Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
અનામત આંદોલનને પાટીદારોની ધાર્મિક સંસ્થાઓનો ટેકો ઃ અગ્રણીઓ મેદાનેઆર્થિક પેકેજ છતાંયે પાટીદાર સંસ્થાઓનો વિરોધ, સરકાર ચિંતામાંસિદસર સહિતની ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓની કમિટી રચાશે ઊંઝામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાટીદારોની બેઠક યોજાઇઅમદાવાદ , રવિવાર આગામી દિવસોમાં અનામતની લડાઇ લડવા હવે સિદસર સહિતની ધાર્મિક સંસ્થાઓના આગેવાનો મેદાને પડશે. આજે ઉંઝામાં પાટીદારોની એક બેઠક યોજાઇ હતી. અનામતની લડાઇની હવે નતાગીરી બદલાશે. યુવા આંદોલનકારી હાર્દિક પટેલ અને લાલજી પટેલ પણ પાટીદાર આગેવાનોની કમિટીના દિશાનિર્દેશ અનુસાર અનામતની લડાઇ લડશે. આજે સિદસર, ખોડલધામ,ઉંઝા ઇને સમસ્ત પાટીદાર સમાજે અનામત આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. ઉંઝામાં આજે ઉમિયાધામ હોલમાં બે હજાર પાટીદારોની ઉપસ્થિતિમાં એક બેઠક મળી હતી જેમાં અનામતની લડાઇ રણનીતિ અનુસાર લડાઇ લડવા વિવિધ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઇ હતી. હાલમાં પાટીદાર આંદોલન સમિતિ અને એસપીજી ગુ્રપ અનામતની લડાઇ લડી રહ્યાં છે. આજે ઉંઝામાં પાટીદારોની બેઠકમાં સર્વાનુમતે એવું નક્કી કરાયું કે,સિદસર, ખોડલધામ,ઉંઝા , પાટીદાર સમસ્ત સમાજ સહિતની સંસ્થાના આગેવાનો એકઠા થઇને એક કમિટિની રચના કરશે. આ કમિટી હવે અનામત આંદોલનનું નેતૃત્વ કરશે. એટલું જ નહીં. હાર્દિક પટેલ અને લાલજી પટેલ પણ આ કમિટીના આદેશ મુજબ આંદોલનમાં જોડાશે. ધાર્મિક સંસ્થાઓ ફરી એકવાર સરકારે મેદાને પડી છે પરિણામે આંદોલનને વેગ મળે તેમ લાગી રહ્યું છે. અનામત આંદોલન વેગીલુ બને તેવા સંજોગો સર્જાતા સરકારની ચિંતા વધી ગઇ છે. સરકારે આર્થિક પેકેજની ઘોષણા કર્યા બાદ પણ પાટીદારોનો વિરોધ જારી રહેતાં સરકારની ઉંઘ ઉડી ગઇ છે. આજે ઉંઝાના પાટણરોડ સોસાયટીના પાટીદારોની સહાયથી તોફાનોમાં ઘાયલ અને મૃતકોને નાણાંકીય સહાય કરાઇ હતી તે પ્રસંગે એસપીજીના પ્રમુખ લાલજી પટેલ હાજર રહ્યાં હતાં. કાયદાકીય લડત માટે વકિલોની ટીમ બનાવાશે ઓબીસીમાં પાટીદારોને સમાવવા માટે હવે કાયદાકીય લડત લડવા માટે તૈયારી કરાઇ છે. લાલજી પટેલે જણાવ્યું કે,પાટીદારોને અનામતનો લાભ કેવી રીતે મળી શકે તે માટે કાયદાકીય લડત લડવા પાંચેય પાટીદાર સંસ્થાઓએ નાણાંકીય સહાય આપવા તૈયારી દર્શાવી છે.આગામી દિવસોમાં વકિલોની એક ટીમ પણ તૈયાર કરાશે. ઉમેશ પટેલના બેસણાંમાંહાર્દિક-લાલજી પટેલ હાજરી આપશે અનામતની માંગણી સાથે રાજકોટમાં પાટીદાર યુવાન ઉમેશ પટેલ આત્મહત્યા કરી હતી. રાજકોટમાં ઉમેશ પટેલના બેસણાં આંદોલનકારી હાર્દિક પટેલ અને લાલજી પટેલ હાજરી આપશે. પાટીદાર યુવાનોને અનામત ખાતર આત્મહત્યા ન કરવા ખોડલધામ સંસ્થાન તરફથી પણ અપીલ કરાઇ છે. |
Source :-http://www.gujaratsamachar.com/
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com

ઊંઝામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાટીદારોની બેઠક યોજાઇ
ગાંધીનગર તા. 24 સપ્ટેમ્બર 2015
પાટીદાર આંદોલન સંદર્ભે બિન અનામત વર્ગો માટે જાહેર થનારી યોજના અંગે ભારે ઉત્તેજના
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૨૨
Ganesh Chaturthi or "Vinayak Chaturthi" is one of the
major traditional festivals celebrated by the Hindu community. It is
observed in the Hindu calendar month of Bhadrapada, starting on the
shukla chaturthi (fourth day of the waxing moon period). Typically the
day falls sometime between August 20 and September 15. The festival
lasts for 10 days, ending on Ananta Chaturdashi, and is traditionally
celebrated as the birthday of Lord Ganesha.
અમદાવાદ,તા.૧૫