સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 1 February 2018

બજેટ રજુઃ અર્થતંત્રને દોડતુ કરવા પ્રયાસઃ ખેડૂત-કૃષિ ઉપર ભાર - ગુજરાતમાં પાણીની તંગીઃ શહેરોમાં થશે પાણીકામ - મહેસાણા પાલિકા દ્વારા મિલ્કતો ઉપર ૮૫ રૂપિયા વેરો વધારીને મફતમા સિટી બસ દોડાવવાની યોજનાથી વિવાદ - મધ્ય ગુજરાત વિજ કંપની લીમીટેડ દ્વારા ભરતી રદ કરાતા દેકારો - આ મહિનાથી બેંક-વિમા કામદારોના પગારમાં ૧૧ સ્‍લેબનો વધારો - ગુજરાતમાં ફરી જામશે ચૂંટણીનો માહોલ - લોકતાંત્રિક સૂચકાંકમાં ભારત ૪૨માં સ્થાને -ભારત વિરૂધ્ધ આતંકી મસૂદે ઝેર ઓકયું: પાક.માં કાશ્મીર અંગે રેલી કરવાનું એલાન

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

બજેટ રજુઃ અર્થતંત્રને દોડતુ કરવા પ્રયાસઃ ખેડૂત-કૃષિ ઉપર ભાર
નાણામંત્રી અરૂણ જેટલીએ મોદી સરકારનું સતત પાંચમું બજેટ રજુ કર્યુઃ કલ્‍યાણકારી યોજનાઓ સાથે સુધારાવાદી કનિદૈ લાકિઅ પગલાઓનો સંગમ : નવી રોજગાર નીતિનું એલાનઃ મધ્‍યમવર્ગને રાજી કરી દેવાયાઃ સૈન્‍ય-શિક્ષણ સુધારા ઉપર ફોકસઃ રાજકોષીય અનુશાસન રાખવા માટે કનિદૈ લાકિઅ ડિસઇન્‍વેસ્‍ટમેન્‍ટથી અકિલા વધુ રકમ મેળવવા એલાનઃ ખેડુતો માટે નવી યોજના જાહેરઃ પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવા એકસાઇઝ ડયુટીમાં કાપઃ દરેક વર્ગને કનિદૈ લાકિઅ રાજી કરવા જેટલીનો પ્રયાસ નવી દિલ્‍હી તા.૧ : નાણામંત્રી અરૂણ જેટલીએ આજે અકીલા સવારે ૧૧ વાગ્‍યાના ટકોરે લોકસભામાં મોદી સરકારનું સતત પાંચમું કનિદૈ લાકિઅ બજેટ રજુ કર્યુ છે જેમાં તેમનો પ્રયાસ અર્થતંત્રની તબીયત સુધારવા અને આવી રહેલી સામાન્‍ય ચૂંટણી પહેલા લોકોની અપેક્ષાઓને સંતોષવાનો પ્રયાસ કનિદૈ લાકિઅ કર્યો છે. કલ્‍યાણકારી યોજનાઓની સાથે સુધારવાદી પગલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે. બજેટનું ફોકસ યુવા, મહિલા, ગ્રામ્‍ય, ખેડુત, આરોગ્‍ય કનિદૈ લાકિઅ અને શિક્ષણ રહ્યુ છે. તેમને આશા છે કે વોટ આ બધી જાહેરાતો થકી જ મળશે. તેમણે બજેટ થકી મધ્‍યમવર્ગ સહિત સૌ કોઇને રાજી કરવાનો પ્રયાસ કર્યો છે. કનિદૈ લાકિઅ ખેડુતોના આસુ લુછવા માટે તેમણે અનેકવિધ જાહેરાતો કરી છે સાથોસાથ રાજકોષીય અનુશાસન જાળવી રાખવા માટે ડિસઇન્‍વેસ્‍ટમેન્‍ટથી રકમ મેળવવાનું લક્ષ્ય કનિદૈ લાકિઅ પણ રજુ કર્યુ છે. ર૦૧૯ની લોકસભાની ચૂંટણી અને ર૦૧૮-૧૯માં નવ રાજયોની ચૂંટણી આવી રહી છે ત્‍યારે રજુ કરવામાં આવેલા અંતિમપુર્ણ બજેટમાં નવી રોજગાર નીતિનું એલાન કરવામાં આવ્‍યુ છે. જે હેઠળ મેન્‍યુફેકચરીંગ અને સર્વિસ સેકટરમાં રોજગાર આપતી કંપનીઓને ટેકસમાં છુટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે કંપની જેટલા વધુ લોકોને નોકરી આપશે તેને ટેકસમાં એટલી છુટ મળશે. શિક્ષણ પાછળના બજેટમાં ૧૦ થી ૧ર ટકાનો વધારો કરવામાં આવ્‍યો છે. વડાપ્રધાનનું ફોકસ ઉચ્‍ચ શિક્ષણ સંસ્‍થાઓની ગુણવતા સુધારવાનુ છે. નાણામંત્રી અરૂણ જેટલીએ રજુ કરેલા બજેટમાં કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ અર્થવ્‍યવસ્‍થાને સંકટમાંથી બહાર લાવવા માટે અનેક ઉપાયોની જાહેરાત કરી છે. તેમણે ખેડુતોની ઉપજના બજારમાં અચાનક ઘટાડો થવાથી થતા નુકસાનથી બચાવવા માટે એક નવી સ્‍કીમ બજાર આશ્વાસન યોજનાનું પણ એલાન પણ કર્યુ છે જે હેઠળ કેન્‍દ્ર અને રાજય મળીને ખેડુતોને તેમની ઉપજના મુલ્‍ય અને બજાર ભાવના અંતરની ભરપાઇ કરવામાં આવશે. આ ઉપરાંત ખેડુતોની આવક ર૦રર સુધીમાં બમણી કરવા માટે પણ કેટલાક ઉપાયોની જાહેરાત કરવામાં આવી છે. મધ્‍યમવર્ગને પણ તેમણે રાહત આપવાની જાહેરાત કરી છે. આવકવેરાની મુકિત મર્યાદામાં તેઓ વધારો જાહેર કરી રહ્યા છે. આ ઉપરાંત હેલ્‍થ બજેટમાં પણ ૧૦ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્‍યો છે. તેમણે જીએસટીની આવક કેમ વધુ થાય તે માટેના પગલાઓ પણ જાહેર કર્યા છે. જીએસટી પછીનું આ પહેલુ બજેટ છે. નાણાકીય અનુશાસન તેમના માટે મોટો પડકાર રહ્યો છે તેથી રાજકોષીય ખાધને ૩ ટકા રાખવા તેમણે પ્રયાસ કર્યો છે. પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોને કાબુમાં રાખવા માટે નાણામંત્રી અરૂણ જેટલી એકસાઇઝ ડયુટીમાં ઘટાડો કરવા પણ જઇ રહ્યા છે. કોર્પોરેટ ટેકસમાં પણ થોડી છુટ આપી નિવેષને પ્રોત્‍સાહન આપવા તેમણે પ્રયાસ કર્યો છે. સૈન્‍ય આધુનિકીકરણ માટેના ફંડમાં કોઇ ઘટાડો કરવામાં નથી આવ્‍યો. (10:40 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/01-02-2018/123174

ગુજરાતમાં પાણીની તંગીઃ શહેરોમાં થશે પાણીકામ 
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોના મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં આગામી બે અઠવાડિયામાં પાણીનો સપ્લાય કનિદૈ લાકિઅ ઓછો કરે તેવી સંભાવના : અમદાવાદમાં નર્મદા અને કડાણા ડેમ સહિત અન્ય માધ્યમોથી દરરોજ ૧૪૨૦ મિલિયન લીટર પાણી પુરૃં પાડવામાં આવે છે, જે ઘટાડીને કનિદૈ લાકિઅ 200MLD અકિલા કરી દેવામાં આવશેઃ આ સિવાય રાજકોટ અને વડોદરામાં પણ સપ્લાય ઘટાડીને 50MLD કરી દેવામાં આવશે નવી દિલ્હી તા. ૧ : પાણીની કનિદૈ લાકિઅ તંગીને કારણે રાજય સરકારે સિંચાઈ માટે અને ઈન્ડસ્ટ્રીઝને માર્ચ ૧૫ પછી પાણીના સપ્લાયમાં અકીલા કાપ મુકવાની જાહેરાત કરી હતી અને હવે શહેરોમાં પાણીના કનિદૈ લાકિઅ સપ્લાયમાં કાપ મુકવાનો પણ નિર્ણય લીધો છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરો સહિતના મ્યુનિસિપલ કોર્પોરેશન્સ અને મ્યુનિસિપાલિટીમાં કનિદૈ લાકિઅ આગામી બે અઠવાડિયામાં પાણીનો સપ્લાય ઓછો કરવામાં આવે તેવી સંભાવના છે. બુધવારના રોજ થયેલી કેબિનેટ મીટિંગમાં ચીફ સેક્રેટરી અને પાણી કનિદૈ લાકિઅ પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના મંત્રીઓને પાણીની તંગી વિષે બ્રીફ કર્યા હતા. અધિકારીઓએ ૬ મહિનાનો વોટર કનિદૈ લાકિઅ સપ્લાય પ્લાન રજુ કર્યો હતો, જેથી જૂન મહિનામાં ચોમાસુ આવે ત્યાં સુધી પાણીનો મર્યાદિત પુરવઠો જળવાઈ રહે. સૂત્રોએ જણાવ્યું કે, અમદાવાદમાં નર્મદા કનિદૈ લાકિઅ અને કડાણા ડેમ સહિત અન્ય માધ્યમોથીદ દરરોજ ૧૪૨૦ મિલિયન લીટર(MLD) પાણી પુરું પાડવામાં આવે છે, જે ઘટાડીને 200MLD કરી દેવામાં આવશે. આ સિવાય રાજકોટ અને વડોદરામાં પણ સપ્લાય ઘટાડીને 50MLD કરી દેવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં ૨૭ ટકા પાણી ઓછું હોવાને કારણે સુરતમાં પણ કાપ મુકવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, આ વખતે પાણીની તંગી છે તે વાસ્તવિકતા છે જેનો સામનો કરવો જ પડશે. અમે પાણી પુરવઠો જળવાઈ રહે તે માટેના અનેક પરિબળો પર વિચાર કર્યો છે અને શહેરોમાં પાણીકાપ પણ કરવામાં આવશે, આ સિવાય ફ્રેન્ચ વેલ્સ જેવા પાણીના રિસોર્સનો પણ ઉપયોગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ટોટલ સ્ટોરેજ કેપેસિટી કરતાં માત્ર ૪૯.૮ ટકા જ પાણી છે, જે ગયા વર્ષની સરખામણીમાં ૧૩ ટકા ઓછું છે. મધ્યપ્રદેશમાં નર્મદા જયાંથી પસાર થાય છે તે વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પાણીની તંગી ઉભી થઈ છે. રાજયભરના ૨૦૯ ડેમમાં પાણીનું સ્ટોરેજ ઓછું હોવાને કારણે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ તરફથી અમુક ભલામણો રજુ કરવામાં આવી છે, જેથી શહેરો, જિલ્લાઓ અને ગામડાઓમાં પીવાનું પાણી પહોંચી રહે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન્સને સુચના આપવામાં આવી છે કે તે પોતાના સેકન્ડરી પ્લાન તૈયાર રાખે, જેથી ઉનાળામાં કોઈ મુશ્કેલી ઉભી ન થાય. (9:47 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/01-02-2018/69826

મહેસાણા પાલિકા દ્વારા મિલ્કતો ઉપર ૮૫ રૂપિયા વેરો વધારીને મફતમા સિટી બસ દોડાવવાની યોજનાથી વિવાદ
મહેસાણા : નગરપાલિકા તંત્ર દ્વારા વિનામૂલ્યે સિટી બસ કનિદૈ લાકિઅ સેવા શરૂ કરવાની જાહેરાતના કારણે વિવાદ સર્જાતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.પાલિકાએ તાજેતરમાં શહેરમાં મફત સિટીબસ સેવા શરૂ કરવાની સાધારણ સભામાં કનિદૈ લાકિઅ જાહેરાત કરી અકિલા છે. જોકે મફત સિટીબસ સેવાની જાહેરાતની સાથે વિવાદ સર્જાયો છે. છેલ્લા ૩ વર્ષથી મહેસાણા શહેરમાં સિટીબસ સેવા સંપૂર્ણ બંધ કનિદૈ લાકિઅ હાલતમાં છે. તેના કારણે શહેરીજનોને મફત સિટીબસ હાસ્યાસ્પદ મુદો બન્યો છે. જોકે અકીલા કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકા દ્વારા મફત સિટીબસ સેવા કનિદૈ લાકિઅ માટે તેમનો અલગ તર્ક છે કે તમામ મિલકતો ઉપર ૮૫ રૂપિયા વેરો વધારી સિટીબસ સેવા મફત આપવામાં આવશે. જોકે મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં ૮૦,૦૦૦થી કનિદૈ લાકિઅ વધુ મિલકતો આવેલી છે. ત્યારે ૮૫ રૂપિયા વધારો કરવાથી ૬૮ લાખ રૂપિયાની વધારાની આવક થશે અને વેરા વધારાની આવકથી ૭ સિટીબસો શહેરીજનો દ્વારા બસ કનિદૈ લાકિઅ સેવા આપવામાં આવશે. પરંતુ અહીં પ્રશ્ન ઉપસ્થિતિ થાય છે કે જે લોકો સિટીબસ સેવાનો લાભ લેવાના નથી એવા શહેરીજનો વધારાનો વેરો શું કામ ચૂકવે. તેવો કનિદૈ લાકિઅ પ્રશ્ન કર્યો છે. (8:23 pm IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/01-02-2018/69803

મધ્ય ગુજરાત વિજ કંપની લીમીટેડ દ્વારા ભરતી રદ કરાતા દેકારો 
અમદાવાદ : મધ્ય ગુજરાત વિજ કંપની લિમીટેડ દ્વારા વિજ કચેરી માટેની ભરતી રદ કરી દેવાતા ઉમેદવારોમાં કનિદૈ લાકિઅ કચવાટ ફેલાયો છે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમીટડ દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને પીજીવીસસએલ સહીત ચારેય વીજ કંપનીએ જાહેર કરેલી કનિદૈ લાકિઅ જુનિયર આસિસ્ટન્ટ અકિલા અને જુનિયર ઇજનેરની ભરતી અચાનક રદ કરી દેતાં લાખો ઉમેદવારો રઝળી પડાય છે. લાખથી વધુ ઉમેદવારોએ આ ભરતી માટે ઉમેદવારી કનિદૈ લાકિઅ ફોર્મ ભર્યા હતા, પરંતુ અચાનક ભરતી પ્રક્રિયા રદ કરી દેવાતાં કૌભાંડની શંકા છે. એમજીવીસીએલએ અકીલા પોતાની વેબસાઇટ પર આ ભરતી પ્રક્રિયા રદ કર્યાની કનિદૈ લાકિઅ સતાવાર જાહેરાત પણ મૂકી દીધી છે, જોકે એમજીવીસીએલએ આ ભરતી રદ કરવા પાછળનું કારણ ટેકનિકલ મુદો હોવાનું જાહેર કર્યુ છે, પરંતુ સમગ્ર પ્રક્રિયામાં કનિદૈ લાકિઅ કૌભાંડની શંકા પ્રબળ બનવા ઉપરાંત અરજી કરેલા લાખો ઉમેદવારોને ફટકો પડયો છે. ૧૩ ઓકટોબરના રોજ જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયરની કનિદૈ લાકિઅ ભરતી પ્રક્રિયા અંગેની સતાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના અનુસંધાને લાખથી વધુ ઉમેદવારોએ ગુજરાતમાંથી ઓનલાઇન અરજી કરી હતી. હવે આખી કનિદૈ લાકિઅ ભરતી પ્રક્રિયા રદ કરાતાં અરજદારોમાં દેકારો બોલી ગયો છે. વીજ કંપની દ્વારા અરજદારોએ ભરેલી ફી અઠવાડીયામાં પરત કરાશે તેવી જાહેરાત કરાઇ છે. કનિદૈ લાકિઅ તેમજ નવી ભરતી પ્રક્રિયા અંગેની જાણકારી હવે પછી આપવામાં આવશે તેવું જણાવાયું છે. (9:48 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/01-02-2018/69805

આ મહિનાથી બેંક-વિમા કામદારોના પગારમાં ૧૧ સ્‍લેબનો વધારો
 શ્રમ બ્‍યુરો દ્વારા ગ્રાહક ભાવાંક જાહેરઃ ઓકટોબર ર૮૭, નવેમ્‍બર ર૮૮, ડિસેમ્‍બર ર૮૬ : ગ્રાહક ભાવાંકના કનિદૈ લાકિઅ આધારે કેન્‍દ્ર-રાજયના કર્મચારીઓનુ ડીએ ર ટકા વધશેઃ થશે ૭ ટકાઃ જાન્‍યુઆરીથી ડયુ રાજકોટ તા.૧ : પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રોજેરોજ વધારો કનિદૈ લાકિઅ થઇ રહ્યો છે અકિલા જેને પરિણામે મોંઘવારીનો રાક્ષસ ધુણી રહ્યો છે છતાં સરકારી ચોપડે મોંઘવારીના આંકડા નીચા આવી રહ્યા છે. ભારતીય શ્રમ બ્‍યુરો કનિદૈ લાકિઅ દ્વારા ગઇકાલે જાહેર કરવામાં આવેલ ઔદ્યોગિક કામદારો માટેનો ગ્રાહક ભાવાંક નવેમ્‍બરની અકીલા સરખામણીએ ર પોઇન્‍ટ ઘટીને ર૮૬ ઉપર આવતા આ ક્ષેત્રના કનિદૈ લાકિઅ કામદારોને આヘર્ય થયુ છે અને આ આંકડા સ્‍વરૂપ આ મહિનાથી બેંક અને વિમા કામદારોને મળતા મોંઘવારી ભથ્‍થામાં માત્ર ૧૧ સ્‍લેબનો જ વધારો મળશે. શ્રમ કનિદૈ લાકિઅ બ્‍યુરો દ્વારા ઓકટોબરનો ભાવાંક ર૮૭, નવેમ્‍બરનો ર૮૮ અને ડિસેમ્‍બરનો ર૮૬ ગ્રાહક ભાવાંક જાહેર કરવામાં આવ્‍યો છે. જેની ગણતરી કરતા હાલ પ૧૬ કનિદૈ લાકિઅ સ્‍લેબ ઉપર ડીએ મળે છે જે હવે ૧૧ પોઇન્‍ટ વધીને પર૭ ઉપર મળશે. નિવૃત કર્મચારીઓને આ મહિનાથી ૪૯ સ્‍લેબનો વધારો મળશે. ગ્રાહક ભાવાંકના આધારે કનિદૈ લાકિઅ કેન્‍દ્ર અને રાજયના કર્મચારીઓનું ડીએ પણ બે ટકા વધીને ૭ ટકા થશે. જે જાન્‍યુઆરીથી ડયુ થશે. સરકાર કયારે જાહેરાત કરે છે તેના ઉપર કર્મચારીઓની કનિદૈ લાકિઅ નજર છે. તમામ ચીજવસ્‍તુઓના ભાવો ભડકે બળી રહ્યા છે ત્‍યારે સરકાર ગ્રાહક ભાવાંક નીચો લાવીને શું કરવા માંગે છે તેવો સવાલ કર્મચારીઓ પુછી રહ્યા છે. મોંઘવારી જોતા રપ થી ૩૦ સ્‍લેબ વધવા જોઇએ તેના બદલે માત્ર ૧૧ સ્‍લેબ વધે તેવા આંકડાઓ બહાર પાડવામાં આવતા કર્મચારી વર્ગમાં આヘર્ય સાથે નારાજગી પણ ફેલાઇ છે. (10:05 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/01-02-2018/123172

ગુજરાતમાં ફરી જામશે ચૂંટણીનો માહોલ
 બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત તેમજ ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યોઃ ૨૧ ફેબ્રુઆરીએ મતદાન કનિદૈ લાકિઅ અને ૨૩ ફેબ્રુઆરીએ મતગણતરી નવી દિલ્‍હી તા. ૧ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ હવે ગુજરાતમાં ફરી એકવાર ફેબ્રુઆરીમાં ચૂંટણીનો કનિદૈ લાકિઅ માહોલ જામશે. અકિલા ગુજરાતની ૧૪૨૩થી વધુ ગ્રામપંચાયતો અને ૭૫ નગરપાલિકાઓની સામાન્‍ય ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર કર્યા બાદ ગઇકાલે ગુજરાત રાજ્‍ય કનિદૈ લાકિઅ ચૂંટણી આયોગે બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત તેમજ ૧૭ તાલુકા પંચાયતોની સામાન્‍ય અકીલા ચૂંટણી જાહેર કરી હતી. આ બે જિલ્લાપંચાયત અને ૧૭ કનિદૈ લાકિઅ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન અને ૨૩ ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત ઉપરાંત બનાસકાંઠા કનિદૈ લાકિઅ જિલ્લા પંચાયત હેઠળ આવેલી પાલનપુર, ડીસા, દાંતા, ભાભર, ધાનેરા, અમીરગઢ, લાખણી, કાંકરેજ, દિયોદર, વાવ, થરાદ, સૂઇગામ, દાંતીવાડા અને વડગામ કનિદૈ લાકિઅ તાલુકા પંચાયત તેમજ ખેડા જિલ્લા પંચાયત હેઠળ આવતી કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયત તથા ગાંધીનગર જિલ્લા પંચાયત હેઠળ આવતી ગાંધીનગર તાલુકા પંચાયતની કનિદૈ લાકિઅ ચૂંટણી યોજાશે. આ ઉપરાંત જુદી-જુદી જિલ્લા પંચાયતની પ્રસંગોપાત ખાલી પડેલી પાંચ બેઠકો પર તેમજ જુદી-જુદી તાલુકા પંચાયતોની પ્રસંગોપાત્ત ખાલી કનિદૈ લાકિઅ પડેલી ૨૮ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગુજરાત રાજ્‍ય ચૂંટણીપંચે ગુજરાતની ૧૪૨૩થી વધુ ગ્રામ પંચાયતોની સામાન્‍ય ચૂંટણી જાહેર કરી હતી જેના માટે ૪ ફેબ્રુઆરીએ મતદાન અને ૬ ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. આ ઉપરાંત ગુજરાતની ૭૫ નગરપાલિકાઓની સામાન્‍ય ચુંટણી અને સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી માટે ૧૭ ફેબ્રુઆરીએ મતદાન અને ૧૯ ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. (11:04 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/01-02-2018/69829

લોકતાંત્રિક સૂચકાંકમાં ભારત ૪૨માં સ્થાને 
ભારતમાં રૂઢિચુસ્ત ધાર્મિક વિચારસરણી વધી રહી છે : નોર્વે ફરી આ યાદીમાં ટોચ પર ત્યારપછી આઇસલેન્ડ, સ્વીડનનો સમાવેશ કનિદૈ લાકિઅ નવી દિલ્હી તા. ૧ : ભારતમાં રૂઢિચુસ્ત ધાર્મિક વિચારસરણી વધી રહી છે અને સ્વયંનિયુકત તકેદારી સંગઠનો તથા લદ્યુમતીઓ સામેની હિંસાની વધતી જતી કનિદૈ લાકિઅ દ્યટના અને અકિલા વધી રહેલા મતભેદની વચ્ચે વાર્ષિક વૈશ્વિક લોકતાંત્રિક સૂચકાંકમાં ભારત ૪૨મા ક્રમે સરકી ગયું છે. નોર્વેએ ફરી વાર આ યાદીમાં કનિદૈ લાકિઅ ટોચનું સ્થાન મેળવ્યું છે. ત્યાર પછી આઇસલેન્ડ, સ્વીડનનો સમાવેશ કરવામાં આવ્યો અકીલા છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ(ઇઆઇયુ) ઇન્ડિયાને ગયા કનિદૈ લાકિઅ વર્ષે ૩૨મો ક્રમાંક આપવામાં આવ્યો હતો. નફલોવ્ડ ડેમોક્રેસીથ(તરડાયેલી કે ખામીભરી) ધરાવતા દેશોમાં વગીકૃત કરવામાં આવ્યો છે. આ રેન્કિંગ પાંચ કનિદૈ લાકિઅ કેટેગરી-ચૂંટણીકીય પ્રક્રિયા અને એકમત, નાગરિક સ્વાતંત્ર્ય, સરકારની કામગીરી, રાજકીય ક્ષેત્રે સહભાગ, અને રાજકીય સંસ્કૃતિને અનુલક્ષીને ૧૬૫ સ્વતંત્ર કનિદૈ લાકિઅ રાજય અને બે પ્રદેશવિસ્તારને અનુલક્ષીને યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદી ચાર કેટેગરી- ફૂલ ડેમોક્રસી, ફલોવ્ડ ડેમોક્રસી, હાઈબ્રિડ કનિદૈ લાકિઅ રેજીમ અને ઓથોરિટેરિયમ રેજિમમાં વહેંચવામાં આવી હતી. યાદીમાં અમેરિકા(૨૧મા ક્રમે), જાપાન ઈટાલી ફ્રાન્સ, ઇઝરાયલ, સિંગાપોર અને હોંગકોંગને નફલોવ્ડ કનિદૈ લાકિઅ ડેમોક્રેસીમાં સ્થાન આપવામાં આવ્યું છે. યુકે સ્થિત મીડિયા એન્ડ ઈકોનોમિસ્ટ ગ્રુપની ૧૯૪૬માં સ્થાપના કરવામાં આવી હતી. ઈઆઈયુ બિઝનેસ, ફાઇનાન્શિયલ ફર્મ્સ અને દુનિયાના દેશોની સરકારોને બદલાઈ રહેલી દુનિયા સમજવામાં અને તકો ઝડપી લઈને જોખમને પહોંચી વળવા ૭૦ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. યાદીમાં ટોપ ત્રણ દેશોમાં નોર્ડિક દેશો-નોર્વે, આઈસલેન્ડ અને સ્વિડનનો સમાવેશ થાય છે. ન્યૂ ઝીલેન્ડ ચોથા, ડેન્માર્ક પાંચમા ક્રમે છે જયારે ટોપ ટેનમાં બીજા દેશોમાં આયર્લેન્ડ, કોનેડા, ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. ટોપ ૧૯ દેશને નફૂલ ડેમોક્રેસીસથ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જયારે હાઈબ્રિડ રેજીમ્સમાં પાકિસ્તાન (૧૧૦મા ક્રમે), બંગલાદેશ (૯૨મા ક્રમે) નેપાળ(૯૪મા ક્રમે) અને ભૂતાન(૯૯મા ક્રમે)નો સમાવેશ કરવામાં આવ્યો છે.ઓથોરિટેરિયન રેજીમ્સમાં ચીન (૧૩૯) મ્યાનમાર (૧૨૦) રશિયા(૧૩૫) અને વિયેટનામ( ૧૪૦)નો સમાવેશ કરવામાં આવ્યો છે. (9:51 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/01-02-2018/123169

ભારત વિરૂધ્ધ આતંકી મસૂદે ઝેર ઓકયું: પાક.માં કાશ્મીર અંગે રેલી કરવાનું એલાન 
મસૂદ અઝરહ પ્રતિબંધિત આતંકી સંગઠન જેસ-એ-મોહમ્મદના સ્થાપના દિવસે ફરી એકવાર જાહેરમાં કનિદૈ લાકિઅ દેખાયો હતો ઈસ્લામાબાદ તા. ૧ : પાકિસ્તાન સમર્થિત આતંકી મસૂદ અઝરહ પ્રતિબંધિત આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદના સ્થાપના દિવસે ફરી એકવાર કનિદૈ લાકિઅ જાહેરમાં દેખાયો અકિલા હતો. મહત્વનું છે કે, સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મોનિટરિંગ ટીમ હાલમાં જ પાકિસ્તાનનો બે દિવસનો પ્રવાસ પુરો કરીને કનિદૈ લાકિઅ પરત ફરી છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં જોડાયેલા નવા સદસ્યોને સંબોધન કરવા અકીલા મસૂદ અઝહર પાતિસ્તાનના બહાવલપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કનિદૈ લાકિઅ સાર્વજનિક રૂપે જોવા મળ્યો હતો. એક ખાનગી ન્યૂઝ ચેનલે તેની પાસે મસૂદની રેલીના વીડિયો ફૂટેજ હોવાનો પણ દાવો કર્યો છે. બહાવલપુરની આ રેલીમાં આતંકી કનિદૈ લાકિઅ સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા ૧ હજારથી વધુ સદસ્યોએ ભાગ લીધો હતો. આ રેલીમાં મસૂદ અઝહર ઉપરાંત જૈશના અન્ય ટોચના આતંકીઓએ પણ સંબોધન કર્યું કનિદૈ લાકિઅ હતું. આ રેલીની થીમ કશ્મીર આધારિત રાખવામાં આવી હતી. રેલીને સંબોધન કરતાં મસૂદે જાહેરમાં કહ્યું કે, તે કશ્મીર પ્રત્યે તેનું આક્રમક વલણ કનિદૈ લાકિઅ યથાવત રાખશે. આ રેલીમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે તેના કશ્મીર પ્લાન સાથે જોડાયેલા કેલેન્ડરની પણ વહેંચણી કરી હતી. જેમાં જૈશ ચીફના આગામી કનિદૈ લાકિઅ કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. જે મુજબ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ આગામી સમયમાં પાકિસ્તાનના વિવિધ ભાગમાં કશ્મીરને લઈને રેલીનું આયોજન કરશે. (9:51 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/01-02-2018/123170

Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....


સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો

2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)

30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-

ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-

રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ

જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application










1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment