ આરંભી દીધી છે. ખાસ કરીને ગુજરાત નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય હોવાથી ગુજરાતમાંથી લોકસભાની વધુમાં વધુ બેઠકો ભાજપને મળે તે માટેના પ્રયાસો કરવા હાઈકમાન્ડ દ્વારા સુચનાઓ આપવામાં આવી છે. જેને પગલે ભાજપના પ્રદેશ હોદ્દેદારોની મહત્વની બેઠક કમલમ ખાતે મળી હતી. જેમાં 11 સભ્યોની લોકસભા ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. આ ચૂંટણી સમિતિમાં રૂપાણીને સ્થાન મળ્યું નથી, પણ નીતિન પટેલને રાખવામાં આવ્યા છે.

11 સભ્યોની સમિતિમાંથી રૂપાણી બહાર, નીતિન પટેલ અંદર
આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાને સમગ્ર ચૂંટણીની બાગડોર સોંપવામાં આવી છે. જ્યારે અન્ય 11 સભ્યોની લોકસભા ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, ગુજરાત સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ અને ગણપત વસાવા, બેજેપીના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ઉપ પ્રમુખ ભાર્ગવ ભટ્ટ અને આઈ.કે. જાડેજા, પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-gujarat-bjp-forms-committee-for-upcoming-loksabha-polls-2019-nitin-patel-in-vijay-rupani-out-NOR.html


ગુજરાત સરકારે બંધ કરી શિક્ષકોના સંતાનોને તબીબી શિક્ષણ માટે મળતી સહાય

આ સહાય પર રોક લગાવવા માટે સરકારે નેશનલ ફાઉન્ડેશન ફોર ટીચર્સ વેલ્ફેરમાં પર્યાપ્ત ફંડ ન હોવાનું કારણ આપ્યું
 અમદાવાદ: ગુજરાત સરકારે શિક્ષકોના સંતાનોને તબીબી શિક્ષણ માટે મળતી સહાય પર રોક લગાવી દીધી છે. રાજ્ય સરકારે અપૂરતા ફંડનો હવાલો આપી સહાય પર રોક લગાવી છે.


આ સહાય પર રોક લગાવવા માટે સરકારે નેશનલ ફાઉન્ડેશન ફોર ટીચર્સ વેલ્ફેરમાં પર્યાપ્ત ફંડ ન હોવાનું કારણ આપ્યું છે. સરકારના આ નિર્ણયથી હવે શિક્ષકોના સંતાનોના તબીબી અભ્યાસ માટે મળતી હતી રૂ. 25 હજારની સહાય આ વખતે મળશે નહીં.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-gujarat-govt-NOR.html

ફરી મજાક : પેટ્રોલમાં 7 પૈસા અને ડીઝલમાં 5 પૈસાનો ઘટાડો 
સોશ્યલ મીડિયામાં સરકારના નજીવા ઘટાડાથી લોકોએ જબરી મજાક ઉડાવે છે નવી દિલ્હી :પેટ્રોલ અને ડીઝલમાં કનિદૈ લાકિઅ સતત બીજા દિવસે આંશિક ઘટાડો થયો છે છેલ્લા 16 દિવસ પછી ગઈકાલે પેટ્રોલની કિંમતમાં માત્ર એક પૈસાનો ઘટાડો થયો હતો.આજે ગુરુવારે પેટ્રોલની કનિદૈ લાકિઅ કિંમતમાં 7 પૈસાનો અકિલા ઘટાડો થયો છે. જ્યારે ડીઝલની કિંમતમાં 5 પૈસાનો ઘટાડો થયો છે   સરકાર દ્વારા બીજા દિવસે પણ નજીવો ભાવ ઘટાડો કરતા લોકો કનિદૈ લાકિઅ સોશ્યલ મીડિયામાં જબરી મજાક ઉડાવી રહ્યાં છે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની અકીલા કિંમતમાં ઘટાડો જોવા મળતા પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો કનિદૈ લાકિઅ નોંધાયો છે. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 78.42થી ઘટીને 78.35 પ્રતિ લીટર થઈ હતી, જ્યારે ડીઝલની કિંમત 69.30માંથી ઘટીને 69.25 પ્રતિ કનિદૈ લાકિઅ લીટર થઈ હતી. મુંબઈમાં પેટ્રોલની કિંમત  86.16 પ્રતિ લીટર છે. (10:12 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/31-05-2018/134602


બિહારના લોકો નેપાળ જઇ સસ્‍તુ પેટ્રોલ ડિઝલ લાવી કરી રહ્યા છે તગડી કમાણી
 ભારત - નેપાળ વચ્‍ચે ૧૫ - ૧૮ રૂપિયા ફેર છે ભાવમાં : ચોંકાવનારી વાતએ છે કે નેપાળને કનિદૈ લાકિઅ ભારત જ સપ્‍લાય કરે છે પટણા તા. ૩૧ : દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પાછલા ઘણા દિવસોથી સતત વધી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહેલી કનિદૈ લાકિઅ ક્રૂડ ઓઈલની અકિલા કિંમતો અને ડોલરના મુકાબલે રૂપિયો નબળો પડવાની અસરોના પરિણામે પેટ્રોલમાં જાન્‍યુઆરીથી અત્‍યાર સુધીમાં અંદાજિત ૫ રૂપિયા કનિદૈ લાકિઅ જેટલો વધારો નોંધાયો છે. જયારે ડીઝલમાં પણ અંદાજિત ૭ રૂપિયા જેટલો વધારો થયો છે. અકીલા કેન્‍દ્ર સરકાર તરફથી વારંવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોને કનિદૈ લાકિઅ ઝડપથી અંકુશમાં લેવામાં આવશે તેવો ભરોસો અપાઈ રહ્યો છે પરંતું હજુ સુધી કોઈપણ નક્કર પગલાં લેવાયા નથી. જયારે બિહારના લોકોએ સસ્‍તાં પેટ્રોલનો કનિદૈ લાકિઅ નવો જુગાડ શોધી લીધો છે. બિહારમાં રક્ષૌલ અને સીતામાર્હીના રહેવાસીઓ દેશમાંથી ફયૂલ ભરાવાના બદલે ઈન્‍ટરનેશનલ બોર્ડર ક્રોસ ર્ીકરીને પાડોશી કનિદૈ લાકિઅ દેશ નેપાળમાં જઈને પેટ્રોલ-ડીઝલ ભરાવી રહ્યા છે. આવું એટલા માટે કારણ કે નેપાળમાં હાલમાં પેટ્રોલની કિંમત ભારત કરતા ૧૫ રૂપિયા અને ડીઝલની કિંમત કનિદૈ લાકિઅ ૧૮ રૂપિયા ઓછી છે. આજે (બુધવારે) સવારે પેટ્રોલની કિંમત દિલ્‍હીમાં ૭૮.૪૨ રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં ૮૬.૨૩ રૂપિયા પ્રતિ લિટર, કોલકાતામાં કનિદૈ લાકિઅ ૮૧.૦૫ રૂપિયા પ્રતિ લિટર અને ચેન્નઈમાં ૮૧.૪૨ રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે. જયારે ડીઝલની કિંમત દિલ્‍હીમાં ૬૯.૩૦ રૂપિયા પ્રતિ લિટર, કોલકાતામાં ૭૧.૮૫ રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં ૭૩.૭૮ રૂપિયા પ્રતિ લિટર અને ચેન્નઈમાં ૭૩.૧૭ રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે. જયારે નેપાળમાં આ પેટ્રોલની કિંમત ૬૭.૮૧ રૂપિયા અને ડીઝલની કિંમત ૫૬.૫૬ રૂપિયા છે. જોકે ભારતના ૧૦૦ રૂપિયા બરાબર નેપાળના ૧૬૦.૧૫ રૂપિયા કિંમત થાય છે. બિહારના સીતામાર્હીમાં લોકો નેપાળથી સસ્‍તુ પેટ્રોલ અને ડીઝલ ખરીદીને તેને ભારતમાં વેચે છે. આ શહેર નેપાળ બોર્ડરથી માત્ર ૩૦-૪૦ કિમી દૂર આવેલું છે. આ મામલે નેપાળ ઓઈલ કોર્પોરેશનના (NOC) ઓફિસર, જગદીશ યાદવે જણાવ્‍યું કે, પાછલા થોડા દિવસોથી ભારત નજીકની બોર્ડર આસપાસના વિસ્‍તારોમાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો જોવા મળ્‍યો છે. જોકે હાલમાં NOC બિહાર બોર્ડર આસપાસના પેટ્રોલપંપ દ્વારા થઈ રહેલા નફાથી ખુશ છે, જયારે બિહારમાં પેટ્રોલપંપોને નુકસાન થઈ રહ્યું છે. અહીં ખાસ વાત એ છે કે ભારતમાંથી રોજના ૨૫૦ ટેન્‍કર પેટ્રોલિયમ પ્રોડક્‍ટ્‍સ નેપાળમાં મોકલવામાં આવે છે. ભારતમાં ઘણા બઘા ટેક્ષના કારણે પેટ્રોલની કિંમતો ખૂબ વધારે છે, જયારે નેપાળમાં સિંગલ ટેક્ષ પોલિસી છે. (10:32 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/31-05-2018/134607


ગુજરાત સહિત દેશભરમાં ૨૦ હજાર કરોડ કરતા વધુના જીએસટીનાં રિફંડ અટવાયાઃ
 વર્કીંગ કેપીટલમાં મુશ્કેલીનો સામનો કરતા વેપારીઓ અમદાવાદઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ના કનિદૈ લાકિઅ અમલને ૧૦ મહિના કરતા વધુ સમય વીતી ગયો છે. અગાઉ માર્ચ મહિનામાં વિલંબમાં પડેલ જીએસટી રિફંડ વેપારીઓને મળે તે માટે અભિયાન ચલાવાયું હતું તેમ કનિદૈ લાકિઅ છતાં હજુ પણ અકિલા કેટલાક વેપારીઓ અને નિકાસકારોનાં રિફંડ અટવાયેલાં છે. ગુજરાત સહિત દેશભરમાં એક અંદાજ મુજબ વેપારી અને િનકાસકારોના ૨૦ હજાર કનિદૈ લાકિઅ કરોડ કરતા વધુના જીએસટીનાં રિફંડ અટવાયેલાં છે અને તેના કારણે તેઓને વર્કિંગ અકીલા કેપિટલની મુશ્કેલી અનુભવવી પડી રહી છે. એટલું જ નહીં નિકાસને કનિદૈ લાકિઅ પણ માઠી અસર પહોંચે તેવી શક્યતા જોવાઇ રહી છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષના જણાવ્યા પ્રમાણે ડાયમંડ જ્વેલરી, ગાર્મેન્ટ, કનિદૈ લાકિઅ હેન્ડીક્રાફ્ટ સેક્ટરમાં એપ્રિલ મહિનામાં મોટો ઘટાડો નોંધાયો હતો અને તેના કારણે નવી નોકરીઓ ઉપર પણ અસર થઇ હતી. તેઓએ વધુમાં જણાવ્યું કનિદૈ લાકિઅ કે આઇજીએસટી અને ઇનપુટ ટેક્સ ક્રેડિટના પગલે એક અંદાજ મુજબ ૨૦ કરોડથી વધુનાં રિફંડ અટવાયાં છે. એટલું જ નહીં ટેક્નિકલ ખામીઓના કારણે કેટલાય કનિદૈ લાકિઅ નિકાસકાર ઇનપુટ ટેક્સ ક્રેડિટના રિફંડના દાવા સરળતાથી કરી શક્યા નથી. ૩૧ માર્ચ સુધી સરળતાથી રિફંડ મળતું હતું, પરંતુ ત્યાર બાદ મુશ્કેલીઓ વધી કનિદૈ લાકિઅ છે. એક બાજુ સાત હજાર કરોડથી વધુના રિફંડ ઓર્ડર માર્ચ મહિનામાં પાસ કર્યા છે તો બીજી બાજુ એપ્રિલમાં તેમાં ઘટાડો નોંધાઇને માત્ર એક હજાર કરોડ રૂપિયાના જ જીએસટી રિફંડનું ચુકવણું કર્યું છે. તેના કારણે વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. (7:17 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/31-05-2018/79196


મધ્યપ્રદેશમાં ખેડૂત આંદોલન પહેલા ફળ અને શાકભાજી મોંઘા
 :ટમેટા 60 રૂપિયાએ પહોંચ્યા મધ્યપ્રદેશમાં ખેડૂત આંદોલન શરુ થયા પહેલા જ ફળ અને શાકભાજીના ભાવમાં કનિદૈ લાકિઅ વધારો શરુ થઇ ચુક્યો છે ઇંદોરની રિટેલ માર્કેટમાં ટમેટાનાં ભાવ  60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ચુક્યા છે અને અન્યશાકભાજી સાથે ફાળો પણ મોંઘા કનિદૈ લાકિઅ થયા છે આ અકિલા જ પરિસ્થિતી દૈનિક વપરાશની વસ્તુઓની છે.  લોકોને ડર છે કે જૂનનો મહિનો ચાલુ થવાને દસ જ દિવસની વાર છે. ત્યાં સુધીમાં ફળ અને કનિદૈ લાકિઅ શાકભાજીઓ સહિત એવા તમામ સામાનની સમસ્યા થશે જે મોટે ભાગે ગામથી આવે છે. મધ્યપ્રદેશનાં ખેડૂતોએ સમગ્ર રાજ્યમાં 10 દિવસની અંદર ગામ બંધની જાહેરાત કનિદૈ લાકિઅ કરી છે. (9:41 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/31-05-2018/134597

આવતીકાલે ૧ દિ' માટે ગામડા બંધ... 
કેટલો પ્રતિભાવ મળશે ? રાષ્‍ટ્રીય કિસાન સંગઠને રૂપાણી સરકાર સામે શિંગડા ભરાવ્‍યા રાજકોટ તા. ૩૧ : વર્તમાન ભાજપ સરકારના કનિદૈ લાકિઅ શાસનમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. અનેક પ્રશ્નોથી ખેડૂતો પિડાઇ રહ્યા છે ત્‍યારે રાષ્‍ટ્રીય કિસાન સંગઠને રૂપાણી સરકાર સામે મોરચો માડયો કનિદૈ લાકિઅ છે. રાષ્‍ટ્રીય અકિલા કિસાનસંઘે આવતીકાલે ૧લી જૂને ગુજરાતભરમાં ગામડા બંધનું એલાન આપ્‍યું છે. આ દિવસે ખેડૂતો દૂધ, શાકભાજી, અનાજ વગેરેનું વેચાણ કનિદૈ લાકિઅ કરશે નહીં. રાષ્‍ટ્રીય કિસાન સંગઠને એવો આક્ષેપ કર્યો છે કે, કેન્‍દ્ર સરકારે અકીલા ખેડૂતોને સકંજામાં લેવા પ્રયાસો કર્યા છે. અનેક સમસ્‍યાઓને કનિદૈ લાકિઅ લીધે ખેડૂતો બેહાલ બન્‍યા છે. રાજકીય દબાણ હેઠળ સરકાર ભૂમિ અધિગ્રહણ જેવા કાળા કાયદા ઘડી રહી છે. મોદી સરકારને ચાર વર્ષ પૂર્ણ થવા આવ્‍યા. કનિદૈ લાકિઅ હજુ સુધી સ્‍વામીનાથન કમિટિની ભલામણોનો સ્‍વિકાર કરાયો નથી. ખેત ઉત્‍પાદનના દોઢ ગણા ભાવ આપવાના વાયદાય હજુ કેન્‍દ્ર સરકારે પાળ્‍યા નથી. આ કનિદૈ લાકિઅ સંજોગોમાં ખેડૂતોને ન્‍યાય મળે તે દિશા એક દિવસીય પ્રતિક હડતાળનું એલાન કરાયું છે. (10:34 am IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/31-05-2018/88783

જગદીશ પટેલ-અનંત પટેલ માફક વધુ પોલીસ અધિકારી પર સીઆઈડી રૂપી વાવાઝોડુ ત્રાટકશે
 એસ.પી.એ આદેશ કરવા છતા સંબંધક પોલીસ અધિકારીઓએ ગુન્‍હો દાખલ જ કર્યો ન હોવાનુ કનિદૈ લાકિઅ બહાર આવતા ખળભળાટઃ બીટકોઈન્‍સ બાદ હવે કરજણનું કરોડોનું જમીન કૌભાંડ પોલીસ માટે પનોતી રૂપ રાજકોટ, તા. ૩૧ : સુરતના વિવાદાસ્‍પદ બિલ્‍ડર શૈલેષ કનિદૈ લાકિઅ ભટ્ટના અપહરણ અકિલા તથા બીટકોઈન્‍સ પડાવી લેવાના મામલાની સાથોસાથ બીટકોઈન્‍સ પાર્ટ-૨ કે જેમાં ધવલ માવાણી અને પિયુષ સાવલીયાના અપહરણનો આરોપ કનિદૈ લાકિઅ જેના પર મુકાયો છે તેવા શૈલેષ ભટ્ટ તથા કંપની સામેની ચોંકાવનારી ફરીયાદ બાદ સીઆઈડી અકીલા વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં જે જમીનમાં સાધુ-સંતોના કનિદૈ લાકિઅ નામ ચમકયા હતા અને જે જમીનની ફરીયાદમાં ઉચ્‍ચ કક્ષાના અધિકારીઓના આદેશને તાબાના અધિકારીઓ ઘોળીને પી ગયાના ચકચારી મામલાની તપાસ સીઆઈડીની કનિદૈ લાકિઅ સુપ્રત થતા હવે અમરેલીના પૂર્વ એસપી જગદીશ પટેલ તથા અમરેલીના પૂર્વ એલસીબી પીઆઈ અનંત પટેલ માફક વધુ કેટલાક પોલીસ ઓફિસરો પર સીઆઈડી રૂપી વાવાઝોડુ કનિદૈ લાકિઅ ત્રાટકે તો નવાઈ જેવું નહિ ગણાય તેમ સૂત્રો જણાવે છે. વડોદરા પંથકના કરજણ ગામે આવેલી જમીન ફરીયાદીના આરોપ મુજબ શૈલેષ ભટ્ટે પોતે મંદિરનો ટ્રસ્‍ટી કનિદૈ લાકિઅ હોવાનું જણાવી સાધુ-સંતોના નામનો ઉપયોગ ખૂબી પૂર્વક કરી કરોડોની જમીનના સોદો કરી પાછળથી હાથ ઉંચા કરી દેવાયાનો આરોપ સોનેક્ષ પટેલ દ્વારા કનિદૈ લાકિઅ જે તે સમયે વડોદરા રૂરલના એ સમયના એસ.પી. સમક્ષ થયેલો. વડોદરાના જે તે સમયના જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલાની તપાસ કરવા માટે કરજણ પોલીસ મથકને અરજી ફોરવર્ડ કરી ગુન્‍હો દાખલ કરવા આદેશ કરેલો. દરમિયાન ખૂબ જ લાંબો સમય થઈ જતા અને ફરીયાદ બાબતે કોઈ ચોક્કસ કાર્યવાહી ન થવાથી ફરીયાદીએ આરટીઆઈ દ્વારા પોલીસ તપાસનું સ્‍ટેટસ માગેલ. આરટીઆઈના જવાબમાં આવી કોઈ બાબતે તપાસ ચાલતી હોવાનો ધડાકો થતા ફરીયાદી હાલના એસપી સૌરભ તોલંબીયા પાસે દોડી ગયેલ. વડોદરા જિલ્લા પોલીસ વડા પણ આવી ગંભીર બેદરકારીથી ચોંકી ઉઠયા હતા. તેઓએ તાત્‍કાલીક આ મામલાની તપાસ કરવા ફરીથી આદેશ કર્યો હતો. યોગાનુયોગ શૈલેષ ભટ્ટે હાઈકોર્ટમાં જઈ પોતે અમરેલીના પોલીસ ઓફિસરો સામે ફરીયાદ કરી હોવાથી તેનો બદલો લેવા વડોદરા ગ્રામ્‍યમાં ફરીયાદ થયાનો આક્ષેપ કરેલ. હાઈકોર્ટ દ્વારા શૈલેષ ભટ્ટ સામે કાર્યવાહી કરવા સ્‍ટે અપાયેલ પરંતુ ફરીયાદ બંધ કરવા કોઈ આદેશ થયો ન હતો. વડોદરા રૂરલ એસપી તથા અન્‍ય સત્તાવાળાઓએ રાજ્‍યના પોલીસ વડા શિવાનંદ ઝાનું આ બાબતે ધ્‍યાન ખેંચતા તેઓએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. બનાવની ગંભીરતા પારખી શિવાનંદ ઝાએ આ તપાસમાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે સીઆઈડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં આ તપાસ કરાવવા નિર્ણય કર્યો હતો. સમગ્ર મામલામાં જે રીતે ભયંકર બેદરકારી રાખવામાં આવી છે તે જોતા વધુ પોલીસ ઓફિસરો સીઆઈડીના પંજામાં સંકડાય તો નવાઈ નહિ. કેવી કરૂણતાઃ ફરીયાદી સોનેક્ષ પટેલે વડીલની છત્રછાયા સાથે મિલ્‍કત ગુમાવી રાજકોટઃ વડોદરા ગ્રામ્‍યના કરજણમાં ધાર્મિક સંસ્‍થા દ્વારા કરોડોની જમીન ખરીદવા માટે પોતાની જાતને ટ્રસ્‍ટી તરીકે ઓળખાવી સોદાઓ પાર પાડવાના મામલે આ બનાવના ફરીયાદી આરોપી શૈલેષ ભટ્ટની કહેવાતી માયાજાળમાં એ રીતે ફસાયા કે આર્થિક તંગીને કારણે તેઓએ પોતાનું ઘર અન્‍ય મિલ્‍કતો અને પરિવારના વડીલની છત્રછાંયા ગુમાવવાનો પ્રસંગ બન્‍યાનું સૂત્રો જણાવે છે સાધુ-સંતોના નામ જે જમીનમાં ચમકયા છે તેની ફરીયાદ આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં કરાવવાની ભીતરમાં એકસૂત્રતા જાળવવા માટે તપાસ સીઆઈડીનેઃ એસપી સૌરભ તોલંબીયા રાજકોટ, તા. ૩૧ :. સાધુ-સંતોના નામો જે જમીન મામલે ચમકયા હતા તેવી કરજણની કરોડો રૂપિયાની જમીનના મામલાની તપાસ સીઆઈડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં કરાવવા પાછળ હાલમાં બીટકોઈન્‍સ મામલામાં સીઆઈડીએ જે રીતે કુનેહથી તમામ મામલો હેન્‍ડલ કરી અને પોલીસ ઓફિસરો તથા ખુદ ફરીયાદીને સકંજામાં લીધા તેનાથી રાજ્‍ય સરકાર ખૂબ જ પ્રભાવિત થયાનું સૂત્રો જણાવે છે. દરમિયાન ફરીયાદી સોનેક્ષ પટેલે જેમની પાસે ગંભીર ફરીયાદ કરતા જ તાકીદે તપાસનો ધમધમાટ જેમણે શરૂ કરાવેલ અને જે તપાસ હાઈકોર્ટના આદેશના કારણે આરોપી સુધી ન પહોંચી શકી તેવા વડોદરાના કાર્યદક્ષ એસપી સૌરભ તોલંબીયાએ સીઆઈડીને તપાસ સુપ્રત થયાની બાબતને સમર્થન આપ્‍યુ છે. સીઆઈડી પાસે પણ આ પ્રકરણના ઘણા દસ્‍તાવેજ હોવાથી એકસૂત્રતા જાળવવા આ નિર્ણય સામુહિક રીતે ચર્ચા બાદ લેવાયાનું જણાવ્‍યુ હતું. (12:09 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/31-05-2018/79245


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)





Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application




1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/