સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 24 September 2015

બિન અનામત વર્ગો માટે જાહેર થનારી યોજના અંગે ભારે ઉત્તેજના

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

બિન અનામત વર્ગો માટે જાહેર થનારી યોજના અંગે ભારે ઉત્તેજના

ગુજરાત સરકારના પેકેજમાં કેવા કેવા લાભો હશે તેની અટકળો

પાટીદાર આંદોલન સંદર્ભે બિન અનામત વર્ગો માટે જાહેર થનારી યોજના અંગે ભારે ઉત્તેજના
મંત્રી મંડળની બેઠકમાં યોજનાને આખરી ઓપ અપાયો વિદ્યાર્થીઓ-યુવાનોને શિક્ષણ-રોજગારીના લાભો અપાશે
અમદાવાદ, બુધવાર
પાટીદારોનાં અનામત આંદોલનને પગલે રાજ્ય સરકારે આખરે બિન અનામત વર્ગોનાં વિદ્યાર્થીઓ- યુવાનોને ફાયદો થાય તેવી યોજના બનાવી દીધી છે. જેની આવતીકાલે ગુરુવારે મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગર ખાતે જાહેરાત થશે. આ યોજના કે પેકેજમાં કયા વર્ગને શું લાભ અપાશે તેની જબરજસ્ત અટકળો આખો દિવસ ચાલી હતી. મુખ્યમંત્રીનાં વડપણ હેઠળ મળેલી મંત્રી મંડળની બેઠકમાં પણ આ યોજનાને લાંબી ચર્ચા વિચારણાને અંતે આખરી ઓપ આપી દેવાયો હતો.
આ યોજનાનું કદ કેટલું મોટુ હશે, દર વર્ષે કુલ સરકાર કેટલા નાણા આ યોજના પાછળ ખર્ચશે અથવા તો જો વનટાઇમ પેકેજ હશે તો તે કેવડુ અને કઇ રીતનું હશે તેવી તમામ બાબતો પરથી ગુરુવારે જ પરદો હટશે. બુધવારે સચિવાલયમાં પણ જાહેર થનારી યોજના વિશે જ ચર્ચા ચાલતી હતી. જેમાં મોટાભાગની ચર્ચાનાં બે મહત્વનાં મુદ્દા એ હતા કે સ્કુલ-કોલેજનાં વિદ્યાર્થીઓ સરળતાથી ભણી શકે, તેમને ફીમાં રાહત મળે, હોશિયાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળે એવી જોગવાઈ હશે જ.
ઉપરાંત ડીગ્રી લઈને બેઠેલા બેરોજગાર યુવાનોને સરકારી નોકરી મળવામાં મદદ મળે, વય મર્યાદામાં છૂટચાટ અપાય તેવી જોગવાઈ પણ કરાશે. સવર્ણ વર્ગનાં યુવાન-યુવતીઓને સુપ્રીમનાં ચુકાદા મુજબ અને બંધારણની મર્યાદામાં રહીને કઈ રીતે લાભ આપી શકાય તેનું આયોજન પણ જાહેર થનારી યોજનામાં કરાશે.મંત્રી મંડળની બેઠક લાંબી ચાલી હતી. જેમાં અનામત આંદોલનથી ઉભી થયેલી સ્થિતિની, કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અંગેની તેમજ વકરેલા રોગચાળાની ચર્ચા થઈ હતી. જયારે મીટીંગનો મોટાભાગનો સમય જાહેર થનારી યોજના અંગેની ચર્ચામાં ખર્ચાયો હતો. યોજનાનું સ્વરૃપ, તેનું માળખુ, યોજના અમલી બન્યા બાદ આવનારી કેટલીક સમસ્યાઓ અને તેને કેવી રીતે હલ કરવી, ભવિષ્યમાં આ યોજનામાં શું અને ક્યારે કેટલા સુધારા-વધારા કરી શકાય વગેરે સહિતના અનેક મુદ્દાઓની છણાવટ કરવામાં આવી હતી. બેઠકના અંતે યોજનાને આખરી સ્વરૃપ પણ આપી દેવાયું હતું અને ગુરુવારે જાહેરાત કરવાનો નિર્ણય લેવાઇ ગયો છે.
જાણવા મળે છે કે મોડી સાંજે સાડા સાત વાગ્યે પણ સીનિયર કેબીનેટ મંત્રીઓ નિતિન પટેલ અને સૌરભ પટેલ વચ્ચે યોજનાને લઈને પુનઃ બેઠક શરૃ થઈ હતી. યોજનામાં કેટલીક બાબતોની સ્પષ્ટતા કરવા અંગે બંને મંત્રીઓએ જોરદાર કવાયત કરી હતી. ૨૦ જેટલી જ્ઞાાતિઓનાં સંતાનો-બેરોજગારોને વિવિધ પ્રકારનાં લાભો આપવાની જાહેરાત કરાશે.



Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment