સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 27 February 2018

કોંગ્રેસ વિધાનસભામાં દલિતોનો મુદ્દો ઉઠાવે છે,પાટીદારો મુદ્દે કેમ ચૂપઃ હાર્દિક - જીજ્ઞેશ મેવાણીનું રાજકીય એન્કાઉન્ટર કરવાની ભાજપ-કોંગ્રેસની ચાલ? - માર્ચમાં રાજયસભાની ચુંટણી પછી પણ ભાજપે બિલ પાસ કરાવવા બીજા પક્ષોની મદદ તો લેવી જ પડશે - વજન ઘટાડવાની દવા ઘાતક પુરવાર થઇ શકે છે : રિપોર્ટ - એરટેલ 5G સર્વિસની ટ્રાયલ કરશે - લાલ મરચાંના લાલચોળ ભાવ

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 27 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


કોંગ્રેસ વિધાનસભામાં દલિતોનો મુદ્દો ઉઠાવે છે,પાટીદારો મુદ્દે કેમ ચૂપઃ હાર્દિક

પાટીદારો પરના રાજદ્રોહના કેસોનો મુદ્દો કેમ કોઈ કોંગ્રેસના ધારાસભ્ય નથી ઉઠાવતા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી કેમ ચૂપ છે?
અમદાવાદઃ છેલ્લા પાંચ દિવસ થી ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને વિધાનસભા ગૃહમાં દલિત આત્મવિલોપનનો મુદ્દો વારંવાર ઉઠી રહ્યો છે. દલિતો પર થનારા અત્યાચારોને લઈને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીથી લઈ કોંગ્રેસના નેતાઓ એવા શૈલેષ પરમાર અને પરેશ ધાનાણી પણ મુદ્દો ઉઠાવી રહ્યા છે. આ વાતને લઈને પાસના કન્વીનર એવા હાર્દિક પટેલે નિવેદન કર્યું છે કે, કોંગ્રેસના ધારાસભ્યો પાટીદારો પર થયેલા રાજ દ્રોહના કેસો અને 14 પાટીદારોની શહીદીને લઈ કેમ ચૂપ છે.

રાજદ્રોહના કેસો મુદ્દે ધાનાણી કેમ ચૂપ છેઃ હાર્દિક પટેલ
હાર્દિક પટેલે જણાવ્યું કે,'' છેલ્લા પાંચ દિવસથી ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને વિધાનસભા ગૃહમાં દલિત આત્મવિલોપનનો મુદ્દો વારંવાર ઉઠી રહ્યો છે. જે એક સારી બાબત છે અને ઉઠવો પણ જોઈએ. પરંતુ છેલ્લા અઢી વર્ષથી ચાલતા પાટીદાર અનામત આંદોલન કે જેમાં શહીદ થયેલા 14 પાટીદાર યુવાનો અને નિર્દોષ પર થયેલા ખોટા રાજદ્રોહના કેસોનો મુદ્દો કેમ કોઈ કોંગ્રેસના ધારાસભ્ય નથી ઉઠાવતા અને વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી કેમ ચૂપ છે?. ''
કોંગ્રેસ-ભાજપ બન્ને સરખાઃ હાર્દિક પટેલ
હાર્દિકે વધુમાં ઉમેર્યું કે, ''પાટીદાર સમાજ પર થયેલા અમાનવીય અત્યાચાર બાબતે કોંગ્રેસ પાર્ટી વિધાનસભામાં ચૂપ રહેવા માંગતી હોય તો અમને એમ લાગે છે કે આવ ભાઈ હરખા આપણે બંને સરખા જેવું કામ ભાજપ કોંગ્રેસનું છે. અમને એમ હતું કે પરેશ ધાનાણી જેવા યુવા નેતા વિપક્ષ નેતા બનવાથી જનતાને ફાયદો થશે, પરંતુ જનતાના મુદ્દાઓ ના ઉઠવાથી જનતાના વિશ્વાસ પર પાણી ફરી રહ્યું છે. આજે મજબૂત વિપક્ષ હોવા છતાં જો જનતા નિરાશ થાય તો હવે જનતા ક્યાં જશે ??''
દલિતોના મુદ્દે કોંગી ધારાસભ્યોએ ગૃહમાં સૂત્રોચ્ચાર કરી અવાજ બુલંદ કર્યો

26 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભામાં પાટણ કલેક્ટર ઓફિસ ખાતે આત્મવિલોપન કરનારા દલિત ભાનુભાઈનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે ભાનુભાઈના આત્મવિલોપન અંગે તાકીદની બાબત ઉપસ્થિત કરી ન્યાયની માંગ કરી હતી. જેના સમર્થનમાં ધારાસભ્ય શૈલેષ પરમારે પણ સરકારને આડે હાથ લીધી હતી.
ત્યાર બાદ દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ તેના સમર્થનમાં બોલવાનું  શરૂ કરી, રૂપાણી સરકાર પર સીધો આક્ષેપ કર્યો હતો કે ગુજરાતના 50 લાખ દલિતોને રૂપાણી સરકાર પર ભરોસો નથી. મેવાણીના ગંભીર આક્ષેપોથી ડઘાઈ ગયેલા અધ્યક્ષે તાત્કાલિક અસરથી મેવાણીને બોલતા અટકાવવા માઇક બંધ કરવાનો આદેશ આપ્યો હતો. મેવાણીનું માઇક બંધ કરતા જ કોંગ્રેસના ધારાસભ્યો પણ ઉભા  થઈ ગયા હતા. ત્યાર બાદ ગૃહમાં દલિત વિરોધી યે સરકાર નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કરવામાં આવતા ગૃહની કાર્યવાહી ખોરંભે પડી હતી.
પાટણકાંડ મુદ્દે સરકાર આપે જવાબઃ પરેશ ધાનાણી

આ સિવાય આ મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, 'પાટણ કાંડ મામલે સરકારે જવાબ આપવો પડશે.' તેમજ આ ઉપરાંત પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું કે, વ્યવસ્થાની સામે લડતા કોઈ શહીદ ના થાય તે સરકારની જોવાની ફરજ છે. તેમજ તે  પરિવાર પણ ભાનું ભાઈની જેમ ખોટ નહિ ભરપાઈ કરી શકે.
રાજ્ય સરકાર આંદોલનકારીઓની સમસ્યાઓ ઉકેલવા માટે કોઈ વ્યવસ્થા ઉભી કરવા માંગે છે, જેથી ભાનુભાઈની જેમ કોઈએ શહીદ થવું ના પડે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-hardik-patel-syas-why-congress-keep-mum-on-patidar-issue-in-assembly-NOR.html?ref=ht

જીજ્ઞેશ મેવાણીનું રાજકીય એન્કાઉન્ટર કરવાની ભાજપ-કોંગ્રેસની ચાલ?

મેવાણીની અસરકારક અને ધારદાર રજુઆતથી માત્ર સત્તાપક્ષ જ નહીં વિપક્ષ પણ ડઘાઈ ગયો હતો
 અમદાવાદ: ગઈકાલે ગુજરાત વિધાનસભામાં અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને ગૃહમાં એકલો પાડી દેવા માટે સરકાર અને વિપક્ષે ગેમ પ્લાન ઘડીને રાજકીય સફળતા મેળવી હતી. વિધાનસભામાં ગઈકાલે પાટણના મુદ્દે દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની અસરકારક અને ધારદાર રજુઆતથી માત્ર સત્તાપક્ષ જ નહીં વિપક્ષ પણ ડઘાઈ ગયો હતો. એક અપક્ષ ધારાસભ્ય બન્ને પક્ષને ભારે પડે તેમ હોવાથી પાટણ દલિત આત્મવિલોપનના મુદ્દે વિધાનસભાની કાર્યવાહી થોડા સમય માટે મુલતવી રાખવી પડી હતી.

સરકાર અને વિપક્ષે એક થઇને આ આખો મુદ્દો જ ઉડાડી દીધો
આ દરમ્યાન સત્તાપક્ષ અને વિપક્ષ સભ્યોએ દલિતના મુદ્દે જીજ્ઞેશ મેવાણીને હીરો બનતો અટકાવવા માટેનો ગેમ પ્લાન કર્યો હતો. રીસેશ બાદ ફરી મળેલ વિધાનસભા ગૃહની બેઠકમાં જીજ્ઞેશ મેવાણીના મુદ્દે કોંગ્રેસના સભ્યોએ સહકાર આપવાનું ટાળ્યું હતું. એક તબક્કે જીજ્ઞેશ મેવાણી એન્કાઉન્ટર અંગે કોંગ્રેસના જ ધારાસભ્ય નૌશાદસોલંકીએ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો, પરંતુ સરકાર અને વિપક્ષે એક થઇને આ આખો મુદ્દો જ ઉડાડી દીધો હતો. જેના કારણે ધારાસભ્યના એન્કાઉન્ટર અંગેની ચર્ચા ગૃહમાં થઈ શકી નહોતી. આમ ભાજપ અને કોંગ્રેસે સાથે મળીને જીજ્ઞેશ મેવાણીનું રાજકીય એન્કાઉન્ટર કરવા માટે ગેમ કરી હોવાનું બહાર આવ્યું હતું.
શાસક અને વિપક્ષે સાથે મળી સમગ્ર છેદ ઉડાડ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે નિયમ 116 અન્વયે ચાલતી ચર્ચામાં નૌશાદ સોલંકીએ ગૃહમાં પ્રશ્ન ઉપસ્થિત કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં પોલીસ કર્મચારીઓના એક વોટ્સઅપ ગ્રુપમાં એક ધારાસભ્યના એન્કાઉન્ટરની ચર્ચા ચાલે છે તેમ કહેતાં મામલો ઉગ્ર બન્યો હતો અને ત્યારબાદ ગૃહમાં બન્યું તેમાં શાસક અને વિપક્ષે સાથે મળી સમગ્ર મુદ્દાનો છેદ ઉડાડ્યો હતો.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-bjp-and-congress-action-plan-for-jignesh-mewani-in-gujarat-assmebly-NOR.html?ref=ht

માર્ચમાં રાજયસભાની ચુંટણી પછી પણ ભાજપે બિલ પાસ કરાવવા બીજા પક્ષોની મદદ તો લેવી જ પડશે 
એની ક્ષમતા ૫૮થી વધીને વધુમાં વધુ ૭૬ની થઇ શકે છે : 59 સીટો માટે રાજયસભાની કનિદૈ લાકિઅ ચુંટણી માર્ચમાં થશે 17 રાજયોમાં રાજયસભાની ચુંટણી યોજાશે નવી દિલ્હીઃ તા.૨૭, લોકસભાની જેમ રાજયસભામાં પણ BJP મોટી પાર્ટી છે. આમ છતાં કનિદૈ લાકિઅ માર્ચમાં અકિલા ૧૭  રાજયોમાં રાજયસભાની ૫૯  સીટો માટે યોજનારી ચુંટણીબાદ પણ BJPને રાજય સભામાં બહુમત નહિં મળે. જરૂરી  બિલ મંજુર કરાવવા માટે કનિદૈ લાકિઅ એણે અન્ય પાર્ટીઓનો ટેકો મેળવવો પડશે. એપ્રિલ અને મે મહિનામાં ખાલી થનારી આ અકીલા સીટો પર ૨૩ માર્ચે મતદાન થશે.  ૨૪૫ સભ્યો ધરાવતા ઉપલા ગૃહમાં કનિદૈ લાકિઅ બહુમત માટે ૧૨૩ સીટો જરૂરી છે ,જે માર્ચ મહિનાની ચુંટણી બાદ માત્ર ૭૩ કે ૭૬ જેટલી રહેશે. હાલમાં રાજયસભામાં BJPના ૫૮  સંસદસભ્યો છે.  ચુંટણીપંચ કનિદૈ લાકિઅ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ એટલે કે ૧૦ સીટ પર ચુંટણી થવાની છે. આ ઉપરાંત બિહાર અને મહારાષ્ટ્રની છ-છઃ મધ્યપ્રદેશ કનિદૈ લાકિઅ અને પ્રશ્ચિમ બંગાળની પાંચ-પાંચઃ ગુજરાત અને કર્ણાટકની ચાર-ચાર આંધ્રપ્રદેશ, તેલંગણ, ઓડિશ અને રાજસ્થાનની ત્રણ-ત્રણઃ ઝારખંડની બે તથા કનિદૈ લાકિઅ છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને હરીયાણા  અને ઉત્તરાખંડની એક-એક સીટ સામેલ છે. કેરળની એક સીટ પર પેટાચુંટણી યોજાશે.  સુત્રોએ જણાવ્યા મુજબ રાજયસભામાં કનિદૈ લાકિઅ NDAને માર્ચમાં યોજનારી ચુંટણીમાં ૩૦ સીટ મળવાનું અનુમાન છે જો કે એમ છતાં એની સીટો ૧૧૩ જેટલી થશે. જે બહુમત કરતાં ઘણી ઓછી છે. રાજયસભામાં NDA પાસે ચાલુ વર્ષના અંત સુધી બહુમત નથી એટલે એણે બિલ મંજુર કરાવવા અન્ય પાર્ટીઓનો સાથ મેળવવો પડશે.  BJPને ઉત્તરપ્રદેશમાંથી આઠ કે નવ સીટ મળવાની સંભાવના છે. વિરોધ સીટ  પક્ષને માત્ર એક- બે સીટ મળશે. JDUના સહારે BJP બિહારમાં સારૂ પ્રદર્શન કરી શકે  છે. આજ રીતે રાજસ્થાનમાંથી ત્રણઃ મહારાષ્ટ્ર  માંથી બેઃ હિમાચલ, હરીયાણા, ઉત્તરાખંડ, ઝારખંડમાંથી એક-એક સીટ મળવાની શકયતા છે. આમ એ ૧૫ સીટ પર ચુંટણી જીતી શકે છે. રાજકારણના નિષ્ણાંતોના મતે કોંગ્રેસના ૧૨ સંસદસભ્યોનો કાર્યકાળ પુરો થઇ રહ્યો છે. એમાંથી એને માંડ-માંડ ચાર સીટ જ પાછી મળશે. ગુજરાતમાંંથી રિટાયર થતા ચારમાંથી બે અને મુંબઇમાંથી રિટાયર થતા બે માંથી એક સંસદસભ્યના પાછા આવવાની શકયતાઓ જણાય છે. કોંગ્રેસ પાસે હાલમાં ૫૪ સીટ છે.  SPના છ સભ્યોનો કાર્યકાળ પુરો થાય છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચુંટણીમાં SP  ના માત્ર ૪૭ વિધાનસભ્યો   છે. આ ખરાબ પ્રદર્શનની ભરપાઇ પક્ષે રાજયસભાની ચુંટણીમાં કરવી પડશે. એમાં એને માત્ર એક જ સીટ મળશે. ઉત્તર પ્રદેશમાં BSP ના ૧૯ અને કોંગ્રેસના ૭ વિધાનસભ્યો છે. ત્રણે પક્ષ જો એક થાય તો વધુ એક સીટ મળી શકે છે. ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ અને SPમાં ગંઠબંધન હતું, પરંતુ ત્યારબાદ  થયેલી ચુંટણીમાં તેમ  જ પેટાચુંટણીમાં બંનેે એ પોતપોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. હવે રાજયસભામાં ૨૦૧૯ માટે ફરી દોસ્તીની છબિ જોવા મળી શકે  છે.  (1:05 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/27-02-2018/125124


વજન ઘટાડવાની દવા ઘાતક પુરવાર થઇ શકે છે : રિપોર્ટ 
મોડલ અને કલાકારો આવી દવા લેતા હોય છે : શ્રીદેવીના મોત બાદ ઘણી નવી વિગતો સપાટી પર આવી મુંબઇ,તા. ૨૬ : કનિદૈ લાકિઅ ગ્લેમરની દુનિયામાં સ્ટાર અને મોડલો ઉપર વજન ઘટાડવા માટેનું સતત દબાણ રહે છે. કલાકારો વજન ઘટાડવા માટે અનેક પ્રકારની દવાઓ અને હાર્મોનનો ઉપયોગ કનિદૈ લાકિઅ કરે છે. કદાચ અકિલા કેટલીક વખત આ દવાઓની પ્રતિકુળ અસર પણ થાય છે. ઓવરડોઝના કારણે સેલિબ્રિટીઓના મોતના અહેવાલ અગાઉ પણ આવી ચુક્યા છે. તમામ લોકો કનિદૈ લાકિઅ માને છે કે, વજન ઓછુ કરવા માટે આ પ્રકારના તરીકા ઘાતક અને જીવલેણ સાબિત થઇ શકે અકીલા છે. તબીબોનું કહેવું છે કે, આ દવા હાર્ટ ઉપર ખુબ પ્રતિકુળ કનિદૈ લાકિઅ અસર કરે છે. બીએલકે સુપર સ્પેશિયાલિટીના કાર્ડિયોલોજિસ્ટ નિરવ ભલ્લાનું કહેવું છે કે, એવું જાણવા મળ્યું છે કે, કેટલીક મોડલ અને સ્ટાર ડ્યુરેટિક કનિદૈ લાકિઅ નામની દવા લે છે. આ દવા શરીરમાંથી પાણી ઓછું કરી નાંખે છે જેનાથી પાણી ઓછું થવાની સ્થિતિમાં ઘણી તકલીફો સર્જાય છે. બીજી બાજુ મોડલ પણ કનિદૈ લાકિઅ રેમ્પ ઉપર શો કરવા માટે વજન ખુબ ઝડપથી ઘટાડે છે. આના માટે દવાઓનો ઉપયોગ કરે છે. આનાથી ત્રણ ચાર કિલો સુધી વજન ઘટી જાય છે પરંતુ બોડીમાં સોલ્ટ કનિદૈ લાકિઅ અને ઇલેક્ટ્રોસાઇટનું પ્રમાણ ખુબ ઓછું થઇ જાય છે. ભલ્લાનું કહેવું છે કે જો શરીરમાં પોટેશિયમ અને સોલ્ટ બોડીમાંથી ઘટી જાય તો ઘાતક સાબિત થાય છે કનિદૈ લાકિઅ અને હાર્ટ ઉપર અસર થાય છે. કેટલીક મોડલ અને અભિનેત્રીઓ હાર્મોન ટેબલેટનો ઉપયોગ કરે છે જેમાં થાઈરોઇડ હાર્મોન હોય છે. તેમનું થાઈરોઇડ નોર્મલ હોય છે તે આના કારણે વધારે અસરગ્રસ્ત થાય છે. કારણ કે થાઈરોઇડ વધવાથી વજન ઘટવા લાગે છે અને બિમારીઓને આમંત્રણ મળે છે. (12:00 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/27-02-2018/125036


એરટેલ 5G સર્વિસની ટ્રાયલ કરશે
 ભારતી એરટેલ 5G સર્વિસની ટ્રાયલ કરવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા ભારતી એરટેલ 5G  સર્વિસની ટ્રાયલ કરવાની જાહેરાત કરી કનિદૈ લાકિઅ સૌને ચોંકાવી દીધા છે. મળતી વિગત મુજબ એરટેલ ચીનની કંપની Huawei સાથે ભાગીદારી કરીને ગુડગાંવ માનેસરમાં ભારતનું 5G એકસીપીરીયન્‍સ સેન્‍ટર બાવ્‍યું કનિદૈ લાકિઅ છે. 5G અકિલા ઓપેરશનનો પ્રારંભ તબક્કામાં દેશમાં ૩.પ ગીગાહટર્જ બેન્‍ક તેમજ 50GE નેટવર્ક રાઉટર, 5G કોર ઉપર કર્યો છે. એરટેલ 3GBPS સુધીની કનિદૈ લાકિઅ ડેટા સ્‍પીડ મેળવવામાં સફળ થઇ છે અને કંપની દ્વારા 5G ના સેટઅપમાં હાઇસ્‍પીડ અકીલા ડેટા ઉપલબ્‍ધ કરાવાશે. જે આઈઓટી, એઆર અને વીઆર જેવી કનિદૈ લાકિઅ સર્વિસને સરળ કરવામાં મદદ કરશે. 5G આવ્યા પછી ઓનલાઈન કામગીરી કરવામાં સરળતા રહેશે. (12:00 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/27-02-2018/125017


લાલ મરચાંના લાલચોળ ભાવ હાલમાં મરચાંના ભાવ ગત વર્ષની તુલનાએ બે ગણા વધારેઃ બારમાસી માટે ખરીદવા બજેટ વધારવું પડશે મુંબઇ તા. ૨૭ : બારમાસી મસાલા ભરવાની કનિદૈ લાકિઅ સિઝન ટૂંક સમયમાં શરૂ થઇ રહી છે ત્યારે ગૃહિણીઓએ લાલ મરચાંના પાઉડર માટે બજેટ વધારવું પડશે. લાલ મરચાંના ભાવમાં લાલચોળ તેજી ઊભી થઇ છે. ગત વર્ષે કનિદૈ લાકિઅ હોલસેલમાં અકિલા રૂ.૩પ કિલો વેચાતાં મરચાંના ભાવ આ વર્ષે રૂ.૭પની આસપાસ બોલાઇ રહ્યા છે. જયારે સારી કવોલિટીનાં મરચાંના ભાવ રૂ.૧૧૦ પ્રતિકિલો કનિદૈ લાકિઅ ખેડૂતોને મળી રહ્યા છે, જે છૂટક બજારમાં પહોંચતાં સુધી રૂ.૧પ૦ પ્રતિકિલો થઇ જશે. ગુજરાતમાં અકીલા ફેબ્રુઆરી માસમાં મરચાંની સિઝન શરૂ થઇ જાય કનિદૈ લાકિઅ છે. હાલમાં પ્રતિગુણી મરચાંનો ર૦ કિલોનો હોલસેલ ભાવ રૂ.૧૧૦૦થી ૩પ૦૦ સુધી પહોંચ્યો છે. દેશમાં ગત વર્ષે મરચાંનું ઉત્પાદન ૧૯ લાખ ટન થયું હતું, કનિદૈ લાકિઅ જે આ વર્ષે ઘટીને ૧રથી ૧૩ લાખ ટન થયું છે. આ વર્ષે રાજયમાં ૧૪,૦૦૦ હેકટરમાં મરચાંનું વાવેતર થયું છે. તેથી સૂકાં મરચાંનું ઉત્પાદન ર૬,૦૦૦ ટન કનિદૈ લાકિઅ આસપાસ રહે છે. આ વર્ષે રાજયમાં મરચાંના પાકમાં ફૂગ આવી છે અને વાવેતર પણ ઓછું થયું છે. ૧૭ લાખ ટન મરચાંની માગ સામે ૧રથી ૧૩ લાખ ટન ઉત્પાદન થતાં કનિદૈ લાકિઅ મરચાંની ડિમાન્ડમાં વધારો થશે, જેના કારણે ભાવમાં ઉછાળો રહેશે. આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને ગુજરાતમાં વાવેતર ઘટ્યું છે. ગત વર્ષે કનિદૈ લાકિઅ મરચાંના સતત ભાવ ઘટાડાના પગલે આ વર્ષે ખેડૂતોએ મરચાંના વાવેતરમાં ઉદાસીનતા દાખવી છે. હાલમાં મરચાંના ભાવ ગત વર્ષની તુલનાએ બે ગણાથી વધારે છે. ગત વર્ષે ખેડૂતોને મરચાંના પાકમાં ભારે નુકસાન થયું હતું. ગત વર્ષે મરચાંનો ભાવ રૂ.૧,પ૦૦થી ર,૦૦૦ પ્રતિકિવન્ટલ હતો, જેના કારણે કપાસનું વાવેતર વધી જતાં હવે આ વર્ષે પ્રતિકિવન્ટલ ભાવ રૂ.૯,૦૦૦થી ૧૧,૦૦૦ થયો છે. દેશમાં મરચાંના કુલ ઉત્પાદનના પ૦ ટકા ઉત્પાદન આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં થાય છે. આ વર્ષે બંને રાજયમાં ઉત્પાદન ઘટીને પ૦ ટકાએ પહોંચ્યું છે. સૌરાષ્ટ્ર અને ઉત્ત્।ર ગુજરાત મરચાંની ખેતી માટે પ્રખ્યાત છે. મરચાંની ખેતીનું ૧૪,૦૦૦ હેકટરમાં વાવેતર થાય છે, જેની ર૬,૦૦૦ ટન આવક થાય છે. સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા, તાપી, દ્વારકા, ગાંધીનગર અને રાજકોટ જિલ્લામાં સૌથી વધુ મરચું પાકે છે. ગોંડલ રેશમપટ્ટી મરચાં માટે પ્રખ્યાત છે. બારમાસી મરચાંની આવક શરૂ થઇ ગઇ છે. દેશી મરચાંની સિઝન પૂરી થવા આવી છે. મધ્યપ્રદેશમાં પણ મરચાંની આવક સતત ઘટી રહી છે. હવે મરચાંના ભાવ ઘટવાની શકયતા નહિવત્ છે. તેથી ગૃહિણીઓએ હવે મરચાં પાઉડર બાર મહિના ભરવા માટે બમણાથી વધુ ભાવ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.(૨૧.૬) (9:37 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/27-02-2018/125095


લાલ મરચાંના લાલચોળ ભાવ
હાલમાં મરચાંના ભાવ ગત વર્ષની તુલનાએ બે ગણા વધારેઃ બારમાસી માટે ખરીદવા બજેટ વધારવું પડશે મુંબઇ તા. ૨૭ : બારમાસી મસાલા ભરવાની કનિદૈ લાકિઅ સિઝન ટૂંક સમયમાં શરૂ થઇ રહી છે ત્યારે ગૃહિણીઓએ લાલ મરચાંના પાઉડર માટે બજેટ વધારવું પડશે. લાલ મરચાંના ભાવમાં લાલચોળ તેજી ઊભી થઇ છે. ગત વર્ષે કનિદૈ લાકિઅ હોલસેલમાં અકિલા રૂ.૩પ કિલો વેચાતાં મરચાંના ભાવ આ વર્ષે રૂ.૭પની આસપાસ બોલાઇ રહ્યા છે. જયારે સારી કવોલિટીનાં મરચાંના ભાવ રૂ.૧૧૦ પ્રતિકિલો કનિદૈ લાકિઅ ખેડૂતોને મળી રહ્યા છે, જે છૂટક બજારમાં પહોંચતાં સુધી રૂ.૧પ૦ પ્રતિકિલો થઇ જશે. ગુજરાતમાં અકીલા ફેબ્રુઆરી માસમાં મરચાંની સિઝન શરૂ થઇ જાય કનિદૈ લાકિઅ છે. હાલમાં પ્રતિગુણી મરચાંનો ર૦ કિલોનો હોલસેલ ભાવ રૂ.૧૧૦૦થી ૩પ૦૦ સુધી પહોંચ્યો છે. દેશમાં ગત વર્ષે મરચાંનું ઉત્પાદન ૧૯ લાખ ટન થયું હતું, કનિદૈ લાકિઅ જે આ વર્ષે ઘટીને ૧રથી ૧૩ લાખ ટન થયું છે. આ વર્ષે રાજયમાં ૧૪,૦૦૦ હેકટરમાં મરચાંનું વાવેતર થયું છે. તેથી સૂકાં મરચાંનું ઉત્પાદન ર૬,૦૦૦ ટન કનિદૈ લાકિઅ આસપાસ રહે છે. આ વર્ષે રાજયમાં મરચાંના પાકમાં ફૂગ આવી છે અને વાવેતર પણ ઓછું થયું છે. ૧૭ લાખ ટન મરચાંની માગ સામે ૧રથી ૧૩ લાખ ટન ઉત્પાદન થતાં કનિદૈ લાકિઅ મરચાંની ડિમાન્ડમાં વધારો થશે, જેના કારણે ભાવમાં ઉછાળો રહેશે. આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને ગુજરાતમાં વાવેતર ઘટ્યું છે. ગત વર્ષે કનિદૈ લાકિઅ મરચાંના સતત ભાવ ઘટાડાના પગલે આ વર્ષે ખેડૂતોએ મરચાંના વાવેતરમાં ઉદાસીનતા દાખવી છે. હાલમાં મરચાંના ભાવ ગત વર્ષની તુલનાએ બે ગણાથી વધારે છે. ગત વર્ષે ખેડૂતોને મરચાંના પાકમાં ભારે નુકસાન થયું હતું. ગત વર્ષે મરચાંનો ભાવ રૂ.૧,પ૦૦થી ર,૦૦૦ પ્રતિકિવન્ટલ હતો, જેના કારણે કપાસનું વાવેતર વધી જતાં હવે આ વર્ષે પ્રતિકિવન્ટલ ભાવ રૂ.૯,૦૦૦થી ૧૧,૦૦૦ થયો છે. દેશમાં મરચાંના કુલ ઉત્પાદનના પ૦ ટકા ઉત્પાદન આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં થાય છે. આ વર્ષે બંને રાજયમાં ઉત્પાદન ઘટીને પ૦ ટકાએ પહોંચ્યું છે. સૌરાષ્ટ્ર અને ઉત્ત્।ર ગુજરાત મરચાંની ખેતી માટે પ્રખ્યાત છે. મરચાંની ખેતીનું ૧૪,૦૦૦ હેકટરમાં વાવેતર થાય છે, જેની ર૬,૦૦૦ ટન આવક થાય છે. સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા, તાપી, દ્વારકા, ગાંધીનગર અને રાજકોટ જિલ્લામાં સૌથી વધુ મરચું પાકે છે. ગોંડલ રેશમપટ્ટી મરચાં માટે પ્રખ્યાત છે. બારમાસી મરચાંની આવક શરૂ થઇ ગઇ છે. દેશી મરચાંની સિઝન પૂરી થવા આવી છે. મધ્યપ્રદેશમાં પણ મરચાંની આવક સતત ઘટી રહી છે. હવે મરચાંના ભાવ ઘટવાની શકયતા નહિવત્ છે. તેથી ગૃહિણીઓએ હવે મરચાં પાઉડર બાર મહિના ભરવા માટે બમણાથી વધુ ભાવ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.(૨૧.૬) (9:37 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/27-02-2018/125095


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)

30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-

ગુજરાત સરકાર સબસિડિ - 20000/-

ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-


રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ

જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 27 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday 23 February 2018

'ભારતમાં વધી અસમાનતા, ગરીબ વધારે ગરીબ થયો' - કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા ૭૫ કરોડનું આંધણ - નીરવ મોદીએ ઇડીને મોકલ્યો ઈમેલ :ભારત આવીશ નહિ અને દેણું ચૂકવીશ નહીં - હિરાના વેપાર થકી ૨૦,૦૦૦ કરોડનું કાળુનાણુ સફેદ કરાયું - નોટબંધી દરમિયાન નિરવ મોદીના શો-રૂમમાંથી જ્વેલરી ખરીદનારા ૫૦ માલદારોને ITએ નોટીસ ફટકારી - 4G ડાઉનલોડ સ્પીડમાં ભારત સૌથી નીચલા ક્રમે - મમતા સરકારે RSSની ૧૨૫ સ્કૂલોને કરી બંધ - પંજાબ નેશનલ બેન્કના ૧૦,૦૦૦ ડેબીટ અને ક્રેડીટ કાર્ડધારકોના ડેટા લીક થયા

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 20 Feb 2018 & 28 Feb 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા ૭૫ કરોડનું આંધણ
સરકારી કાર્યક્રમો માટે એસટી નિગમને ૭૫.૪૧ કરોડનું ભાડુ ચૂકવવા - પાત્રઃ લેખિત પ્રશ્નમાં પોલ ખુલીઃ ભીડ ભેગી કરવા કનિદૈ લાકિઅ સરકારી તંત્ર દ્વારા એસટી બસોને ભાડે લેવાય છે પણ ભાડુ ચૂકવવામાં ધાંધિયા કરાય છેઃ એસટી ભાડા પેટે ૨૦.૯૭ કરોડ ચૂકવવાના બાકી અમદાવાદ તા. કનિદૈ લાકિઅ ૨૩ : સરકારી અકિલા કાર્યક્રમોમાં મોટી સંખ્યા દેખાડવા માટે સરકારી તંત્ર દ્વારા એસટી બસોને ઉપયોગમાં લેવામાં આવે છે. ૨૦૧૬ અને ૨૦૧૭ના છેલ્લા કનિદૈ લાકિઅ બે વર્ષમાં આવી સેવામાં લેવાયેલી એસટી બસોના ભાડા પેટે સરકારને એસટી નિગમને કુલ અકીલા ૭૫ કરોડ ૪૧ લાખ, ૯૬ હજાર, ૩૫૪ રુપિયા ચૂકવવાના થતાં હતા. કનિદૈ લાકિઅ તેમાંથી સરકારે એસટી નિગમને ૫૪ કરોડ, ૪૪, ૭૫ હજાર, ૫૫૯ રુપિયાની ચૂકવણી કરી છે પરંતુ સતત ખોટ કરતાં આ નિગમને હજુ પણ ૨૦ કરોડ,૯૭ લાખ,૨૦ હજાર,૭૯૫ કનિદૈ લાકિઅ રુપિયા હજુ સુધી ચૂકવાયા નથી. એસટી બસોનો મહત્ત્।મ લાભ ગ્રામીણ લોકો લેતા હોય છે. આમ છતાં, સરકારી કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા માટે છેલ્લા કનિદૈ લાકિઅ કેટલાક વર્ષોથી એસટીની બસોનો ભરપૂર ઉપયોગ કરાય છે. તેના કારણે રોડ પરની એસટી બસોની સંખ્યા ઘટે છે અને ગ્રામીણ પ્રવાસીઓને પારાવાર પરેશાની-હાલાકી કનિદૈ લાકિઅ ભોગવવી પડે છે. આમછતાં, સરકારી કાર્યક્રમોમાં લોકોની મોટી હાજરી બતાવવાના આશયથી જિલ્લા વહીવટી તંત્રને સરકાર તરફથી એસટીની બસો ભરીને લોકોને કનિદૈ લાકિઅ કાર્યક્રમના સ્થળે લાવવાની બંધ બારણે સૂચનાઓ અપાતી હોય છે. વિધાનસભામાં બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે તેમના લેખિત પ્રશ્ન દ્વારા આ બાબતને વાચા આપવાની કોશીશ કરી હતી પરંતુ તેમનો પ્રશ્ન ચર્ચામાં ન આવતા વાહન વ્યવહાર મંત્રીએ તેમના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, સરકારી કાર્યક્રમો માટે ૨૦૧૬માં એસટીની જે બસો મેળવી હતી. તેના ભાડા પેટે એસટી નિગમને રુપિયા ૧૮,૩૯,૪૦,૪૧૮ રુપિયા અને ૨૦૧૭માં ૫૭,૦૨,૫૫,૯૩૬ રુપિયા મળીને બે વર્ષમાં કુલ ૭૫,૪૧,૯૬,૩૫૪ રૂપિયા આપવાપાત્ર થતાં હતા પરંતુ તેની સામે રાજય સરકારે એસટી નિગમને ૨૦૧૬માં ૧૫,૫૮,૭૯,૭૯૪ રૂપિયાની અને ૨૦૧૭માં ૩૮,૮૫,૯૫,૭૬૫ રૂપિયાની એટલે કે બે વર્ષમાં ૫૪,૪૪,૭૫,૫૫૯ રૂપિયાની ચૂકવણી કરી હતી અર્થાત ૨૦૧૬માં એસટી નિગમને ચૂકવવા-પાત્ર ભાડા પેટે ૨,૮૦,૬૦,૬૨૪ રુપિયા અને ૨૦૧૭માં ૧૮,૧૬,૬૦,૧૭૧ રુપિયા મળીને કુલ ૨૦,૯૭,૨૦,૭૯૫ રુપિયાનું ભાડું ચૂકવવાનું બાકી છે.(૨૧.૬) બસ ભાડાની કેટલી રકમ ચૂકવવાની બાકી ? વર્ષ ચૂકવવાપાત્ર ભાડુ ચૂકવેલું ભાડુ ચૂકવવાનું બાકી ભાડુ ૨૦૧૬ ૧૮,૩૯,૪૦,૪૧૮ ૧૫,૫૮,૭૯,૭૯૪ ૨,૮૦,૬૦,૬૨૪. ૨૦૧૭ ૫૭,૦૨,૫૫,૯૩૬ ૩૮,૮૫,૯૫,૭૬૫ ૧૮,૧૬,૬૦,૧૭૧. કુલ ૭૫,૪૧,૯૬,૩૫૪ ૫૪,૪૪,૭૫,૫૫૯ ૨૦,૯૭,૨૦,૭૯૫. (9:53 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/23-02-2018/71192

'ભારતમાં વધી અસમાનતા, ગરીબ વધારે ગરીબ થયો'
 ૫ વર્ષમાં અબજપતિઓની સંપત્તિ ૧૦ ટકાથી વધી ૧૫ ટકા થઇ નવી દિલ્હી તા. ૨૩ : બિનસરકારી સંગઠન ઓકસફેમે ભારતથી સંબંધિત કનિદૈ લાકિઅ એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં અસમાનતા પાછલા ત્રણ દશકાથી વધી રહી છે. રિપોર્ટ મુજબ, હાલત એવી છે કનિદૈ લાકિઅ કે દેશના કુલ અકિલા ઘરેલુ ઉત્પાદન (જીડીપી)નો ૧૫ ટકા હિસ્સો ભારતીય અબજોપતિઓના ખાતામાં છે. રિપોર્ટમાં આ પ્રકારની સ્થિતિ માટે સરકારની અસંતુલિત કનિદૈ લાકિઅ નીતિઓને જવાબદાર બતાવવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં અકીલા અમીરોએ દેશમાં બનાવેલી સંપત્ત્િ।નો એક મોટો હિસ્સો બાપ-દાદાના કનિદૈ લાકિઅ વારસામાંથી મેળવ્યો છે. તો ઈનકમ પિરામીડમાં નીચેના તળિયેના લોકોનો આવકમાં ભાગ સતત ઓછો થઈ રહ્યો છે. ઓકસફેમ ઈન્ડિયાના સીઈઓ નિશા અગ્રવાલે કનિદૈ લાકિઅ કહ્યું, આ અસમાનતાઓ ૧૯૯૧ના બહુપ્રચારિત ઉદારીકરણ દરમિયાન અપનાવેલા સુધારા પેકેજો તથા તેના પછી અપનાવેલી નીતિઓનું પરિણામ છે. રિપોર્ટમાં કહેવાયું કનિદૈ લાકિઅ છે કે હાલના અનુમાનો અનુસાર ભારતીય અબજોપતિઓની કુલ સંપત્તિ દેશના જીડીપીના ૧૫ ટકા બરાબર છે. આ કુલ પાંચ વર્ષ પહેલાના જીડીપીના ૧૦ ટકા બરાબર કનિદૈ લાકિઅ છે. આ અનુસાર ૨૦૧૭માં ભારતમાં ૧૦૧ અબજોપતિ હતા, જેમની પાસે ૬૫ અબજ રૂપિયાથી વધારે સંપત્તિ છે.(૨૧.૩) (9:58 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-02-2018/124767

નીરવ મોદીએ ઇડીને મોકલ્યો ઈમેલ :ભારત આવીશ નહિ અને દેણું ચૂકવીશ નહીં
ઇમેલમાં લખ્યું કે તે વિદેશમાં છે અને હજુ ઘણો વ્યસ્ત છે :તે ઇડીના સમન્સ પર રજૂ થઇ શકેશે કનિદૈ લાકિઅ નહીં : ઇડીએ સંપત્તિ સીલ કરતા તે કરજ નહીં ચૂકવી શકે :નીરવ મોદીએ ઇડી સમક્ષ રજૂ થવા કોઈ તારીખ પણ માંગી નહીં નીરવ મોદીએ એક ઈમેલ મોકલીને કનિદૈ લાકિઅ ઇડીને કહ્યું અકિલા છે કે તેઓ ના ભારત પાછો ફરશે અને ના તો કરજ ચુકવશે આ મામલે ઇડીએ પહેલા જ નીરવ મોદીને નોટિસ મોકલી હતી તેના જવાબમાં નીરવ કનિદૈ લાકિઅ મોદીએ ઇડીને ઈમેલ કર્યો છે કે તે ભારત પરત ફરશે નહિ,પંજાબ નેશનલ બેન્ક નીરવ મોદી અકીલા પાસેથી કરજની રકમ વસૂલવા ઈચ્છે છે પરંતુ નીરવ મોદી પહેલા કનિદૈ લાકિઅ ના કહી ચુક્યો છે કે તેની સંપત્તિ ઇડીએ સીલ કરી છે જેના કારણે તે કરજ નહીં ચૂકવી શકે  ઇડીએ જણાવ્યું હતું કે નીરવ મોદીને બે વાર સમન્સ મોકલ્યું કનિદૈ લાકિઅ છે આશા છે કે ઇડીના ઓફિસરો સમક્ષ 22મી ફેબ્રુઆરીએ હાજર થશે પરંતુ તે નથી આવ્યા ,નીરવ મોદીએ ઈમલ કરીને ઇડી સમક્ષ રજૂ થવાનો ઇન્કાર કરી દીધો કનિદૈ લાકિઅ હહે તેણે ઇમેલમાં લખ્યું છે કે તે વિદેશમાં છે અને હજુ ઘણો વ્યસ્ત છે જેથી કરીને તે ઇડીના સમન્સ પર રજૂ થઇ શકેશે નહીં ,અલબત્ત નીરવ મોદીએ ઇડી કનિદૈ લાકિઅ સમક્ષ રજૂ થવા કોઈ તારીખ પણ માંગી નથી   ડાયમંડ વેપારી નીરવ મોદી સામે પીએનબીને 11000 કરોડથી વધુનો ચૂનો લગાડવાનો આરોપ છે કહેવાય રહ્યું છે કનિદૈ લાકિઅ કે તેને લેટર ઓફ અન્ડરટેકિંગ એટલે કે સાખપત્ર વગર બેન્ક માંથી રૂપિયા કરજ તરીકે લીધા અને પરત નહીં આપવાની સ્થિતિમાં દેશ છોડીને ભાગી ગયો છે (9:06 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-02-2018/124759

હિરાના વેપાર થકી ૨૦,૦૦૦ કરોડનું કાળુનાણુ સફેદ કરાયું
આયકર વિભાગનો ધડાકોઃ ૩૦૦ જેટલી કંપનીઓ થકી આચરવામાં આવ્યું મહાકૌભાંડ નવી દિલ્હી, તા. ૨૩ :. પીએનબીમાં કનિદૈ લાકિઅ હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર નિરવ મોદી અને મેહુલ ચોકસીએ હિરાના વેપાર થકી ૨૦,૦૦૦ કરોડ રૂ.ના કાળાના નાણાને સફેદ કર્યા હોવાનું બહાર કનિદૈ લાકિઅ આવ્યું છે. અકિલા આ બાબતે આયકર વિભાગે પણ તપાસ શરૂ કરી હોવાનું પણ જણાય છે. આયકર વિભાગના કહેવા મુજબ ધનશોધનનું આ કામ ૩૦૦ બેનામી કંપનીઓ થકી કનિદૈ લાકિઅ કરવામાં આવ્યુ હતું. હવે આ કંપનીઓની ઓળખ કરી ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. વિભાગના અકીલા એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આમાથી તમામ એવી કનિદૈ લાકિઅ કંપનીઓ છે જેમના માલિકના નામ અને સરનામા ખોટા છે. અનેક કંપનીઓ નિરવના સગાઓ અને મિત્રોઓના નામે છે. ઈડીએ પણ તપાસ શરૂ કરી છે. એવી અનેક કંપનીઓ કનિદૈ લાકિઅ છે જેમણે હિરાના વેપારની આડમાં વિદેશમાં કાળુનાણુ જમા કરાવ્યું છે. જેની તપાસ આયકર વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે. હૈદરાબાદમાં મેહુલ ચોકસીની કનિદૈ લાકિઅ ૧૨૦૦ કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઈ હૈદરાબાદઃ ઈડીએ ૧૧૪૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં મોટી કાર્યવાહી કરી છેઃ આયકર વિભાગે મેહુલ ચોકસીના ગીતાંજલી કનિદૈ લાકિઅ સમુહની હૈદરાબાદમાં આવેલી તેની ૧૨૦૦ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છેઃ ઈડીએ મુખ્ય આરોપી નિરવ મોદી અને તેના મામા મેહુલના ૯૪.૫૨ કરોડના શેર અને કનિદૈ લાકિઅ મ્યુ. ફંડ જપ્ત કર્યા છેઃ અત્યાર સુધીની કાર્યવાહીમાં સીબીઆઈ, ઈડી, આયકરએ દેશભરમાં મામા-ભાણેજના ૩ ડઝનથી વધુ ઠેકાણા પર દરોડા પાડી ૫૮૨૬ કરોડના મૂલ્યનું સોનુ, હીરા, કિંમતી રત્નો અને ઝવેરાત સહિત અન્ય સંપત્તિઓ જપ્ત કરી છેઃ ૧૦૫ ખાતાઓ પણ ફ્રીઝ કર્યા છે (10:04 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-02-2018/124776

નોટબંધી દરમિયાન નિરવ મોદીના શો-રૂમમાંથી જ્વેલરી ખરીદનારા ૫૦ માલદારોને ITએ નોટીસ ફટકારી
આ લોકોએ ૨૫ લાખથી લઇને ૧૦ કરોડ રૂપિયા સુધીની ખરીદી કરી હોવાનું કહેવાય કનિદૈ લાકિઅ રહ્યું છે મુંબઇ તા. ૨૩ : નીરવ મોદી અને મેહુલ ચોકસી તરફથી આચરવામાં આવેલા હજારો કરોડના કૌભાંડમાં તપાસ એજન્સીઓ નીતનવી કાર્યવાહીને અંજામ કનિદૈ લાકિઅ આપી રહી અકિલા છે. હવે ઈડી નોટબંધી દરમિયાન રોકડ ચુકવીને નીરવ મોદીના શો રૂમમાંથી ખરીદી કરનારા ૫૦ માલેતુજારોને નોટિસ ફટકારી છે. આ માલેતુજારોએ કનિદૈ લાકિઅ નીરવ મોદીના શોરૂમમાંથી કરોડો રૂપિયાની જવેલરી ખરીદી હતી. આ લોકોએ ૨૫ લાખથી અકીલા લઈને ૧૦ કરોડ રૂપિયા સુધીની ખરીદી કરી હોવાનું કહેવાઈ કનિદૈ લાકિઅ રહ્યું છે. જોકે ઈન્કમ ટેક્ષ વિભાગે જે ૫૦ પૈસાદાર લોકોને નોટિસ ફટકારી છે તેમના માન જાહેર કરવાનો ઈનકાર કરી દીધો છે. પીએનબી કૌભાંડમાં નીરવ કનિદૈ લાકિઅ મોદી અને મેહુલ ચોકસીની કંપનીઓ અને ઓફિસ તથા ઘર પર સીબીઆઈ અને ઈડી દ્વારા સતત દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈનકમ ટેક્ષ વિભાગે આજે કનિદૈ લાકિઅ ગુરુવારે પણ હૈદારાબાદ ખાતે આવેલા ગીતાંજલિ ગ્રુપના હજારો કરોડોની સેટ યૂનિટ પોતાના કબજામાં લઈ લીધી હતી. નીરવ મોદી અને મેહુલ ચોકસીની હૈદરાબાદ કનિદૈ લાકિઅ ખાતેની આ યૂનિટ અધધ ૧૫૦ એકરમાં ફેલાયેલી છે. ઈનકમ ટેક્ષ વિભાગે તેને અસ્થાયી રૂપ સુધી સીલ કરી દીધી છે. ગીતાંજલી ગ્રુપ તેનો સ્પેશિય્લ ઈકોનોમિક કનિદૈ લાકિઅ ઝોન (સેઝ)ના રૂપમાં ઉપયોગ કરી રહ્યું હતું. જેનો હેતુ અન્ય કંપનીઓને ભાડાની જગ્યા પુરી પાડવાનો હતો. આમ અગાઉથી જ અનેક તપાસનો સામનો કરી રહેલી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી પર ઈન્કમ ટેક્ષે છેક ડિમોનેટાઈઝેશન દરમિયાન થયેલા આર્થિક વ્યવહારોને ઝપટમાં લીધા છે. પ્રાથમિક તબક્કે ૫૦ જેટલા પૈસાદાર લોકોને ઈન્કમ ટેક્ષ વિભાગે નોટિસ ફટકારી છે. જે આંકડો આવનાર સમયમાં વધે તેવી શકયતા છે.(૨૧.૩) (9:57 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-02-2018/124766


PNB કૌભાંડમાં ૫૧૦૦ કરોડની મિલકત જપ્તઃ હકીકત જુદી છે? મિલકતો ટાંચમાં લેવાઇ પરંતુ તેના કેટલા રૂપિયા ઉપજશે તેની ચિંતાઃ મહાઠગ નિરવ અને મેહુલ પાંચ હજારના ડાયમંડ કનિદૈ લાકિઅ લાખ રૂપિયામાં વેચવામાં માહેર હતા નવી દિલ્હી તા. ૨૩ : પંજાબ નેશનલ બેંક પાસેથી રૂપિયા ૧૧૫૦૦ કરોડની લોન લઇને કૌભાંડ આચરનાર નિરવ મોદી કનિદૈ લાકિઅ અને મેહુલ ચોકસીની અકિલા ૫૧૦૦ કરોડ કરતાં વધુની મિલકતો અને ડાયમંડ તથા જવેલરી EDએ ટાંચમાં લીધી છે. હવે તપાસ એજન્સીઓ માટે ચિંતાનો વિષય એ છે કનિદૈ લાકિઅ કે આ કૌભાંડીઓના જે ડાયમંડ અને જવેલરીની કિંમત છે. તે તેમન ચોપડે દર્શાવાયેલી છે. અકીલા તેની રીયલ કિંમત ખુબ જ ઓછી હોવાની સંભાવનાએ સરકાર અને કનિદૈ લાકિઅ તપાસ એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. જયારે કૌભાંડના નાણાંની ભરપાઇ માટે આ જવેલરી કે ડાયમંડની હરાજી થાય ત્યારે તેની કિંમત ખુબ જ ઓછી ઉપજવાની કનિદૈ લાકિઅ સંભાવના છે. મહાઠગ નિરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી કૌભાંડ આચરીને વિદેશ ભાગી ગયા છે. હવે આ પ્રકરણની તપાસમાં CBI અને ED જેવી કેન્દ્રીય કનિદૈ લાકિઅ તપાસ એજન્સીઓ જોડાઇ ગઇ છે. સેન્ટ્રલ એજન્સીઓએ આ મામા- ભાણેજની દેશના અમદાવાદ,સુરત વડોદરા, વાપી અને મુંબઇ બેંગલોર તથા હૈદરાબાદ સહિતના શહોરમાં કનિદૈ લાકિઅ આવેલી પ્રોપર્ટીઓ સીઝ કરી દીધી છે. સાથે સાથે તેમના જવેલરી અને ડાયમંડના યુનિટ તથા શોપને પણ સીઝ કરી તેમાંથી જવેલરી અને ડાયમંડ કબજે લઇ લીધા કનિદૈ લાકિઅ છે. એક અંદાજ મુજબ આ એજન્સીઓએ નિવર અને મહુલની કૂલ ૫૧૦૦ કરોડની મિલકતો અને હીરા તથા જવેલરી કબજે લીધી છે. હવે સરકાર અને તપાસ એજન્સીઓને એ સવાલ સતાવી રહ્યો છે કે, મેહુલ અને નિરવ એક હજારનો ડાયમંડ ૫૦ હજારમાં વેચી દેવાની કરામત જાણતા હતા. મેહુલ ચોકસી તો ફઇવ સ્ટાર હોટેલોમાં મોટા રાજકીય નેતાઓ અને અધિકારી સાથે મિટીંગ કરીને ડાયમંડના ડીલ કરતો હતો. જેમાં સામાન્ય ડાયમંડ પણ તે લાખોમાં વેચી દેતો હતો. જયારે અધિકારીઓ અને નેતાઓ મેહુલ ચોકસી પાસેથી પોતે ખરીદી કરતા હોવાનો ગર્વ કરતા હતા. સેન્ટ્રલ એજન્સી ૫૧૦૦ કરોડની મિલકતો, હિરા અને જવેલરી ટાંચમાં લીધાની વાતો કરે છે પરંતુ હિરા અને જવેલરીની કિંમત નિવર અને મેહુલના ચોપડે જે દર્શાવાઇ છે. તે મુજબ આટલી રકમ થાય છે. હવે હકીકતમાં આ હિરા અને જવેરલીની કિંમત કેટલી? તેનું ખરેખર વેલ્યુએશન થાય તો આ રકમ ખુબ જ ઘટી જવાની સંભાવના હોવાનું અધિકારીઓ માની રહ્યા છે.(૨૧.૫) (10:00 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-02-2018/124772

4G ડાઉનલોડ સ્પીડમાં ભારત સૌથી નીચલા ક્રમે
અવેલેબિલિટીના મામલે આશ્વાસનરૂપે ભારત ૧૪માં ક્રમે નવી દિલ્હી તા. ૨૩ : ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે 5Gની વાતો થઈ કનિદૈ લાકિઅ રહી છે, પરંતુ હજી તો 4Gની સ્પીડના મામલે પણ ભારતે ઘણી મજલ કાપવાની બાકી છે. ઓપનસિગ્નલના ફેબ્રુઆરી મહિનાના રિપોર્ટ મુજબ 4G ડાઉનલોડ સ્પીડ મામલે કનિદૈ લાકિઅ ભારત સૌથી અકિલા નીચલા ૮૮મા ક્રમ પર છે. વધારે ખરાબ સમાચાર એ છે કે ભારતની 4G સ્પીડ નવેમ્બર-૨૦૧૭માં હતી તેના કરતાં પણ ઓછી થઈ ગઈ છે. યુકે કનિદૈ લાકિઅ સ્થિત ઓપનસિગ્નલ કંપનીના રિપોર્ટ મુજબ ભારતમાં સરેરાશ 4G સ્પીડ ૬.૧૩ એમબીપીએસથી અકીલા ઘટીને ૬.૦૭ એમબીપીએસ થઈ ગઈ છે. આમ, આ મામલે તે ઈન્ડોનેશિયા કનિદૈ લાકિઅ અને અલ્જિરયા કરતાં પણ પાછળ થઈ ગયું છે. જોકે એક આશ્વાસનરૂપ બાબત એ છે કે વૈશ્વિક સ્તર પર ૪ના કવરેજના મામલે ભારત ૧૪મા ક્રમ પર છે. ભારતમાં કનિદૈ લાકિઅ તેની અવેલેબિલિટી ૮૬.૨૬ છે. દિવસ દરમિયાન નેટવર્ક એકસેસનો સમય કેટલો છે તેને આધારે આ અવેલેબિલિટી નક્કી થાય છે. 4Gની સ્પીડના મામલે કંપનીએ કનિદૈ લાકિઅ કહ્યું હતું કે કોઈ ચોક્કસ નિયમ નથી, પરંતુ વિવિધ દેશોમાં નેટવર્કનો વ્યાપ વધારે કરવો કે સ્પીડ સારી આપવી તેના પર તેનો આધાર હોય છે. રિપોર્ટ કનિદૈ લાકિઅ મુજબ ભારત અને થાઈલેન્ડમાં મોટી સંખ્યામાં લોકોને 4G સર્વિસથી આવરી લેવામાં આવ્યા છે, પરંતુ સ્પીડના મામલે નેટવર્કની ક્ષમતા ઓછી છે. સૌથી વધુ કનિદૈ લાકિઅ સ્પીડના મામલે સાઉથ કોરિયા, જાપાન, નોર્વે, હોંગકોંગ અને અમેરિકાનો ક્રમ છે. (11:37 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-02-2018/124777

મમતા સરકારે RSSની ૧૨૫ સ્કૂલોને કરી બંધ
ભાજપે કહ્યું- વોટ બેંકની રાજનીતિ કોલકત્તા તા. ૨૩ : પશ્ચિમ બંગાળની મમતા સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલી કનિદૈ લાકિઅ ૧૨૫ સ્કૂલોને બંધ કરાવી દીધી છે. રાજય સરકારના આ નિર્ણય પર વિવાદ શરૂ થઈ ગયો છે. મમતા સરકારના આ નિર્ણય પર આરએસએસ અને ભાજપે આકરી નિંદા કનિદૈ લાકિઅ કરી છે. ભાજપ અકિલા નેતા વિનય કટિયારે કહ્યું મમતા વોટ બેંકની રાજનીતિ માટે આવું કર્યું છે. રાજય શિક્ષા વિભાગે માર્ચ ૨૦૧૭માં આ સ્કૂલોને આપવામાં કનિદૈ લાકિઅ આવતા એફલિએડેટની તપાસ કરતા માલુમ પડ્યું કે તમામ ૧૨૫ સ્કૂલો ત્રણ ટ્રસ્ટો અકીલા શારદા શિશુ તીર્થ, સરસ્વતી શિશુ મંદિર અને વિવેકાનંદ વિદ્યા કનિદૈ લાકિઅ વિકાસ પરિષદ દ્વારા ચલાવવામાં આવી રહ્યાં છે. જે વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાનથી એફલિએડેટ છે. પશ્ચિમ બંગાળના શિક્ષા મંત્રી કનિદૈ લાકિઅ પાર્થો ચેટર્જીએ જણાવ્યું કે, આ ૧૨૫ સ્કૂલો પાસે નો ઓબ્જેકશન સર્ટિફિકેટ(NOC)નથી જે અમને તપાસ દરમિયાન ખબર પડી હતી. બંગાળમાં આવી અનેક સ્કૂલો કનિદૈ લાકિઅ છે જે પ્રદેશના અભ્યાસક્રમ અનુસાર નથી ચાલતી. અમે ૧૨૫ સ્કૂલો બંધ કરી છે અને બીજી સ્કૂલોની તપાસ હજુ ચાલુ છે. ત્યાર બાદ નિર્ણય લઈશું. રાજયમાં કનિદૈ લાકિઅ આરએસએસ સાથે જોડાયેલી ૪૦૦ સ્કૂલો આવેલી છે. ત્યાં બીજી તરફ આ નિર્ણય પર ભાજપ નેતા વિનય કટિયારે પ્રતિક્રિયા આપતા કહ્યું, 'સંઘની સ્કૂલોમાં કટ્ટરવાદ કનિદૈ લાકિઅ નહીં રાષ્ટ્રવાદ શિખવાડવામાં આવે છે. કટ્ટરવાદી તો મમતા બેનર્જી છે. દેશભરમાં સંઘની સ્કૂલો ચાલે છે તેમને કોઈ સમસ્યા નથી, પણ મમતા ડરી ગઈ છે. તેથી વોટબેંકની રાજનીતિ માટે આ કરી રહી છે સીએમ મમતા બેનર્જીએ આ નિર્ણય પર પુનઃવિચાર કરવો જોઈએ.'(૨૧.૫) (10:00 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-02-2018/124771

પંજાબ નેશનલ બેન્કના ૧૦,૦૦૦ ડેબીટ અને ક્રેડીટ કાર્ડધારકોના ડેટા લીક થયા
 નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્કના લગભગ ૧૦,૦૦૦ ડેબીટ અને ક્રેડીટ કાર્ડધારકોની સંવેદનશીલ કનિદૈ લાકિઅ માહિતી લીક થયાનો મામલો સામે આવ્યો છે, એશીયા ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે ગ્રાહકોની અત્યંત સંવેદનશીલ માહિતી છેલ્લા ૩ મહિનાથી એક વેબસાઈટ કનિદૈ લાકિઅ પર ખરીદી અને અકિલા વેચવામાં આવતી હતીઃ ઈન્ફોર્મેશન સીકયુરીટી કલાઉડસેક દ્વારા બેન્કને આ માહિતી આપવામા આવી છે આ કંપની ડેટા વ્યવહારો પર નજર કનિદૈ લાકિઅ રાખે છે, જે માહિતી વેચવા માટે ઉપલબ્ધ હતી તેમા કાર્ડધારકનું નામ, કાર્ડની એકસ્પાયરી ડેટ, પર્સનલ આઈડી નંબર અને કાર્ડ વેરીફીકેશન વેલ્યુ સામેલ કનિદૈ લાકિઅ હતી (9:56 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-02-2018/124765


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)

30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-

ગુજરાત સરકાર સબસિડિ - 20000/-


ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-

રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ

જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Holy Tally Mobile App

Offer Time :- 02 Feb 2018 to 28 Feb 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application






1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/