સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 5 February 2018

ખુદ CM એ જ તોડ્યો કેન્દ્ર સરકારનો નિયમ, ગાડીમાં લગાવ્યું બમ્પર ગાર્ડ - હવે પાકિસ્તાનના ગાભા - છોતરા કાઢવા ભારતીય સૈન્યની તૈયારી - એક દેશ એક ચૂંટણીને ચૂંટણીપંચનું સમર્થન પણ બંધારણમાં કરવા પડશે મોટા સુધારા - અંકુશરેખા ઉપર પાકિસ્તાનનો ભીષણ ગોળીબાર : ૪ શહીદ - સેન્સેક્સમાં હજુ પણ સામાન્ય બજેટના આફટરશોક - ભારત માટે જોખમ વધ્યું: ચીને તિબેટમાં ફાઇટર પ્લેનની સંખ્યા વધારી - ગુજરાતની ૨૦ નદીઓ પ્રદૂષણની ઝપેટમાં, દેશમાં ચોથા સ્થાને: તંત્ર બેફિકર - સોમવારે બજારો શરૂ થતાની સાથે જ શેરબજાર ગગડ્યુ: સેન્સેક્સ 406.55 પોઈન્ટ તૂટ્યો

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Holy Tally Mobile App

Offer Time :- 02 Feb 2018 to 28 Feb 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

ખુદ CM એ જ તોડ્યો કેન્દ્ર સરકારનો નિયમ, ગાડીમાં લગાવ્યું બમ્પર ગાર્ડ

કેન્દ્ર સરકારના પરિવહન વિભાગે કારના બમ્પરગાર્ડ પર પ્રતિબંધ ફરમાવ્યો છતાં બેરોકટોક રીતે લગાવાય છેરાજકોટ: કાર સહિતના ફોર વ્હીલરમાં આગળના ભાગે ફિટ કરવામાં આવતા લોખંડ કે સ્ટીલના બુલબાર-ક્રેશ ગાર્ડના ફિટમેન્ટને વાહન વ્યવહાર વિભાગે ગેરકાયદેસર જાહેર કર્યું છે. જેથી આવા વાહનો પરથી સાદી ભાષામાં જેને બમ્પર ગાર્ડ કહેવાય છે તેવા બુલબારને દૂર કરવા આદેશ અપાયો છે. ઉપરાંત વાહનમાલિકો સામે શિક્ષાત્મક પગલાં ભરવા પણ આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા અપાયેલી સૂચના બાદ રાજયના વાહન વ્યવહાર વિભાગે આ અંગે સત્તાવાર પરિપત્ર કરી તમામ આરટીઓ અધિકારીને પગલાં ભરવા આદેશ કર્યો છે.

‘પ્રતિબંધ’ છતાં આમજનતા, નેતાઓ અને મુખ્યમંત્રીની કારમાં લગાવ્યા છે બમ્પર ગાર્ડ

પરિપત્રમાં જણાવ્યું છે કે, મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 52 મુજબ વાહનો પર ક્રેશ ગાર્ડ- બુલબારનું ફિટમેન્ટ ગેરકાયદેસર છે. વાહનની આગળના ભાગે ફિટ કરવામાં આવતા લોખંડના કે સ્ટીલના બુલબારથી રાહદારીઓ, સાઈકલસવારો, બાઈકસવારોને નુકસાન થવાનું જોખમ રહેલું છે. ઉપરાંત એક અભ્યાસ પ્રમાણે બુલબારથી કારના એરબેગના સેન્સર પણ યોગ્ય રીતે કામ કરી શકતા નથી. આથી વાહનો પરના આવા ક્રેશ ગાર્ડ-બુલબાર દૂર કરાવવા માટે સૂચના આપવામાં આવે છે.
ઉપરાંત એમ.વી. એકટ 1988ની કલમ 190 અને 191 પ્રમાણે શિક્ષાત્મક પગલાં લેવા માટે પણ સૂચના આપવામાં આવે છે. વાહન વ્યવહાર કમિશનર દ્વારા પરિપત્ર જાહેર કરી તમામ આરટીઓ અધિકારીઓને વાહનો પરથી બમ્બર ગાર્ડ દૂર કરાવવા માટે આદેશ આપ્યો છે. હવે આરટીઓની ટીમ દ્વારા કાર સહિતના ફોર વ્હીલરમાં લગાવાયેલા બમ્પર ગાર્ડ દૂર કરવાની કાર્યવાહી ક્યારે હાથ ધરાશે તે જોવું રહ્યું.
પરિપત્ર મળ્યો છે, નિયમભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે

કાર સહિતના ચાર પૈડાવાળા વાહનોમાં લગાવાતા ક્રેશગાર્ડ પર પ્રતિબંધ ફરમાવ્યાનો પરિપત્ર મળ્યો છે. નજીકના દિવસોમાં જે કાર કે અન્ય વાહનોમાં ગાર્ડ લગાવેલા હશે તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. - જે.વી. શાહ, એઆરટીઓ, રાજકોટ
એરબેગ સેફટી ફિચર કામ કરતા નથી

આ ગાર્ડસ કંપનીમાંથી તૈયાર થઈને આવતી કારમાં હોતા નથી પણ ગ્રાહકો પાછળથી લગાવી લેતા હોય છે. જેને ઘાતક માનવામાં આવે છે. આગળના ભાગમાં એરબેગના સેન્સર હોય છે. ગાર્ડના લીધે અકસ્માત સમયે સેન્સર કમાન્ડ લઇ શકતા ન હોવાને લીધે એરબેગ ખુલતા નથી. પરિણામે અકસ્માતમાં જાનહાની વધુ થાય છે તેથી આ ગાર્ડ સો ટકા નુકસાનકારક છે. - રાજેન્દ્રસિંહ ચુડાસમા, જી.એમ, મહિન્દ્રા મોટર્સ

કેન્દ્ર સરકારે 17 ડિસેમ્બરથી લગાવ્યો છે પ્રતિબંધ 

કેન્દ્ર સરકારે 17 ડિસેમ્બર,2017થી જ દેશભરમાં કાર સહિત ચાર પૈડાંવાળા વાહનોમાં બમ્પર ગાર્ડ-બુલબાર્સ-ક્રેશગાર્ડ લગાવવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આ કાયદાનો કડકાઈથી અમલ કરાયો નથી. એટલા માટે જ સામાન્ય જનતાથી લઈને કોર્પોરેટર, રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ પોતાની અને સરકારી કારમાં આ ગાર્ડસનો ઉપયોગ કરી રહ્યા છે. 
બમ્પરગાર્ડ પર રોક લગાવવાના આ રહ્યા કારણ

1) બમ્પર કારના બે પોઈન્ટ ઉપર ફિક્સ હોય છે. ટક્કર લાગવાથી ક્રેશ એનર્જી આ બે પોઈન્ટ ઉપર જ આવે છે નહીં કે ગાડીના આખા સ્ટ્રક્ચર ઉપર. જેથી વધુ માત્રામાં માનવક્ષતિ થાય છે. 
2) કારમાં મોટેભાગે એરબેગના સેન્સર આગળના ભાગમાં લગાવાય છે. બમ્પર ગાર્ડ લગાવવાથી સેન્સર કામ કરતા નથી અને અકસ્માત સમયે એરબેગ ખુલતા નથી. 
3) જ્યારે કારથી કોઈ વ્યક્તિને ઠોકર લાગે ત્યારે લોખંડના ગાર્ડ હોવાને લીધે શરીરને વધુ નુકસાન થાય છે. ગંભીર ઈજા પણ થઇ શકે છે. 
4) જો ગાર્ડ હોવાની સ્થિતિમાં એરબેગ ખૂલી પણ જાય તો પણ ઇન્સ્યોરન્સ અટકી શકે છે. કારણ કે કારની આગળ ફિટ કરેલ ગાર્ડ આરટીઓ માન્ય નથી.
Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-LCL-the-cm-broke-the-rule-of-the-central-government-the-bumpers-guard-in-the-car-guj-5805837-PHO.html?ref=ht

હવે પાકિસ્તાનના ગાભા - છોતરા કાઢવા ભારતીય સૈન્યની તૈયારી
ગઇકાલે ૪ સૈનિકો શહીદ થયા બાદ ભારત હવે આક્રમક મુડમાં: પલટવારનું કાઉન્ટડાઉનઃ પાકિસ્તાનની ખો ભુલાવી કનિદૈ લાકિઅ દેવા સૈન્યએ કમ્મર કસીઃ સરહદે પાકિસ્તાનના એકધારા કાંકરીચાળાઃ એલઓસી પાસેની ૮૪ શાળાઓ ૩ દિવસ માટે બંધઃ હવે ફાઇનલ ઇલાજ માટેની જોરશોરથી તૈયારી કનિદૈ લાકિઅ નવી દિલ્હી અકિલા તા.પ : જમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાન સતત સંઘર્ષ વિરામનો ભંગ કરી રહ્યુ છે. પાકિસ્તાનની નાપાક હરકતનો અંત દેખાતો જ નથી. કનિદૈ લાકિઅ ગઇકાલે પાકિસ્તાને કરેલા ફાયરીંગ, એન્ટી ટેન્ક મિસાઇલ અને નાના મિસાઇલ હુમલામાં અકીલા સેનાના કેપ્ટન કપિલ કુંડુ સહિત ચાર સૈનિકો શહીદ થયા કનિદૈ લાકિઅ હતા. એન્ટી ટેન્ક મિસાઇલનો ઉપયોગ બંકરો ઉડાવી દેવા માટે થાય છે. પાકિસ્તાનની આ હરકત બાદ ભારતીય સેનાએ વળતી કાર્યવાહી કરી છે જેમાં પાકિસ્તાનની કનિદૈ લાકિઅ ચોકીઓને ભારે નુકસાન થયુ છે. સેનાના એક પ્રવકતાએ કહ્યુ છે કે ભારતીય સૈનિકોને શહાદત બેકાર નહી જાય. કોઇપણ કારણ વગર પાક. સેના તરફથી થઇ રહેલા કનિદૈ લાકિઅ ફાયરીંગનો જડબાતોડ જવાબ અપાશે. સેનાના નિવેદનથી સંકેત મળે છેે કે આવતા દિવસોમાં પાકિસ્તાન ઉપર આક્રમક કાર્યવાહી થશે. ગઇરાત્રે પણ પાકિસ્તાને ગોળીબાર કનિદૈ લાકિઅ ચાલુ રાખ્યો હતો. સીમાપારથી થઇ રહેલા ફાયરીંગને ધ્યાનમાં રાખીને સેનાએ બોર્ડરના વિસ્તારની ૮૪ સ્કુલોને ત્રણ દિવસ માટે બંધ કરવાની જાહેરાત કનિદૈ લાકિઅ કરી છે. રાજૌરીના ડે.કમિશ્નર શાહીદ ઇકબાદ ચૌધરીએ કહ્યુ છે કે સુંદરબનીથી લઇને મંજાકોટ વચ્ચે એલઓસીથી પ કિ.મી.ના દાયરામાં આવેલી ૮૪ સ્કુલોને અમે બંધ કરવાના આદેશ આપ્યા છે. રાજૌરી જિલ્લાના ભીંબર ગલી સેકટરમાં પાક.ના ફાયરીંગમાં કુંડુ ઉપરાંત ત્રણ અન્ય જવાનો શહીદ થયા હતા. છેલ્લા ૪૦ દિવસમાં ગુડગાંવના કેપ્ટન કુંડુ પાક. ફાયરીંગમાં શહીદ થનાર બીજા સૈન્ય ઓફિસર છે. ભીંબર ગલી સેકટર ઉપરાંત પાકિસ્તાને સુંદરબની વિસ્તારમાં પણ સીઝફાયરનો ભંગ કરતા ફાયરીંગ કર્યુ હતુ જેમાં બીએસએફના એક સબ ઇન્સ્પેકટરને ઇજા થઇ હતી. સૈન્ય ઓફિસરના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન તરફથી કારણ વગર ગઇ બપોરે ૩-૩૦થી ફાયરીંગ થઇ રહ્યુ છે. ટીવી રિપોર્ટ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદીઓના સફાયાથી પાકિસ્તાન ઉકળી ઉઠયુ છે અને એલઓસી પર મોટો હુમલો કરવામાં આવે તેવી શકયતા છે. આઇએસઆઇ ત્રાસવાદીઓ સાથે મળીને આવો હુમલો કરાવી શકે છે. પાકિસ્તાને ર૦૧૭માં ૮૬૦થી વખત યુધ્ધ વિરામનો ભંગ કર્યો છે. આ વર્ષે જ ૧૬૦થી વધુ વખત આવુ કર્યુ છે. લોકોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે હવે કયાં સુધી આપણા જવાનો પાકિસ્તાનની ગોળીઓ ખાઇને શહીદ થતા રહેશે. આખરે કયા સુધી આપણે એવુ જ લખતા બતાડતા રહેશું કે ભારતે પલટવાર કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. સરહદ પર પાકિસ્તાન બેલગામ બની ગયુ છે અને હવે સમય આવી ગયો છે કે, ભારતે એવો જવાબ આપવાની જરૂર છે કે પાકિસ્તાન ખો ભુલી જાય. પાકિસ્તાન સતત પોતાની કાયરતા બતાડી રહ્યુ છે અને દર વખતે છુપાઇને ભારતીય જવાનો ઉપર નિશાન સાધતુ રહ્યુ છે. આ વર્ષે આ સેકટરમાં સંઘર્ષ વિરામના ઉલ્લંઘનમાં અત્યાર સુધી નવ જવાનો સહિત ૧૭ લોકોના મોત થયા છે અને ૭૦ લોકોને ઇજા થઇ છે. (૩-૩)   (9:48 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/05-02-2018/123440

એક દેશ એક ચૂંટણીને ચૂંટણીપંચનું સમર્થન પણ બંધારણમાં કરવા પડશે મોટા સુધારા
પાંચ અનુચ્છેદોમાં સુધારાની જરૂરઃ કાર્યકાળને વધારી ઘટાડી શકાય છે નવી દિલ્હી કનિદૈ લાકિઅ તા. ૫ : 'એક દેશ એક ચૂંટણી'ને લઈને જયાં દેશમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે હકીકત એવી છે કે વડાપ્રધાન મોદીએ આ સપનાને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ કનિદૈ લાકિઅ મુશ્કેલીઓનો અકિલા સામનો કરવો પડશે. દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવા માટે બંધારણમાં ઓછામાં ઓછા પાંચ અનુચ્છેદોમાં કનિદૈ લાકિઅ સંશોધન કરવું પડી શકે છે. ચૂંટણી પંચ પહેલા જ એક ચૂંટણી કરાવવાને લઈને તમારી અકીલા સહમતિ દર્શાવી દીધી છે. ECએ તો ત્યાં સુધી કહી દીધું કે કનિદૈ લાકિઅ બંધારણમાં સંશોધન કરીને એક સાથે ચૂંટણી કરાવવા માટે વિધાનસભા કાર્યકાળાને વધારી કે ઘટાડી પણ શકાય છે. PM મોદી સિવાય રાષ્ટ્રપતિ કોવિંદે પણ એક કનિદૈ લાકિઅ સાથે ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓને એક સાથે આવવા માટે અપીલ કરી હતી. પણ આ બધા વચ્ચે વિરોધ પક્ષની પાર્ટીઓનું સમર્થન મેળવવા સિવાય એક સાથે ચૂંટણી કનિદૈ લાકિઅ માટે બંધારણ ઘણાં મોટા સંશોધન કરવા પડશે. આ સંશોધનમાં લોકભાના કાર્યકાળ સુધી કરવાવાળા અને રાજયસભા સદસ્યોનો કાર્યકાળ નિર્ધારિત કરવાવાળા અનુચ્છેદને કનિદૈ લાકિઅ ૮૩નું સંશોધન પણ જોડાયેલું છે. લો મિનિસ્ટ્રીના રિપોર્ટ મુજબ, એક સાથે ચૂંટણી કરાવવા માટે અનુચ્છે ૮૩ સિવાય સંસદીય સત્રને સ્થગિત કરવા કનિદૈ લાકિઅ અને ખતમ કરવાવાળા અનુચ્છેદ ૮૫, વિધાનસભાના કાર્યકાળ નક્કી કરવાવાળા અનુચ્છેદ ૧૭૨ અને વિધાનસભા સત્રને સ્થગિત અને ખતમ કરવાવાળા ૧૭૨માં સંશોધન કરવાનું રહેશે. સાથે જ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની જોગવાઈવાળા અનુચ્છેદ ૩૫૬માં પણ સંશોધન કરવું પડશે. અહીં ધ્યાન આપવાની જરૂર છે કે ચૂંટણી કેલેન્ડરમાં પણ આ પ્રકારના વ્યાપક પરિવર્તન માટે બન્ને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી હોવી જરૂરી છે. ચૂંટણી આયોગ મુજબ, એક સાથે ચૂંટણી માટે આયોગે લગભગ ૨ હજાર કરોડ રૂપિયાના ચ્સ્પ્ મશીનની જરૂર પડશે. આ મશીન બરોબર કામ કરવાનું આયુષ્ય માત્ર ૧૫ વર્ષ છે, એટલે કે આ મશીન પોતાના કાર્યકાળમાં માત્ર ત્રણ ચૂંટણી જ કરાવી શકે. આ ૧૫ વર્ષમાં તેને રિપ્લેસ કરવા ઘણાં મોંઘા પડે. ૧૯૫૧-૫૨, ૧૯૫૭, ૧૯૬૭ સુધી લોકસભા વિધાનસભા ચૂંટણી સાથે-સાથે થતી હતી. પણ ૧૯૬૭માં રાજકીય ઉથલપાથલ બાદ પરિસ્થિતિઓ બદલાઈ અને ફરી અલગ-અલગ થયું. ત્યારથી અત્યાર સુધી દર વર્ષે ઘણીં ચૂંટણીઓ આવે છે અઅને સરકારનો તર્ક છે કે માત્ર વિકાસ યોજનાઓ પર પ્રતિકૂળ ખર્ચ થાય છે પણ સંસાધનોનો ખોટો ઉપયોગ થાય છે.(૨૧.૫)   (9:46 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/05-02-2018/123437

અંકુશરેખા ઉપર પાકિસ્તાનનો ભીષણ ગોળીબાર : ૪ શહીદ
ભીષણ ગોળીબારના કારણે વિસ્ફોટક સ્થિતિ : પાકિસ્તાન ગોળીબારમાં અન્ય બે જવાન ઇજાગ્રસ્ત થયા જમ્મુ, તા.૪ કનિદૈ લાકિઅ : નવી દિલ્હી જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અંકુશરેખા ઉપર પાકિસ્તાને આજે ફરી એકવાર ભીષણ ગોળીબાર અને તોપમારો કર્યો હતો જેમાં ચાર જવાનો શહીદ કનિદૈ લાકિઅ થયા હોવાના અકિલા અહેવાલો મળ્યા છે. અન્ય બે જવાનો ઘાયલ પણ થયા છે. પાકિસ્તાની સૈનિકોએ રાજૌરી જિલ્લાના ભીમબર્ગ ગલી સેક્ટરમાં યુદ્ધવિરામનો કનિદૈ લાકિઅ ભંગ કરીને ભીષણ ગોળીબાર કર્યો હતો. સામ સામે ગોળીબારમાં ભારતીય પક્ષને ખુવારીનો અકીલા સામનો કરવો પડ્યો હતો. અગાઉ પાકિસ્તાની સેનાએ પૂંચ અને કનિદૈ લાકિઅ રાજૌરી જિલ્લામાં અગ્રિમ ચોકીઓ અને ગામોને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કર્યો હતો જેમાં લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. બંને દેશોએ એકબીજા ઉપર દોષારોપણ કનિદૈ લાકિઅ કર્યા છે. પાકિસ્તાનનું કહેવું છે કે, ભારતના ગોળીબારમાં તેના કેટલાક નાગરિકોને ઇજા થઇ છે. આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને વારંવાર કનિદૈ લાકિઅ ગોળીબાર જારી રાખ્યો છે. ૧૮મી જાન્યુઆરીથી લઇને ૨૨મી જાન્યુઆરી વચ્ચેના ગાળામાં પુચ અને રાજોરી જિલ્લામાં અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહહ પર કનિદૈ લાકિઅ વારંવાર ગોળીબાર કર્યો છે.ય જેના કારણે સરહદી વિસ્તારમાં વ્યાપક અંધાધુંધી રહી છે.  જમ્મુ, કથુઆ, અને સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ અને કનિદૈ લાકિઅ અંકુશ રેખા પર વારંવાર ગોળીબાર કર્યો છે. જેમાં આઠ નાગરિક સહિત ૧૪ લોકોના મોત થયા છે અને ૭૦ લોકો ઘાયલ થયા પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો કોઇ ભંગ કરાયો નથી તેવો દાવો પણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે. બીજી બાજુ ૨૨મી જાન્યુઆરી બાદથી આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પાકિસ્તન તરફથી હજુ સુધી કોઇ યુદ્ધવિરામનો ભંગ કરાયો ન હતો પંરતુ આજે ફરી એકવાર અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. કારણ કે, પાકિસ્તાને ફરી એકવાર ગોળીબાર કરીને તંગદિલી સર્જી હતી. સરહદી વિસ્તારોમાં લોકોમાં વ્યાપક દહેશત પણ ફેલાઈ ગઈ હતી. (9:11 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/05-02-2018/123434

ભારત માટે જોખમ વધ્યું: ચીને તિબેટમાં ફાઇટર પ્લેનની સંખ્યા વધારી
ભારત સાથેની સીમા નજીક મિસાઇલો પણ ગોઠવ્યાઃ 51 ફાઇટર પ્લેન ચીને તિબેટમાં ગોઠવ્યા છે : 17ડ્રોન કનિદૈ લાકિઅ પણ ગોઠવવામાં આવ્યા છે નવી દિલ્હી તા. ૫ : ચીને દોકલામમાં બાંધકામ શરૂ કર્યા બાદ હવે તિબેટમાં તેની તાકાત બતાવવાની શરૂઆત કરી દીધી છે. કનિદૈ લાકિઅ ચીને યુદ્ઘવિમાન અકિલા અને નેવીના યુદ્ઘજહાજ ખડકી દીધા છે. તેણે સ્પષ્ટ રીતે ભારતને ઉશ્કેરવાની હરકત કરી છે. ચીનની આ હરકતનો જવાબ આપવા માટે ભારત કનિદૈ લાકિઅ પણ નિયમિત અભ્યાસ અને વાયુ સેનાની રક્ષણાત્મક કાર્યવાહી શરૂ કરે તેવી શકયતા અકીલા છે. તિબેટમાં માત્ર ચીનના ભૂમિદળે જ નહિ પરંતુ સેનાના વાયુદળ કનિદૈ લાકિઅ અને નૌકાદળે પણ હાલના દિવસોમાં પોતાની તાકાત બતાવી છે. ગત વર્ષની સરખામણીએ તિબેટમાં ચીને ફાઇટર જેટ્સની તૈનાતીમાં ૨૦ ટકાનો વધારો કર્યો કનિદૈ લાકિઅ છે. 'ટાઇમ્સ નાઉ'ના રિપોર્ટ મુજબ એક ઇન્ટેલિજન્સ નોટમાં કહેવામાં આવ્યું છે કે 'ગત ત્રણ અઠવાડિયામાં ફાઇટર જેટ્સની સંખ્યા ૪૭થી વધીને ૫૧ થઇ છે. કનિદૈ લાકિઅ ગત વર્ષની સરખામણીએ આ સંખ્યા ૧૦ જેટલી વધુ છે.' ચીને લ્હાસા-ગોંગકામાં આઠ ફાઇટર જેટ્સ તૈનાત કર્યા છે. આ ઉપરાંત એર મિસાઇલ સિસ્ટમ્સ સહિત ૨૨ કનિદૈ લાકિઅ એમઆઇ-૧૭ હેલિકોપ્ટર્સ સહિત અન્ય કેટલાક હથિયારો પણ તૈનાત છે.(૨૧.૬) (9:45 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/05-02-2018/123438

સેન્સેક્સમાં હજુ પણ સામાન્ય બજેટના આફટરશોક

બજેટ પછી શેરબજારમાં ઘટાડી તરફી ઝોક આજે સોમવારે ખુલતા જ જોવા મળ્યો છે. સેન્સેક્સ 450 પોઈન્ટના કડાકા સાથે 34,616એ ખુલ્યો હતો. જ્યારે નિફટી 10,600ની નીચલી સપાટીએ ખુલ્યો હતો. આ સાથે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 2.75 ટકા ઘટી ગયો હતો. જ્યારે નિફટી મિડ કેપ 100 ઈન્ડેક્સમાં ત્રણ ટકાનો કડાકો બોલાયો છે.

બજેટના દિવસે પણ સેન્સેક્સ 58.36 પોઈન્ટ ઘટી 35,906એ સરકી ગયો હતો. જ્યારે નિફટી 10 પોઈન્ટના ઘટાડે 11,016એ બંધ હતો. રોકાણકારોને બજેટ પ્રત્યે વધારે આશાવાદ ન હતો અને બજેટના દિવસે પણ બજારનો ઘટ્યા મથાળે કામકાજનો આરંભ થયો હતો.
સામાન્ય બજેટમાં  લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ લાદવાની જાહેરાત સાથે શુક્રવારે શેર બજારમાં ભારે કડાકો બોલાયો હતો. જે ગત વર્ષનો સૌથી મોટો કડાકો હતો.

Source :-http://sandesh.com/budget-aftershock-in-sensex-and-nifty/

ગુજરાતની ૨૦ નદીઓ પ્રદૂષણની ઝપેટમાં, દેશમાં ચોથા સ્થાને: તંત્ર બેફિકર
-કેન્દ્ર સરકારે રજૂ કરેલો અહેવાલ:સાબરમતી ગુજરાતની સૌથી પ્રદૂષિત નદી -નદીમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા કેન્દ્ર સરકાર દ્વારા ચાર વર્ષમાં રૃ. ૨૦૦ કરોડની ફાળવણી છતાં પરિણામ અમદાવાદ, તા.5 ફેબ્રુઆરી 2018, સોમવાર નદીને આપણે ત્યાં એક માતાની જેમ પૂજવામાં આવે છે. પરંતુ વાત આ નદી સમાન માતાની કાળજીની આવે તો આપણે તેમાં ઉણા ઉતરી રહ્યા છીએ. ગુજરાતને 'મોડેલ સ્ટેટ'ના રૃપાળા નામ સાથે ભલે રજૂ કરવામાં આવતું હોય પરંતુ માત્ર હવા જ નહીં નદીના પ્રદૂષણને મામલે પણ રાજ્યની સ્થિતિ બદથી બદતર થઇ રહી છે. ગુજરાતમાં ૨૦ નદીઓમાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધારે છે. આટલું જ નહીં દેશમાં સૌથી વધુ પ્રદૂષિત નદીઓ હોય તેવા રાજ્યમાં ગુજરાત ચોથા સ્થાને છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં જ આ ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. ગુજરાતની ૨૦ સૌથી વધુ પ્રદૂષિત નદીમાં સાબરમતી મોખરે છે. સૌથી વધુ પ્રદૂષિત નદીમાં સાબમતી ઉપરાંત નર્મદા અને મહીનો પણ સમાવેશ થાય છે. ચોંકાવનારી વિગતનો સિલસિલો અહીંથી અટકતો નથી. સાબરમતી અને મિંઢોળા નદીમાં પ્રદૂષણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં  રૃ. ૨૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. કોઇ નદી પાછળ કેન્દ્ર દ્વારા વધુ ફંડ આપવામાં આવ્યું તેમાં સાબરમતી-મિંઢોળા ચોથા સ્થાને છે. ગંગા નદી માટે ઉત્તર પ્રદેશમાં રૃ. ૯૧૭.૨૪ કરોડ, પશ્ચિમ બંગાળમાં ૪૧૧.૨૬ કરોડ અને બિહારમાં રૃ. ૨૧૬.૪૬ કરોડ નું ફંડ ફાળવાયું છે. તજજ્ઞાોના મતે ગુજરાતની નદીઓમાં પ્રદૂષણ વધવા પાછળનું મુખ્ય કારણ ઉદ્યોગો છે. અનેક ઉદ્યોગો તેમના કચરાનો નિકાલ નદી દ્વારા કરે છે. જેના કારણેે નદીઓમાં પ્રદૂષણનું પ્રમાણ વધે તે સ્વાભાવિક છે. આ ઉદ્યોગો સામે પગલા લેવામાં પણ તંત્ર જાણી જોઇને આંખ આડા કાન કરે છે.ગુજરાતની મોટી નદીઓમાં મોટા ડેમ બનાવવામાં આવી રહ્યા છે. જેના પગલે પણ નદીના પાણી ઉતરી રહ્યા છે. ગુજરાતમાં તંત્ર કોઇ પગલા નહીં લે તો નદીઓની સ્થિતિ વધુ વણસી શકે છે તેવી જાણકારોને ભીતી છે. કયા રાજ્યમાં સૌથી વધુ પ્રદૂષિત નદી? રાજ્ય  નદી મહારાષ્ટ્ર       ૪૯ આસામ        ૨૮ મધ્ય પ્રદેશ    ૨૧ ગુજરાત        ૨૦ પશ્ચિમ બંગાળ ૧૭ કર્ણાટક ૧૫ કેરળ   ૧૩

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/gujarat-s-20-rivers-in-the-grip-of-pollution-fourth-in-the-country-

સોમવારે બજારો શરૂ થતાની સાથે જ શેરબજાર ગગડ્યુ: સેન્સેક્સ 406.55 પોઈન્ટ તૂટ્યો 
- નિફ્ટી 129.10 પોઈન્ટ ઘટીને 10,631.50ની સપાટીએ - લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગૂ કરવાની જાહેરતા બાદ બજાર ડાઉન મુંબઈ, તા. 5 ફેબ્રુઆરી 2018, સોમવાર બજેટ રજૂ થયા બાદ આજે સપ્તાહના પહેલા દિવસે પણ શેરબજાર ગગડ્યુ હતુ. સેન્સેક્સ 406.55 પોઇન્ટ્સ સુધી તૂટી ગયો છે અને હાલ તે 34,660.20ની સપાટીએ પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી 129.10 પોઇન્ટ્સ સુધી ઘટીને 10,631.50 પહોંચ્યો છે. આ દરમિયાન, તમામ સેક્ટોરલ ઇન્ડેક્સમાં 2% સુધી ઘટાડો જોવા મળ્યો. બીજી તરફ, હેવી વેઇટ શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, ટીસીએસ ઇન્ફોસિસ, મારુતિ, આઈટીસી, એચયૂએલમાં વેચાવલીથી માર્કેટ ડાઉન થતું ગયું એન 500 પોઇન્ટ્સની નજીક પહોંચી ગયું છે. લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લગાવવાની જાહેરાત બાદ રોકાણકારો પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે જેના કારણે માર્કેટ ડાઉન જઈ રહ્યું છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/5th-february-2018-stock-market-down


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો


સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો

2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)

30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-

ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-

રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ

જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Holy Tally Mobile App

Offer Time :- 02 Feb 2018 to 28 Feb 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application




1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment