સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 11 August 2018

આકર્ષક યોજનાઓ કઈ કઈ - રાજ્ય સરકારે સવર્ણો માટે જાહેર કરી યોજનાઓ, વિદેશ અભ્યાસ માટે 15 લાખ-ટ્યૂશન ફી પેટે 15 હજારની મદદ - અમદાવાદ પોલીસ કમિ.ને મળવા ગયેલા હાર્દિક પટેલને બ્લેક ફિલ્મ લગાવવા બદલ 600નો દંડ - હાર્દિકે આમરણાંત ઉપવાસ માટે પ્લોટની મંજૂરી અર્થે CP અને AMC કમિશનરને રજૂઆત કરી - રાજ્ય સરકાર દ્વારા બિનઅનામત વર્ગો માટે મોટી જાહેરાત - સાતમું પગાર પંચ : કેન્દ્રીય કર્મીઓને ટૂંકમાં મોટી ભેંટ - સરકારની પગારમાં બેધારી નીતીથી શિક્ષકો નારાજ - સરકાર જૂની જાહેરાતોને નવા રૂપમાં દર્શાવી સવર્ણોને ઉલ્લુ બનાવે છે. :હાર્દિક પટેલ - વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખ આપવાની જાહેરાત થઇ - હર હર મહાદેવ... રવિવારથી શ્રાવણ માસનો શુભારંભ - જાણો ક્યારથી થશે ગુજરાત પાણી પાણી, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


રાજ્ય સરકારે સવર્ણો માટે જાહેર કરી યોજનાઓ, વિદેશ અભ્યાસ માટે 15 લાખ-ટ્યૂશન ફી પેટે 15 હજારની મદદ


બિન અનામત વર્ગની 58 જ્ઞાતિઓના દોઢ કરોડ લોકોને ચાલુ શૈક્ષણિક વર્ષથી જ નવા લાભ મળવા લાગશે

અમદાવાદઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના 58 જ્ઞાતિઓના દોઢ કરોડ સવર્ણો માટેની વિવિધ યોજનાઓ જાહેર કરી છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે બિન અનામત વર્ગ માટે સરકારે કેટલીક યોજના બનાવી છે. સરકાર દ્વારા ધોરણ 12 બાદ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 15 લાખ રૂપિયાની સાદા વ્યાજે લોન આપવામાં આવશે. જ્યારે ધોરણ 12 સાયન્સ માટે 15 હજારની ટ્યૂશન સહાય પણ અપાશે.
આ ઉપરાંત સ્વરોજગાર યોજના હેઠળ ઓફિસ ખરીદવા માટે પણ સરકાર સહાય કરશે. તેમજ ભોજન સહાય યોજનાનો લાભ પણ મળશે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમની સહાય પણ પુરી પાડવામાં આવશે.
ચાલુ શૈક્ષણિક વર્ષથી જ મળશે લાભ

નીતિન પટેલે આગળ જણાવ્યું કે, "બંધારણીય જોગવાઈઓને યથાવત રાખીને રાજ્ય સરકાર દ્વારા જેમને અનામત નથી મળી તેમને લાભ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. તમામ વર્ગો હળી મળીને વિકાસ કરે તે જરૂરી છે, વિદ્યાર્થીઓને લાભ થાય એવા વિશેષ પ્રયાસ કરી તમામને ન્યાયનો કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. અનામત મેળવતી જ્ઞાતિઓને અન્યાય ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને નવી યોજનાનો લાભ ચાલુ શૈક્ષિણક સત્રથી મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ 58 જ્ઞાતિઓને અનામતનો લાભ મળતો નથી. "
હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને આપશે 1200 લેખે ભોજન બિલ
વિવિધ ખાનગી કે સરકારી હોસ્ટેલોમાં રહીને ભણતા સવર્ણ વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાયની પણ સરકારે જાહેરાત કરી છે. જે પરિવારની વાર્ષિક આવક ત્રણ લાખ રુપિયાથી ઓછી હોય એવા સ્નાતક કક્ષાના સ્ટૂડન્ટ્સને સરકાર મહિને 1200 રુપિયા લેખે ભોજનબિલની સહાય કરશે. આ ઉપરાંત ધોરણ 9થી 12માં ભણતી વિદ્યાર્થિનીઓને પણ ફુડ બિલ સહાય મળશે.
શૈક્ષણિક યોજના
રાજ્યમાં ચાલતા મેડિકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવસાયિક અભ્યાસક્રમો, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી, વેટરનરી વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ, બીકોમ, બીએસસી, બીએ વગેરે સિવાય) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યૂશન ફી અથવા 10 લાખ રૂપિયા તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન 4 ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.
લાભ મેળવવા માટે શૈક્ષણિક લાયકાતના ધોરણો
15 લાખની લોન માટે વિદ્યાર્થીએ ધોરણ 12માં 60 ટકા કે તેથી વધુ મેળવવા જરૂરી છે. આ લોન પર વાર્ષિક 4 ટકા લેખે સાદું વ્યાજ લેવામાં આવશે. તેમજ પરિવારની વાર્ષિક આવક રૂપિયા 3 લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.
વિદેશ અભ્યાસ માટે લોન સહાય
આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા અરજદારે ધોરણ 12 પછી MBBS માટે , ડિપ્લોમાં પછી ડીગ્રી માટે, સ્નાતક બાદ અનુસ્નાતક માટે અને રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડિકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઇપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રૂપિયા 15 લાખની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે.
આગળ જાણો વિદેશ અભ્યાસ માટેની લોનના ધોરણ, લાયકાત અને સ્વરોજગાર લક્ષી યોજના અંગેની વિગતો
વિદેશ અભ્યાસ માટે લોન લેવા માટેની લાયકાત અને ધોરણો


અરજદારે ધોરણ 12માં 60 ટકા કે તેથી વધુ મેળવેલા હોવા જોઇએ. 15 લાખ રૂપિયાની આ લોન માટે વાર્ષિક 4 ટકાના દરે સાદું વ્યાજ લેવામાં આવશે.  પરિવારની વાર્ષિક આવક મર્યાદા 4.50 લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે સહાય

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ જેવી કે જીપીએસસી, યુપીએસસી, ગૌણ સેવા, પંચાયત સેવા પસંદગી મંડળ તથા કેન્દ્ર સરકારની ભરતીની પરીક્ષાની તૈયારી કરવા માટે માન્યતા પ્રાપ્ત સંસ્થામાં કોચિંગ લેતા તાલીમાર્થીઓને 20,000 રુપિયા સુધીની સહાય મળશે. આ યોજનાનો લાભ લેવા માટે ધોરણ 12માં 60થી વધુ ટકા અને પરિવારની આવક મર્યાદા 3 લાખ સુધીની હોવી જરુરી છે.
સ્વરોજગાર લક્ષી યોજના
સરકાર દ્વારા સવર્ણો માટે સ્વરોજગારલક્ષી યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. સરકાર રિક્ષા, વાન જેવા સ્વરોજગારલક્ષી વાહનો ઉપરાંત દુકાન, ઓફિસ કરવા માટે 10 લાખ રુપિયાની પાંચ ટકા વ્યાજ લેખે સહાય કરશે. આ ઉપરાંત વ્યવસાય કરવા માંગતા સ્નાતક, વકીલ, એન્જિનિયરને પણ સરકાર પાંચ ટકાના વ્યાજ પર 10 લાખ સુધીની સહાય કરશે. જ્યારે મહિલાઓને 4 ટકાના વ્યાજે લોન આપવામાં આવશે

તમામ યોજનાનો લાભ ઓનલાઇન રહેશે
સરકારની યોજના અંગે નીતિનભાઇએ જણાવ્યું કે નિગમની એક કમિટી દ્વારા છ મહિનાથી વધુ સમયથી આ યોજનાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે.

નીતિન ભાઇએ કહ્યું કે તમામ યોજના લાભ વિદ્યાર્થી સરળતાથી મેળવી શકે તે માટે તમામ પ્રક્રિયા ઓનલાઇન હશે. માત્ર એટલું જ નહીં તમામ સહાય વિદ્યાર્થીઓેને જ ચૂકવવામાં આવશે. સંસ્થા કે ટ્યૂશન ક્લાસિસને ચૂકવાશે નહીં. 

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-dy-cm-nitin-patel-announced-education-employment-related-schemes-for-non-reserved-castes-gujarati-news-5935336-NOR.html

અમદાવાદ પોલીસ કમિ.ને મળવા ગયેલા હાર્દિક પટેલને બ્લેક ફિલ્મ લગાવવા બદલ 600નો દંડ

હાર્દિક કમિશનર ઓફિસે પહોંચતા જ ગેટ પર જ તેની કારને રોકી બ્લેક ફિલ્મ લગાવવા બદલ 600 રુપિયાનો દંડ ફટકાર્યો

અમદાવાદ: હાલ ટ્રાફિક પોલીસ શહેરીજનોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવવા આકરું વલણ અપનાવી દંડીત કરી રહી છે. જેને પગલે આજે ટ્રાફિક પોલીસે કારમાં બ્લેક ફિલ્મ લગાવવા બદલ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલની કારને 600 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત સીટ બેલ્ટ ન હોવાના કારણે પણ તેને દંડ કરવામાં આવ્યો હતો.

આ અંગે વિગતે વાત કરીએ તો હાર્દિક પટેલ આજે પોતાના આમરણાંત ઉપવાસ આંદોલન માટે નિકોલના ગ્રાઉન્ડની મંજૂરી મેળવવા 3 વાગ્યે પોલીસ કમિશ્નરની ઓફિસે પહોંચ્યો હતો.
કારને ગેટ પર જ અટકાવી પોલીસે ફટકાર્યો દંડ
હાર્દિક પોતાના સમર્થકો સાથે આવવાનો હોવાથી પોલીસ કમિશનરની કચેરીએ ચૂસ્ત બંદોબસ્ત કરી દેવાયો હતો. હાર્દિક જેવો કમિશનર ઓફિસે પહોંચ્યો કે ગેટ પર જ તેની એસયૂવીને અટકાવવામાં આવી હતી, અને તેના પર બ્લેક ફિલ્મ લાગેલી હોવાથી પોલીસે તેને 600 રુપિયાનો દંડ ફટકાર્યો હતો. આમ છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિકના નિયમોને લઈને કડક બનેલી પોલીસની કડકાઈનો હાર્દિકને પણ અનુભવ થયો હતો.
પોલીસે કારમાંથી કાઢી લીધી બ્લેક ફિલ્મ
હાર્દિક પટેલ જે ફોર્ચ્યુનર કારમાં આવ્યો હતો તેના પર બ્લેક ફિલ્મ લાગેલી હોવાથી દંડ ફટકારવા ઉપરાંત પોલીસે સ્થળ પર જ હાર્દિકની કારમાંથી ફિલ્મ પણ કાઢી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ટ્રાફિકના નિયમોને લઈને કડક બનેલી અમદાવાદ પોલીસ ગણતરીના દિવસોમાં જ મોટી સંખ્યામાં લોકોને દંડ ફટકારી ચૂકી છે, ત્યારે આજે હાર્દિક પણ પોલીસને અડફેટે આવી ગયો હતો.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-paas-leader-hardik-patel-fined-rs-600-for-using-dark-film-in-his-car-in-ahmedabad-gujarati-news-5935304-PHO.html, 

હાર્દિકે આમરણાંત ઉપવાસ માટે પ્લોટની મંજૂરી અર્થે CP અને AMC કમિશનરને રજૂઆત કરી

હાર્દિક પટેલ આગામી 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાનો છે

અમદાવાદ: શહેરના નિકોલમાં હાર્દિક પટેલ દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલનની જાહેરાત બાદ જગ્યાની મંજૂરીને લઈ તંત્ર તરફથી તાનાશાહી આચરવામાં આવતી હોવાનો પાસ આક્ષેપ કરી રહી છે. આમરણાંત ઉપવાસના માટે પ્લોટની મંજૂરી માટે આજે હાર્દિક પટેલ અમદાવાદના મ્યુનિસિપલ અને પોલીસ કમિશનર સાથે રૂબરૂ મળીને આ અંગે રજુઆત કરવા પહોંચ્યો હતો.

AMCએ નિકોલ મેદાનને પાર્કિંગ પ્લોટ બનાવી દીધો

અમદાવાદના નિકોલમાં હાર્દિક પટેલ આગામી 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાનો છે. આ અગાઉ હાર્દિકે કોર્પોરેશનના પ્લોટની ફાળવણી અંગે અરજી કરી હતી. જેમાં નિકોલના મેદાનની માંગ કરી હતી. પરંતુ કોર્પોરેશને તેને પાર્કિંગ પ્લોટ જાહેર કરી દીધો હતો. ત્યારે હાર્દિકે ઉપવાસ માટે અન્ય પ્લોટ મેળવવા અને મંજૂરી માટે અમદાવાદના મેયરને પાસ દ્વારા અરજી કરવામાં આવી હતી.

50 દિવસ અગાઉ કરી હતી અરજી

હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ આંદોલનની જાહેરાત બાદ 50થી પણ વધુ દિવસ પહેલા કોર્પોરેશનના પ્લોટની ફાળવણી અંગે અરજી કરવામાં આવી હતીપરંતુ તે ફાળવવામાં આવ્યો ન હતો, પ્લોટને પાર્કિંગ પ્લોટ જાહેર કરાતા પાસ દ્વારા સહકારની ભાવનાથી પાટીદાર સમાજના કાર્યકમ માટે નિકોલમાં આવેલા બીજા પ્લોટમાં કાર્યક્રમ કરવામા માટે તૈયારી દર્શાવીને લેખિત અરજી કરી છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-hardik-patel-meet-amc-commissioner-and-police-commissioner-for-fast-in-ahmedabad-gujarati-news-5935224-NOR.html, 

રાજ્ય સરકાર દ્વારા બિનઅનામત વર્ગો માટે મોટી જાહેરાતઃ
 બિનઅનામત વર્ગમાં અનામત વિરૂદ્ધમાં ભભૂકી રહેલા રોષને શાંત પાડવા નવી યોજનાની જાહેરાત કરતા નીતિનભાઇ પટેલ ૪ કનિદૈ લાકિઅ ટકાના સાદા વ્યાજે લોન અપાશેઃ યુવતિઓને તમામ સ્થળે મફત શિક્ષણ અપાશે આકર્ષક યોજનાઓથી ૫૮ જાતિઓના દોઢ કરોડ લોકોને લાભ મળશે : હાર્દિક કનિદૈ લાકિઅ પટેલના ઉપવાસ અકિલા આંદોલન પહેલાં જ ગુજરાત સરકારનો માસ્ટરસ્ટ્રોક ટ્યુશન ફી પેટે ૧૫ હજારની મદદ કરાશે : વર્તમાન શૈક્ષણિક વર્ષથી જ લાભ અમદાવાદ, કનિદૈ લાકિઅ તા.૧૦ : ગુજરાત સરકારે સવર્ણો માટે આજે આકર્ષક યોજનાઓનો વરસાદ કર્યો હતો જેના અકીલા ભાગરુપે શ્રેણીબદ્ધ યોજનાઓ જાહેર કરીને સવર્ણ સમુદાયમાં કનિદૈ લાકિઅ ખુશીની લહેર ફેલાવી દીધી હતી. યોજનાઓના ભાગરુપે વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખ અને ટ્યુશન ફી પેટે ૧૫૦૦૦ની મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. બિનઅનામત કનિદૈ લાકિઅ વર્ગની ૫૮ જાતિઓના દોઢ કરોડ લોકોને ચાલુ શૈક્ષણિક વર્ષથી નવા લાભ મળશે. પાટીદારો માટે અનામત અને ખેડૂતોના દેવા માફી સહિતના મુદ્દાઓને કનિદૈ લાકિઅ લઇ પાટીદાર યુવા નેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલ તા.૨૫મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર ઉતરનાર છે ત્યારે તે પહેલાં જ રાજય સરકાર દ્વારા આજે એક કનિદૈ લાકિઅ મહત્વપૂર્ણ કૂટનીતિના ભાગરૂપે હાર્દિક પટેલના મનસૂબાઓ પર પાણી ફેરવાઇ જાય તે પ્રકારે આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી બહુ ગણતરી સાથે કનિદૈ લાકિઅ સવર્ણ વર્ગના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા શૈક્ષણિક સહાય યોજનાઓ જાહેર કરવામાં આવી હતી. રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની સાત જેટલી આકર્ષક યોજનાઓની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ ગુજરાતની ૫૮ સવર્ણ જ્ઞાતિઓના દોઢ કરોડ લોકોને મળશે. આજે જાહેર કરાયેલી તમામ યોજનાઓ આ વર્ષે શરુ થયેલા શૈક્ષણિક સત્રથી જ લાગુ પડી જશે તેમ પણ નીતિન પટેલે સ્પષ્ટ કર્યું હતું. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન શરૂ થાય તે પહેલાં જ સરકારે માસ્ટરસ્ટ્રોક મારી દેતાં ગુજરાતના રાજકારણમાં જોરદાર ચર્ચા શરૂ થઇ છે. તો, આ મામલે કોંગ્રેસ પણ જાણે બેકફુટ પર આવી ગયું છે. આ અંગે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન બાદ સરકારે રચેલા બિન અનામત વર્ગ દ્વારા કરાયેલી વિવિધ ભલામણોને ધ્યાનમાં લઈને સરકારે આ યોજનાઓ બનાવી છે. જેમાં ઉચ્ચ અભ્યાસ માટે સવર્ણ વર્ગના વિદ્યાર્થીઓને ૧૦ લાખ રુપિયાની ચાર ટકાના વ્યાજે લોન, વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખ રુપિયાની લોન આપવા સહિતની યોજનાઓનો સમાવેશ થાય છે. આ સિવાય વિવિધ ખાનગી કે સરકારી હોસ્ટેલોમાં રહીને ભણતા સવર્ણ વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાયની પણ નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ રુપિયાથી ઓછી હોય તેવા સ્નાતક કક્ષાના સ્ટુડન્ટ્સને સરકાર મહિને ૧૨૦૦ રુપિયા લેખે ભોજનબીલ સહાયતા આપશે. આ ઉપરાંત ધોરણ ૯થી ૧૨માં ભણતી વિદ્યાર્થિનીઓને પણ ફુડ બીલ સહાય મળશે. ધોરણ-૧૦માં ૭૦થી વધુ ટકા મેળવેલા હોય અને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા સવર્ણ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા વાર્ષિક ૧૫,૦૦૦ રુપિયા ટ્યૂશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે. પ્રાઈવેટ ટ્યુશન કે કોચિંગ ક્લાસ માટે પણ આ સહાય મળશે. દરેક વર્ષમાં એકવાર આ સહાયતા વિદ્યાર્થીઓને મળશે. ધોરણ-૧૨ સાયન્સ પછી મેડિકલ, એન્જિનિયરિંગમાં એડમિશન માટે વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા સ્ટુડન્ટ્સને આ પરીક્ષાના કોચિંગ માટે પણ સરકાર સહાય કરશે. ધોરણ-૧૦માં ૭૦થી વધુ ટકા મેળવ્યા હોય તેવા સ્ટુડન્ટ્સને સરકાર આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના કોચિંગની ફી અથવા ૨૦,૦૦૦ રુપિયા બંનેમાંથી જે ઓછું હોય તે ચૂકવશે. સરકારી નોકરીઓ માટે જીપીએસસી તેમજ યુપીએસસી દ્વારા લેવાતી પરીક્ષાઓ ઉપરાંત, ગૌણ સેવા, પંચાયત સેવા પસંદગી મંડળ તથા કેન્દ્ર સરકારની ભરતીની પરીક્ષાની તૈયારી કરવા માટે માન્યતા પ્રાપ્ત સંસ્થામાં કોચિંગ લેતા તાલીમાર્થીઓને ૨૦,૦૦૦ રુપિયા સુધીની સહાય ચૂકવાશે. આ યોજનાનો લાભ લેવા માટે ધોરણ-૧૨માં ૬૦થી વધુ ટકા અને કુટુંબની આવકમર્યાદા ૩ લાખ સુધીની હોવી જરુરી છે. સરકાર દ્વારા સવર્ણો માટે સ્વરોજગારલક્ષી યોજનાની પણ સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે. સરકાર રિક્ષા, વાન જેવા સ્વરોજગારલક્ષી વાહનો ઉપરાંત દુકાન, ઓફિસ કરવા માટે ૧૦ લાખ રુપિયાની પાંચ ટકા વ્યાજ લેખે સહાયતા કરશે. આ ઉપરાંત, સ્નાતક થયેલા, વકીલ તેમજ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા યુવાનો પોતાનો વ્યવસાય કરવા ઈચ્છતા હોય તો સરકાર તેમને પણ પાંચ ટકાના વ્યાજ પર રૂ.૧૦ લાખ સુધીની સહાય પૂરી પાડશે. સરકારની ઉપરોકત આકર્ષક યોજનાઓને લઇ રાજયના સવર્ણ વર્ગમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે, તો બીજીબાજુ, કોંગ્રેસ અને હાર્દિક પટેલ આણિમંડળી તેમનો દાવ ઉંધો પડી જતાં હવે બીજો નવો મુદ્દો વિવાદ માટે શોધી રહ્યા હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે. તમામ યોજનાનો લાભ ઓનલાઇન મળી રહેશે અમદાવાદ, તા. ૧૦ :    સરકારની આ આકર્ષક યોજના અંગે નીતિનભાઇએ જણાવ્યું કે નિગમની એક કમિટી દ્વારા છ મહિનાથી વધુ સમયથી આ યોજનાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે. તમામ યોજના લાભ વિદ્યાર્થી સરળતાથી મેળવી શકે તે માટે તમામ પ્રક્રિયા ઓનલાઇન હશે. માત્ર એટલું જ નહીં તમામ સહાય વિદ્યાર્થીઓેને જ ચૂકવવામાં આવશે. સંસ્થા કે ટ્યુશન ક્લાસિસને ચૂકવાશે નહીં. લોનની ચૂકવણીના રાહતભર્યા ધારાધોરણો અને માપદંડ પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે કે જેથી વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓ પર કોઇ બોજ પડે નહી. (7:30 pm IST) Source :-https://www.akilanews.com/Main_news/Detail/11-08-2018/141329/, 

સાતમું પગાર પંચ : કેન્દ્રીય કર્મીઓને ટૂંકમાં મોટી ભેંટ
 વડાપ્રધાન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી શકેઃ વડાપ્રધાન તરફથી મંજુરી બાદ ૫૦ લાખ કર્મચારીઓને લાભ કનિદૈ લાકિઅ થઇ શકે : માંગણીઓને લઇને ઉત્સુકતા વધી નવીદિલ્હી,તા.૧૦: કેન્દ્ર સરકારના ૫૦ લાખથી વધુ કર્મચારીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટી ભેંટ આપવા કનિદૈ લાકિઅ જઈ રહ્યા છે. અકિલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ટૂંકમાં જ મોટી જાહેરાત સાતમાં પગાર પંચને લઇને કરવામાં આવી શકે છે. પગારપંચની ભલામણના અમલીકરણની કનિદૈ લાકિઅ રાહ જોઇ રહેલા કર્મચારીઓને તહેવારની સિઝનમાં મોટી રાહત મળી શકે છે. એલપીસી હેઠળ અકીલા વિદેશમાં પ્રવાસના વિકલ્પની સુવિધા પણ આપવામાં આવી શકે કનિદૈ લાકિઅ છે. કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને એલટીસી હેઠળ વિદેશ જવાનો વિકલ્પ આપશે. લાંબા વિચાર બાદ આ પ્રસ્તાવને સરકારે સ્વીકાર લીધો છે. સરકારના કનિદૈ લાકિઅ આ પગલાંને આગામી લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય કર્મચારીઓને મનાવવાની કોશિશ તરીકે ગણવામાં આવી રહ્યો છે. જોકે કેન્દ્રીય કર્મચારીઓ ક્યા ક્યા કનિદૈ લાકિઅ દેશનો પ્રવાસ કરી શકે તે સરકાર નક્કી કરશે. શરૃઆતમાં દસ દેશોમાં ફરવાની મંજુરી મળી શકે છે. સુવિધા ક્યારથી અને ક્યા દેશો માટે મળશે તે પીએમ મોદીના કનિદૈ લાકિઅ નિર્દેશ બાદ નક્કી કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ વિદેશ મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગએ જોઈન્ટ રીતે આ પ્રસ્તાવ કનિદૈ લાકિઅ તૈયાર કર્યો હતો. વિદેશ મંત્રાલય મુજબ આ સુવિધા મળવાથી કર્મચારીઓ જે દેશમાં પરિવાર સાથે મુસાફરી કરશે, તેમની સાથે ભારતના સંબંધ મજબુત બનશે. અન્ને જણાવવાનું કે એલટીસીમાં ૫૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફરવા માટે રજાઓ અને વ્યાજરહીત એડવાન્સ આપવાની જોગવાઈ છે. માત્ર દેશમાં ફરવા માટે જ રજાઓ મળતી હતી. કેન્દ્રીય કર્મચારીઓને હવે એલટીસી હેઠળ દૈનિક ભથ્થુ નહીં મળે. એલટીસી હેઠળ કર્મચારીઓને ટિકિટના રૃપિયા પાછા મળે છે. ડીઓપીટીએ આ અંગે એકવાર ફરીથી કહ્યું છે કે, સ્થાનિક મુસાફરી પર થયેલો ખર્ચ અને કોઈ ઇમરજન્સી ખર્ચને એલટીસી હેઠળ સ્વીકારવામાં નહીં આવે. (9:46 pm IST) Source :-https://www.akilanews.com/Main_news/Detail/11-08-2018/141383, 

સરકારની પગારમાં બેધારી નીતીથી શિક્ષકો નારાજ

:ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકો અને સરકારી શિક્ષણ સહાયકોને મળતા પગારમાં ભેદ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને સાતમા પગાર પંચનો તફાવત ત્રણ હપ્તામાં આપવા અંગે માંગ:ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહા મંડળ ની ચીમકી

Source :-https://www.akilanews.com/Fatafat_news/Detail/10-08-2018/5970, 

સરકાર જૂની જાહેરાતોને નવા રૂપમાં દર્શાવી સવર્ણોને ઉલ્લુ બનાવે છે. :હાર્દિક પટેલ
 અમદાવાદ : આજે બિન અનામત વર્ગની 58 જ્ઞાતિઓના 1.58 કરોડ લોકોને શિક્ષણમાં કનિદૈ લાકિઅ લાભ આપવા માટે સરકારે જાહેર કરેલી રાહતો બાદ આ અાંદોલનના નેતા હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે. બિન અનામત વર્ગ માટે સરકારે કરેલી જાહેરાતોને કનિદૈ લાકિઅ હાર્દિકે અકિલા વધુ એક લોલીપોપ ગણાવી છે.       હાર્દિકે કહ્યું કે જાહેરાતમાં કશું નવું નથી. સરકાર જૂની જાહેરાતોને નવા રૂપમાં દર્શાવી કનિદૈ લાકિઅ સવર્ણોને ઉલ્લુ બનાવે છે. સાથે કહ્યું કે શું સરકારે બિનઅનામત આયોગને બંધારણીય દરજ્જો આપ્યો છે કે નહીં તે પણ જાણીશું. (6:33 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/10-08-2018/84683/,

વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખ આપવાની જાહેરાત થઇ
 આકર્ષક યોજનાઓથી ૫૮ જાતિઓના દોઢ કરોડ લોકોને લાભ મળશે : હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન પહેલાં જ ગુજરાત કનિદૈ લાકિઅ સરકારનો માસ્ટરસ્ટ્રોક ટ્યુશન ફી પેટે ૧૫ હજારની મદદ કરાશે : વર્તમાન શૈક્ષણિક વર્ષથી જ લાભ અમદાવાદ, તા.૧૦ : ગુજરાત સરકારે સવર્ણો માટે કનિદૈ લાકિઅ આજે આકર્ષક અકિલા યોજનાઓનો વરસાદ કર્યો હતો જેના ભાગરુપે શ્રેણીબદ્ધ યોજનાઓ જાહેર કરીને સવર્ણ સમુદાયમાં ખુશીની લહેર ફેલાવી દીધી હતી. યોજનાઓના કનિદૈ લાકિઅ ભાગરુપે વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખ અને ટ્યુશન ફી પેટે ૧૫૦૦૦ની મદદ કરવાની જાહેરાત અકીલા કરવામાં આવી છે. બિનઅનામત વર્ગની ૫૮ જાતિઓના દોઢ કરોડ કનિદૈ લાકિઅ લોકોને ચાલુ શૈક્ષણિક વર્ષથી નવા લાભ મળશે. પાટીદારો માટે અનામત અને ખેડૂતોના દેવા માફી સહિતના મુદ્દાઓને લઇ પાટીદાર યુવા નેતા અને પાસના કનિદૈ લાકિઅ કન્વીનર હાર્દિક પટેલ તા.૨૫મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર ઉતરનાર છે ત્યારે તે પહેલાં જ રાજય સરકાર દ્વારા આજે એક મહત્વપૂર્ણ કૂટનીતિના ભાગરૂપે કનિદૈ લાકિઅ હાર્દિક પટેલના મનસૂબાઓ પર પાણી ફેરવાઇ જાય તે પ્રકારે આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી બહુ ગણતરી સાથે સવર્ણ વર્ગના વિદ્યાર્થીઓ માટે કનિદૈ લાકિઅ સરકાર દ્વારા શૈક્ષણિક સહાય યોજનાઓ જાહેર કરવામાં આવી હતી. રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની સાત જેટલી આકર્ષક યોજનાઓની જાહેરાત કરતા કનિદૈ લાકિઅ જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ ગુજરાતની ૫૮ સવર્ણ જ્ઞાતિઓના દોઢ કરોડ લોકોને મળશે. આજે જાહેર કરાયેલી તમામ યોજનાઓ આ વર્ષે શરુ થયેલા શૈક્ષણિક સત્રથી જ લાગુ પડી જશે તેમ પણ નીતિન પટેલે સ્પષ્ટ કર્યું હતું. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન શરૂ થાય તે પહેલાં જ સરકારે માસ્ટરસ્ટ્રોક મારી દેતાં ગુજરાતના રાજકારણમાં જોરદાર ચર્ચા શરૂ થઇ છે. તો, આ મામલે કોંગ્રેસ પણ જાણે બેકફુટ પર આવી ગયું છે. આ અંગે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન બાદ સરકારે રચેલા બિન અનામત વર્ગ દ્વારા કરાયેલી વિવિધ ભલામણોને ધ્યાનમાં લઈને સરકારે આ યોજનાઓ બનાવી છે. જેમાં ઉચ્ચ અભ્યાસ માટે સવર્ણ વર્ગના વિદ્યાર્થીઓને ૧૦ લાખ રુપિયાની ચાર ટકાના વ્યાજે લોન, વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખ રુપિયાની લોન આપવા સહિતની યોજનાઓનો સમાવેશ થાય છે. આ સિવાય વિવિધ ખાનગી કે સરકારી હોસ્ટેલોમાં રહીને ભણતા સવર્ણ વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાયની પણ નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ રુપિયાથી ઓછી હોય તેવા સ્નાતક કક્ષાના સ્ટુડન્ટ્સને સરકાર મહિને ૧૨૦૦ રુપિયા લેખે ભોજનબીલ સહાયતા આપશે. આ ઉપરાંત ધોરણ ૯થી ૧૨માં ભણતી વિદ્યાર્થિનીઓને પણ ફુડ બીલ સહાય મળશે. ધોરણ-૧૦માં ૭૦થી વધુ ટકા મેળવેલા હોય અને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા સવર્ણ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા વાર્ષિક ૧૫,૦૦૦ રુપિયા ટ્યૂશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે. પ્રાઈવેટ ટ્યુશન કે કોચિંગ ક્લાસ માટે પણ આ સહાય મળશે. દરેક વર્ષમાં એકવાર આ સહાયતા વિદ્યાર્થીઓને મળશે. ધોરણ-૧૨ સાયન્સ પછી મેડિકલ, એન્જિનિયરિંગમાં એડમિશન માટે વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા સ્ટુડન્ટ્સને આ પરીક્ષાના કોચિંગ માટે પણ સરકાર સહાય કરશે. ધોરણ-૧૦માં ૭૦થી વધુ ટકા મેળવ્યા હોય તેવા સ્ટુડન્ટ્સને સરકાર આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના કોચિંગની ફી અથવા ૨૦,૦૦૦ રુપિયા બંનેમાંથી જે ઓછું હોય તે ચૂકવશે. સરકારી નોકરીઓ માટે જીપીએસસી તેમજ યુપીએસસી દ્વારા લેવાતી પરીક્ષાઓ ઉપરાંત, ગૌણ સેવા, પંચાયત સેવા પસંદગી મંડળ તથા કેન્દ્ર સરકારની ભરતીની પરીક્ષાની તૈયારી કરવા માટે માન્યતા પ્રાપ્ત સંસ્થામાં કોચિંગ લેતા તાલીમાર્થીઓને ૨૦,૦૦૦ રુપિયા સુધીની સહાય ચૂકવાશે. આ યોજનાનો લાભ લેવા માટે ધોરણ-૧૨માં ૬૦થી વધુ ટકા અને કુટુંબની આવકમર્યાદા ૩ લાખ સુધીની હોવી જરુરી છે. સરકાર દ્વારા સવર્ણો માટે સ્વરોજગારલક્ષી યોજનાની પણ સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે. સરકાર રિક્ષા, વાન જેવા સ્વરોજગારલક્ષી વાહનો ઉપરાંત દુકાન, ઓફિસ કરવા માટે ૧૦ લાખ રુપિયાની પાંચ ટકા વ્યાજ લેખે સહાયતા કરશે. આ ઉપરાંત, સ્નાતક થયેલા, વકીલ તેમજ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા યુવાનો પોતાનો વ્યવસાય કરવા ઈચ્છતા હોય તો સરકાર તેમને પણ પાંચ ટકાના વ્યાજ પર રૂ.૧૦ લાખ સુધીની સહાય પૂરી પાડશે. સરકારની ઉપરોકત આકર્ષક યોજનાઓને લઇ રાજયના સવર્ણ વર્ગમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે, તો બીજીબાજુ, કોંગ્રેસ અને હાર્દિક પટેલ આણિમંડળી તેમનો દાવ ઉંધો પડી જતાં હવે બીજો નવો મુદ્દો વિવાદ માટે શોધી રહ્યા હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે. તમામ યોજનાનો લાભ ઓનલાઇન મળી રહેશે અમદાવાદ, તા. ૧૦ :    સરકારની આ આકર્ષક યોજના અંગે નીતિનભાઇએ જણાવ્યું કે નિગમની એક કમિટી દ્વારા છ મહિનાથી વધુ સમયથી આ યોજનાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે. તમામ યોજના લાભ વિદ્યાર્થી સરળતાથી મેળવી શકે તે માટે તમામ પ્રક્રિયા ઓનલાઇન હશે. માત્ર એટલું જ નહીં તમામ સહાય વિદ્યાર્થીઓેને જ ચૂકવવામાં આવશે. સંસ્થા કે ટ્યુશન ક્લાસિસને ચૂકવાશે નહીં. લોનની ચૂકવણીના રાહતભર્યા ધારાધોરણો અને માપદંડ પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે કે જેથી વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓ પર કોઇ બોજ પડે નહી. (7:31 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/11-08-2018/141354, 

આકર્ષક યોજનાઓ કઈ કઈ
 વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત થઇ અમદાવાદ, તા. ૧૦ : ગુજરાત સરકારે સવર્ણો માટે આજે આકર્ષક યોજનાઓનો વરસાદ કર્યો હતો જેના ભાગરુપે કનિદૈ લાકિઅ શ્રેણીબદ્ધ યોજનાઓ જાહેર કરીને સવર્ણ સમુદાયમાં ખુશીની લહેર ફેલાવી દીધી હતી. યોજનાઓના ભાગરુપે વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખ અને ટ્યુશન ફી પેટે કનિદૈ લાકિઅ ૧૫૦૦૦ની મદદ અકિલા કરવાની જાહેરાત કરવામાં આવી છે. આકર્ષક યોજનાઓની વિગત નીચે મુજબ છે. 
(૧) શૈક્ષણિક અભ્યાસ યોજના    રાજ્યમાં ચાલતા મેડિકલ, કનિદૈ લાકિઅ ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવસાયિક અભ્યાસક્રમો, એન્જિનિયરિંગ, અકીલા ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, આયુર્વેદિક, હોમિયોપેથી, કનિદૈ લાકિઅ ફિઝિયોથેરાપી, વેટરનરી વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ, બીકોમ, બીએસસી, બીએ વગેરે સિવાય) સમગ્ર અભ્યાસક્રમની કનિદૈ લાકિઅ કુલ ટ્યુશન ફી અથવા ૧૦ લાખ રૂપિયા તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન ૪ ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે. લાભ મેળવવા માટે શૈક્ષણિક કનિદૈ લાકિઅ લાયકાતના ધોરણો    વિદેશ અભ્યાસ માટે રૂ.૧૫ લાખની લોન માટે વિદ્યાર્થીએ ધોરણ ૧૨માં ૬૦ ટકા કે તેથી વધુ મેળવવા જરૂરી છે. આ લોન પર વાર્ષિક કનિદૈ લાકિઅ ૪ ટકા લેખે સાદું વ્યાજ લેવામાં આવશે. તેમજ પરિવારની વાર્ષિક આવક રૂપિયા ૩ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ. અરજદાર બિનઅનામત વર્ગના હોવા જોઇએ.
 (૨) કનિદૈ લાકિઅ વિદેશ અભ્યાસ માટે લોન સહાય    આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા અરજદારે ધોરણ ૧૨ પછી એમબીબીએસ માટે , ડિપ્લોમાં પછી ડીગ્રી માટે, સ્નાતક બાદ અનુસ્નાતક માટે અને રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડિકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઇપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રૂપિયા ૧૫ લાખની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે. વિદેશ અભ્યાસ માટે લોન લેવા માટેની લાયકાત અને ધોરણો અરજદારે ધોરણ ૧૨માં ૬૦ ટકા કે તેથી વધુ મેળવેલા હોવા જોઇએ. ૧૫ લાખ રૂપિયાની આ લોન માટે વાર્ષિક ૪ ટકાના દરે સાદું વ્યાજ લેવામાં આવશે.  પરિવારની વાર્ષિક આવક મર્યાદા ૪.૫૦ લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે.
 (૩) ભોજન બીલ સહાય    બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડિકલ, ડેન્ટલ, ટેકનીલ, પેરા મેડિકલમાં અભ્યાસ કરતા હોય અને પોતાના પરિવારથી દૂર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર અભ્યાસ કરતા હોય તેવા સરકારી અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને દસ મહિના માટે માસિક રૂ.૧૨૦૦ લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે. કોઇપણ સમાજ, ટ્રસ્ટ, સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયમાં રહીને ધોરણ-૯થી ધોરણ-૧૨માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપરમુજબની ફુડ બીલ સહાય મળવાપાત્ર થશે. આ માટે કુંટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.ત્રણ લાખ કે તેથી ઓછી રહેશે. 
(૪) ટયુશન સહાય યોજના    બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવ્યા હોય અને ધો-૧૧,૧૨માં વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂ.૧૫ હજારની ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે. કોઇપણ સમાજ, ટ્રસ્ટ, સેવાભાવી સંસ્થા દ્વારા સંચાલિત ટયુશન, કોચીંગ કલાસમાં પણ અભ્યાસ કરતાં લાયકાત ધરાવતાં વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર થશે. આ માટેની લાયકાતના ધોરણોમાં ધોરણ-૧૦માં ૭૦ ટકા કે તેથી વધુ અને દરે વર્ષમાં માત્ર એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે. 
(૫) જેઇઇ, ગુજકેટ, નીટની પરીક્ષા માટે કોચીંગ સહાય    બિનઅનામત વર્ગના ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓને મેડિકલ, એન્જીનીયરીંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેઇઇ, ગુજકેટ, નીટની તૈયારીના કોચીંગ માટે ધોરણ-૧૦માં ૭૦ ટકા હોય તેવા વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ.૨૦ હજાર અથવા ખરેખર ફી એ બેમાંથી જે ઓછુ હોય તે કોચીંગ સહાય તરીકે અપાશે. 
(૬) સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ સહાય    સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ જેવી કે જીપીએસસી, યુપીએસસી, ગૌણ સેવા, પંચાયત સેવા પસંદગી મંડળ તથા કેન્દ્ર સરકારની ભરતીની પરીક્ષાની તૈયારી કરવા માટે માન્યતા પ્રાપ્ત સંસ્થામાં કોચિંગ લેતા તાલીમાર્થીઓને ૨૦,૦૦૦ રુપિયા સુધીની સહાય મળશે. આ યોજનાનો લાભ લેવા માટે ધોરણ ૧૨માં ૬૦થી વધુ ટકા અને પરિવારની આવક મર્યાદા ૩ લાખ સુધીની હોવી જરુરી છે. તમામ સહાય વિદ્યાર્થીઓેને જ ચૂકવવામાં આવશે. સંસ્થા કે ટ્યૂશન ક્લાસિસને ચૂકવાશે નહીં 
(૭) સ્વરોજગાર લક્ષી યોજના    સરકાર દ્વારા સવર્ણો માટે સ્વરોજગારલક્ષી યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં રિક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતી ઇકો, જીપ-ટેક્ષી, વાન જેવા સ્વરોજગારલક્ષી વાહનો, ટ્રાન્સપોર્ટ લોજીસ્ટીક, ફુડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રકચર મેળવવા તેમ જ કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, બુક સ્ટોર, ઓફિસ કરવા માટે ૧૦ લાખ રુપિયાની પાંચ ટકા વ્યાજ લેખે સહાય કરશે. આ ઉપરાંત વ્યવસાય કરવા માંગતા સ્નાતક, વકીલ, એન્જિનિયરને પણ સરકાર પાંચ ટકાના વ્યાજ પર ૧૦ લાખ સુધીની સહાય કરશે. જ્યારે મહિલાઓને ૪ ટકાના વ્યાજે લોન આપવામાં આવશે 
(૮) સ્નાતક તબીબ, વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય    તબીબ, વકીલ, ટેકનીકલ સ્નાતક વગેરે માટે બિનઅનામત વર્ગના લાભાર્થીઓ પોતાનું કલીનીક, લેબોરેટરી, રેડિયોલોજી, કલીનીક કે ઓફિસ ખલોવા ઇચ્છે તો બેંક પાસેથી લીધેલી દસ લાખ સુધીની લોન પર પાંચ ટકા વ્યાજ સહાય અપાશે. આ સહાય માટે કુટંુબની વાર્ષિક આવકમર્યાદા રૂ.ત્રણ લાખ કે તેથી ઓછી હોવી જરૂરી રહેશે. અરજદાર ગુજરાતના સ્થાનિક વતની હોવા જોઇશે અને અરજદારની ઉમંર ૧૮થી ૫૦ વર્ષ સુધીની જ હોવી જોઇએ. (7:29 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/11-08-2018/141353, 

'ઓમ ત્ર્યંબકમ યજા મહે સુગંધીમ પુષ્ટિ વર્ધનમ્, ઉર્વા ઋકમિવ બંધનાત્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્' 
હર હર મહાદેવ... રવિવારથી શ્રાવણ માસનો શુભારંભ
 શિવમંદિરોમાં કનિદૈ લાકિઅ અનેરા શણગારની તૈયારીઓ શરૂ : દરરોજ આરતી પુજન અને પુષ્પ, જળ, દુધ, બિલીપત્રનો અભિષેકના ઘડાઇ રહેલ આયોજનો : રાત્રે દિપમાળા અને સત્સંગ કાર્યક્રમો કનિદૈ લાકિઅ ધમધમશે : શિવજીને અકિલા ભજવા ભકતો અધીરા રાજકોટ તા. ૧૦ :  આગામી તા. ૧૨ ના રવિવારથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થઇ રહ્યો છે. શહેર આખુ શિવની કનિદૈ લાકિઅ ભકિતમાં રસતરબોળ થશે. હર હર મહાદેવ, ઁ નમઃ શિવાય, બમ બમ બોલેના નાદોથી શિવાલયો અકીલા ગુંજી ઉઠશે.   આખો શ્રાવણ માસ જલાભિષેક, દુગ્ધાભિષેક, કનિદૈ લાકિઅ બિલ્વાભિષેક, લઘુરૂદ્રી, મહારૂદ્રી, પાઠ, પૂજા, દીપમાલા, આરતી સત્સંગના કાર્યક્રમો ધમધમતા રહેશે. શહેરના વિવિધ મંદિરોમાં શ્રાવણ માસને લઇને કનિદૈ લાકિઅ આયોજીત કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે. રામેશ્વર મહાદેવ મંદિરે સત્સંગ-દિપમાલા-ધૂન રૈયા રોડ જીવનનગર શેરી નં.૪ ખાતે આવેલ જીવનનગર કનિદૈ લાકિઅ વિકાસ સમિતિ સંચાલિત રામેશ્વર મહાદેવ મંદિરે આખો શ્રાવણ માસ દરરોજ પરોઢથી રાત સુધી શિવપૂજા, અર્ચન, રૂદ્રાભિષેક, મહાઆરતી, દીપમાલા, ભજન, ધૂન કનિદૈ લાકિઅ સહીતના કાર્યક્રમો થશે. અહીં અભિષેક માટે શિવજીને પ્રતિકરૂપ દુધ ચડાવી બાકીનું દુધ વાસણમાં એકત્ર કરી અશકત વૃધ્ધો અને ગરીબોને વિતરણ કરવામાં કનિદૈ લાકિઅ આવશે. દુધનો બગડા અટકાવી સદ્દઉપયોગનો રાહ ચિંધાશે. શ્રાવણમાં આવતા વિવિધ ઉત્સવોની ભાવભેર ઉજવણી કરાશે. હિંડોળા ઉત્સવ, જન્માષ્ટમી ઉત્સવ સહીતના કાર્યક્રમો થશે. કાર્યવાહક વ્યવસ્થાપક વિજયભાઇ જોબનપુત્રાની આગેવાની નવીનભાઇ પુરોહીત, જેન્તીભાઇ જાની, ગોવિંદભાઇ ગોહેલ, વી. સી. વ્યાસ પુજારી ભુપેન્દ્રભાઇ ભટ્ટ તેમજ મહિલા સત્સંગ મંડળના બહેનો સેવા આપી રહ્યા છે. ગીતા વિદ્યાલય ટ્રસ્ટ જંકશન પ્લોટ ખાતે આવેલ ગીતા વિદ્યાલય ટ્રસ્ટના ગીતા મંદિરમાં બિરાજતા શ્રી રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસ નિમિતે બિલ્વપત્ર અભિષેક, ઓમ આકારની ૧૦૮ દીપમાળા આરતી, સત્સંગ ભજન,  સામુહિક રૂદ્રાભિષેક, શિવપુરાણ કથા વાંચન સહીતના કાર્યક્રમો આયોજીત કરાયા છે. સમગ્ર મંદિરેને ધજા, પતાકા, લાઇટીંગ ડેકોરેશનથી સુશોભિત કરાયુ છે. ચિત્રકુટધામ રામજી મંદિર ભકિતનગર સર્કલ, ધર્મજીવન સોસાયટી-૪ માં આવેલ ચિત્રકુટધામ રામજી મંદિરે રવિવારથી શરૂ થઇ રહેલ શ્રાવણ માસ દરમિયાન નિત્ય શ્રી રામચરિત માનસ નવાન્હ પારાયણ પાઠ સવારે ૮.૩૦ કલાકે, ષોડષોપચાર પૂજન ૧૦.૩૦ થી ૧૨.૩૦ સુધી થશે. નર્મદેશ્વર મહાદેવજીનું પૂજન અર્ચન અને શણગાર મહાઆરતી થશે. ભાવિકોને પવિત્ર શ્રાવણમાં નિત્ય દર્શનનો લાભ લેવા શ્રી ગોકર્ણદાસજી મહારાજ (મો.૯૬૦૧૯ ૫૩૯૦૫) એ અનુરોધ કરેલ છે. નટેશ્વર મહાદેવ મંદિરે પાટોત્સવની ઉજવણી રાજકોટ તા. ૧૦ : કોઠારીયા કોલોનીમાં ૮૦ ફુટ રોડ ઉપર આવેલ શ્રી નટેશ્વર મહાદેવ મંદિરે તાજતેરમાં પાટોત્સવની ભાવભેર ઉજવણી કરાઇ હતી. ચોખા અને કલર દ્વારા દ્વાદશ લીંગનું મંડળ રચી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા હોમાત્મક અભિષેકાત્મક લઘુરૂદ્ર યજ્ઞ કરવામાં આવેલ. મંદિરના શાસ્ત્રી તરીકે ભરતભાઇ જોશી (સરધારવાળા) તેમજ પુજારી તરીકે શાસ્ત્રી શૈલેષભાઇ પંડયા, ટ્રસ્ટ મંડળમાં હરૂભાઇ તેજુભા જાડેજા, સુરૂભા નટુભા જાડેજા, ભરતસિંહ જાડેજા, નટવરસિંહ અમરસિંહ સરવૈયા, વિરભદ્રસિંહ માવુભા જાડેજા, ચેતનભાઇ સોલંકી વગેરે સેવા આપી રહ્યા છે.(૧૬.૧) રંગનાથ મંદિરે સવાલાખ રૂદ્રાક્ષના શિવલિંગ રવિવારથી શ્રાવણ ઉત્સવઃ શિવ મહાપુરાણ કથાઃ દરરોજ મહાઅભિષેક-મહારુદ્રયાગઃ રાત્રે ધૂન-ભજન-સંતવાણી રાજકોટ તા.૧૦: રવિવારથી શ્રાવણ માસનો મંગલારંભ થઇ રહયો છે. રાજકોટની ભાગોળે રંગપર ગામ પાસે રંગનાથ મહાદેવ મંદિરે વિશેષ શિવ સાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ. ભાસ્કરદાદાના દિવ્ય સાનિધ્યમાં સવા લાખ રૂદ્રાક્ષના શિવલિંગનું નિર્માણ કરાયું છે. તા. ૧૨ રવિવારથી તા. ૯/૯ સુધી દરરોજ સવારે ૭:૩૦ થી ૯ વાગ્યા સુધી રૂદ્રાક્ષના શિવલિંગ પર મહાઅભિષેક થશે. દરરોજ સવારે ૮ થી ૧ વાગ્યા સુધી મહારૂદ્રયાગ યોજાશે. ઉપરાંત દરરોજ સાંજે ૩ થી ૬:૩૦ વાગ્યા સુધી શિવમહાપુરાણ કથા થશે. દરરોજ રાત્રે ૯ વાગ્યાથી ધૂન-ભજન-રાસ અને સંતવાણી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. સમગ્ર આયોજનનો લાભ લેવા ભાસ્કરભાઇ તથા રંગપર ગ્રામજનોએ નિમંત્રણ આપ્યું છે. ઉત્સવ અંગે વધારે માહિતી માટે નરેશભાઇ(૯૮૭૯૮ ૯૨૯૮૧), સુહાસભાઇ (૯૯૯૮૭ ૨૩૦૪૭, ૯૯૭૯૯ ૨૧૯૩૧, ૯૯૧૩૧ ૩૧૩૩૦) નંબરો પર સંપર્ક થઇ શકે છે.(૧.૨૩) (4:02 pm IST) Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/10-08-2018/100550/, 

બિન અનામત વર્ગો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, 58 જાતિઓને થશે ફાયદો

બિનઅનામત નિગમની વિવિધ યોજનાઓ અંગે આજે જાહેરાત કરવા જઈ રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર તમામ સમાજોને એક સાથે રાખવાનો પ્રયત્ન કરી રહી છે. ગામડામાં ભાજપની પકકડ ઘટતી જાય છે. શહેરી મતદારોના ભરોસે બેસવાને બદલે ભાજપે ગ્રામીણોને પણ રીઝવવાનો પ્રયત્ન કર્યો છે. લોકસભાની ચૂંટણીમાં ગામડાના મતદારોની નારાજગી ભાજપને ભારે પડી શકે છે. ભાજપે હવે તમામ આંદોલનને એક સાથે દાબી દેવા માટે માસ્ટરપ્લાન ઘડ્યો છે.
બિનઅનામત નિગમની વિવિધ યોજનાઓ અંગે રાજ્યના ડે.CM નીતિન પટેલે એક કોન્ફરન્સ કરીને પત્રકારો સાથે વાતચીત કરી હતી. જો કે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા આ જાહેરાત કરતા જણાવાયું કે અનામતને કોઇ નુકસાન ન થાય અને સવર્ણ સમાજને ન્યાય મળી રહે તેવા પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, સંપુર્ણ અભ્યાસ કર્યા અને મંથન બાદ આ યોજના લાગુ કરવામાં આવી છે. રાજ્યમાં આશરે દોઢ કરોડ લોકોને અનામત નથી મળી રહી. તમામને સરખી વ્યવસ્થા મળે તે પ્રકારનો સરકારનો પ્રયાસ છે.



સરકારની યોજના પર વાત કરતા નીતીન પટેલે જણાવ્યું કે, નિગમની એક કમિટી દ્વારા છ મહિનાથી વધુ સમયથી આ યોજનાઓ પર ચર્ચા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે.  તમામ યોજના લાભ વિદ્યાર્થી સરળતાથી મેળવી શકે તે માટે તમામ પ્રક્રિયા ઓનલાઇન હશે.
સરકારની મોટી જાહેરાત
  • ધોરણ 12માં 60 ટકા કરતાં વધુ મેળવનાર વિદ્યાર્થીઓને મળશે લાભ
  • કુંટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ કરતાં ઓછી હોવી જોઇએ
  • સ્વરોજગાર લક્ષી યોજનાઓ માટે 10 લાખ રૂપિયા સુધીની સહાય
  • 4 ટકા લેખે સાદા વ્યાજે મળશે લોન
  • આવક મર્યાદા 3 લાખથી ઓછી હોય તેને મળશે સહાય
  • તમામ સહાય વિદ્યાર્થીઓે જ ચૂકવવામાં આવશે.
  • સંસ્થા કે ટ્યૂશન ક્લાસીસને ચૂકવવામાં આવશે નહીં.
  • તમામ યોજનાનો લાભ આ વર્ષથી જ મેળવી શકાશે.
  • અહીં અભ્યાસ માટે 10 લાખ રૂપિયા જ્યારે વિદેશ અભ્યાસ માટે રૂ.15 લાખની લોન 4 ટકાના સાદા વ્યાજે
  • છાત્રાલયમાં રહી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને મળશે
  • તબીબ, વકીલ અને ટેક્નીકલ સ્નાતકો માટે આપવામાં આવશે સહાય
  • અહીં અભ્યાસ માટે 10 લાખ અને વિદેશ માટે 15 લાખ રૂપિયાની લોન
  • જો કે 12માં ઘોરણમાં લઘુત્તમ 60 ટકા માર્ક હોવા જરૂરી
  • બિન અનામત વર્ગો માટે સરકારની મોટી યોજના
  • સ્વરોજગાર લક્ષી યોજનાઓ માટે 10 લાખ રૂપિયા સુધીની સહાય
  • 4 ટકા લેખે સાદા વ્યાજે મળશે લોન
  • આવક મર્યાદા 3 લાખથી ઓછી હોય તેને મળશે સહાય
  • ચાર ટકાનાં સાદા વ્યાજે આપવામાં આવશે લોન
  • નવા શૈક્ષણીક સત્રથી જ નવી યોજના અમલવામાં આવશે
  • યુવતીઓને તમામ સ્થળે મફત શિક્ષણ આપવામાં આવશે
  • ઉચ્ચ અભ્યાસમાં મોટો ખર્ચો થતો હોય છે જેમાં સહાય અપાશે
  • વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી હશે તેને લોન મળવા પાત્ર
  • ઇજનેરી, ટેક્નોલોજી, ફાર્મસી, આક્રિટેક્ચર સહિતનાં તમામ અભ્યાસક્રમ માટે લોન
Source :-http://sandesh.com/nitin-patel-announcement-for-non-reserved-categories/, 

જાણો ક્યારથી થશે ગુજરાત પાણી પાણી, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

રાજ્યમાં ચોમાસાની સિઝન અડધી ઉપર થઈ હોવા છતાં વરસાદને લઈ ચિંતા પ્રવર્તી રહીં છે. ઓગસ્ટ મહિનાના દસ દિવસ વીતિ ગયા હોવા છતાં અનેક વિસ્તારોમાં વરસાદની અછત છે. જો કે, હજુ ચોમાસાની સત્તાવાર વિદાય થઈ નથી પરંતુ, વરસાદી સિસ્ટમ નબળી પડતાં વરસાદ વરસતો નથી.
જો કે, આગામી 15મીથી 21મી ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સારા વરસાદના યોગ છે. ખેડૂતો હાલ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યાં પુનઃ મેઘરાજા મહેર કરશે તેવા ઉજળા સંજોગો છે.


હાલમાં ગિરનારી પવન ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાત, સુરેન્દ્રનગર અને કચ્છના ભાગોમાં વરસાદની અછત છે. બંગાળના ઉપસાગરનું વહન અને અરબી સમુદ્રનું વહન સાથે ન ચાલતાં તેમાં વચ્ચે ખાંચો પડયો છે અને મધ્ય પ્રદેશનું વહન ઉત્તર ભારત તરફ ફંટાઈ જાય છે.
સિંધમાં હવાના દબાણથી થોડો વરસાદ આવે છે પરંતુ, માત્ર ઝાપટાં રૂપે વરસે છે. આ વરસાદી સિસ્ટમ મધ્ય પ્રદેશથી ગુજરાતમાં આવી શકે છે અને ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં આગામી 15મીથી 21મી સુધીમાં સારો વરસાદ પડી શકે છે. 14મી ઓગસ્ટ સુધી રાજ્યમાં ઝાપટાં પડતાં રહેશે તેવું હવામાન જ્યોતિષી અંબાલાલ દા.પટેલે જણાવ્યું હતું.

Source :-http://sandesh.com/the-weak-rainy-systems-will-be-re-activated-in-gujarat/, 

સવર્ણ વિદ્યાર્થી- યુવાનો માટેની યોજના જાહેર: વિદેશ અભ્યાસ માટે 15 લાખ
 - કન્યાઓને તમામ શિક્ષણ મફત અપાશે - સ્વરોજગાર- મેડીકલ અભ્યાસ માટે 10 લાખ સુધીની વાર્ષિક પાંચ ટકાના દરથી લોન અમદાવાદ, તા. 10 ઓગસ્ટ 2018, શુક્રવાર પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે બે વર્ષ પહેલા તોફાની આંદોલન થયું હતું જેને લઈને ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ લોકોમાં ભાજપ સરકાર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેની સીધી અસર થતા ભાજપની વિધાનસભામાં બેઠકો ૧૨૧થી ઘટીને માત્ર ૯૯ રહી ગઈ છે. આગામી લોકસભામાં પણ તેનું પુનરાવર્તન ન થાય તે માટે સવર્ણોનો રોષ શાંત પાડવાના ભાગરૂપે સરકારે સવર્ણ વિદ્યાર્થીઓ અને યુવાનો માટેની કેટલીક યોજનાઓ જાહેર કરી છે. એસ.સી., એસ.ટી. અને ઓબીસીમાં નહિ આવતા લગભગ દોઢ કરોડ જેટલા લોકોને તેમાં આવરી લેવાયા છે. પ્રથમ વર્ષે સરકારે રૂા. 600 કરોડનું બજેટ રાખ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે મીડિયા સમક્ષ ગાંધીનગરમાં યોજનાની સત્તાવાર જાહેરાત કરી હતી. તેઓ ગત સરકારે જ ગુજરાતના બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ રચવાની જાહેરાત કરી હતી. ભૂતકાળમાં સરકારે અનેક સમાજના લોકોને, વિદ્યાર્થી- યુવાનોને રૂબરૂ બોલાવી તેમની રજૂઆતો સાંભળી હતી. ગુજરાતમાં ૫૮ જ્ઞાાતિઓને અનામતનો લાભ મળ્યો નથી. આથી સરકારે સવર્ણોની લાગણીને ધ્યાનમાં રાખીને તેમજ બીજા વર્ગના લોકોના હક્કમાં ઘટાડો પણ ન થાય તે રીતે આ યોજના અમલમાં મૂકી છે. સૌથી મહત્ત્વની શૈક્ષણિક અભ્યાસ યોજના છે. જેમાં મેડિકલ- ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી વગેરે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે સમગ્ર ટયુશન ફી અથવા રૂપિયા ૧૦ લાખ પૈકી જે ઓછું હોય તે પ્રમાણે ૪ ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી લોન અપાશે. જો કે આમાં બીબીએ, બીકોમ, બીએસસી, બીએ વગેરેનો સમાવેશ થતો નથી. આ સહાય લેવા માટે ધો. ૧૨માં ૬૦ ટકા ગુણ હોવા જોઈએ. તેમજ પરિવારની વાર્ષિક આવક મર્યાદા ૩ લાખની અંદર હોવી જોઈએ. આ જ રીતે બીજી મહત્ત્વની યોજના વિદેશ અભ્યાસ લોનની છે ધો. ૧૨ પછી એમબીબીએસ માટે, ડિપ્લોમા પછી ડિગ્રી માટે, સ્નાતક પછી અનુસ્નાતક માટે અને રીસર્ચ જેવા ટેકનિકલ, પેરા મેડિકલ, પ્રોફેશનલ જેવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ૧૫ લાખની લોન સહાય નિગમ તરફથી અપાશે જેનું વાર્ષિક ૪ ટકા વ્યાજ લેવાશે. પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂા. ૪.૫૦ લાખની છે. ત્રીજી યોજના ભોજન બિલ સહાયની છે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડિકલ, ડેન્ટલ, ટેકનિકલ, પેરા મેડિકલમાં અભ્યાસ કરતા હોય અને બહાર રહીને અભ્યાસ કરતા હોય તેવા સરકારી અનુદાનિત સિવાયના છાત્રાલય માટે વિદ્યાર્થીઓને ૧૦ મહિના માટે મહિને રૂા. ૧૨૦૦ લેખે ભોજન બિલ સહાય અપાશે. ઉપરાંત કોઈ પણ સમાજ- ટ્રસ્ટ સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયમાં ભણતી ધો. ૯થી ૧૨ની કન્યાઓને પણ આ ફૂડ બિલ સહાય મળશે જેના માટેની વાર્ષિક આવક મર્યાદા રૂા. ૩ લાખની છે. ચોથી યોજના ટયુશન સહાયની છે જેમાં ધો. ૧૦માં ૭૦ ટકા ગુણ હોય તેઓને ધો. ૧૧ અને ૧૨ સાયન્સ માટે વાર્ષિક રૂા. ૧૫,૦૦૦ ટયુશન સહાય અપાશે ! વર્ષમાં એક જ વાર આ સહાય મળશે. આ જ રીતે ધો. ૧૨ સાયન્સ પછીની વિવિધ પરીક્ષાઓ જેવી કે જેઇઇ, ગુજકેટ અને નીટ વગેરેના કોચિંગ માટે વાર્ષિક રૂા ૨૦,૦૦૦ની ફી અથવા ખરેખર ફી એ બેમાંથી જે ઓછી હશે તે સહાય અપાશે. સ્વ-રોજગારી માટેની યોજનામાં ૧૦ લાખ સુધીની વાર્ષિક પાંચ ટકાના વ્યાજની લોન અપાશે. મહિલાઓ માટે ૪ ટકા વ્યાજ લેવાશે.આ યોજનામાં ઉમેદવાર રીક્ષા, લોડિંગ રીક્ષા, ટેક્ષી જેવા વાહનોખરીદીને અથવા તો ટ્રાન્સપોર્ટ લોજીસ્ટીક ટ્રાવેલ, ફૂડકોર્ટનો વ્યવસાય કે ફરસાણની દુકાનકે મેડિકલ સ્ટોર્સ કરવા માંગતો હોય તેને લાભ મળશે. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને જીપીએસ, જીપીએસસી, વર્ગ-૧ અને વર્ગ-૨ તથા વર્ગ-૩ ગૌણ વગેર સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, રેલ્વે- બેન્કોની પરીક્ષા ભરતીની પરીક્ષા માટે માન્ય સંસ્થાઓમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને ૨૦ હજાર અથવા ખરેખર ચૂકવવાની થતી ફી જે ઓછી હશે તે સહાય પેટે અપાશે જેના માટે ધો. ૧૨માં ૬૦ ટકા માર્કસ હોવા જોઈએ. ચાલુ વર્ષથી જ આ યોજના અમલી અરજી સહિતની કાર્યવાહી ઓનલાઇન સરકાર દ્વારા જાહેર કરાયેલી આ યોજના ચાલુ શૈક્ષણિક સત્રથી જઅમલી કરી દેવાશે. હાલમાં જે વિદ્યાર્થીઓએ પ્રવેશલઈ લીધા છે તે બધા યોજનાનો લાભ લઈ શકશે. ઉપરાંત વિદ્યાર્થી- યુવાનોને સહાય મેળવવા માટે ક્યાંય ધક્કા ખાવા પડશે નહિ, એવો દાવો કરાયો છે ફોર્મ ભરવા સહિતની તમામ કાર્યવાહી ઓનલાઇન કરાઈ છે. મોટા ભાગની લોન નિગમન જ આપશે પરંતુ ૭.૫૦ લાખથી વધુની લોન બેન્કમાંથી મેળવવાની રહેશે. ત્રણ લાખની આવકની મર્યાદા જ યુવાનો માટે 'મર્યાદા' બનશે શૈક્ષણિક અને આર્થિક વિકાસની વિવિધ યોજનાઓમાં મોટા ભાગે આવકની વાર્ષિક મર્યાદા ૩ લાખ રૂપિયાની રખાઈ છે. ઘણા લોકો આ બાબતની ટીકા કરી રહ્યા છે. કેમ કે,સામાન્ય પટાવાળાનો પગાર પણ મહિને ૩૦ હજારથી ઉપર હોય છે.આથી તેમના સંતાનો આ યોજનાનો લાબ લઈ શકશે નહિ. ત્રણ લાખની આવક ધરાવતા કેટલા પરિવારના કેટલા વિદ્યાર્ઓને લાભ મળશે તેનો કોઈ અંદાજ પણસરકાર પાસે નથી. ST- SC, OBCની સહાયને આધારે જ ધોરણો નક્કી કરાયા...! બિન અનામત વર્ગની યોજનામાં ત્રણ લાખની આવક મર્યાદા કઈ રીતે નક્કી કરાઈ ? હાલમાં એસ.સી., એસ.ટી. અને ઓબીસી સમૂહ માટેની જે યોજનાઓમાં આવકમર્યાદા છે તે મુજબ જ આવકના ધોરણો નક્કી કરાયા છે. ઉપરાંત યોજનાનું સ્વરૂપ, લાયકાતના ધોરણો વગેરે પણ તેને આધારે જ નક્કી કરાયા છે. ભવિષ્યમાં લોકો તરફતી જે કોઈ પ્રતિભાવો, ભલામણો, સૂચનો આવશે તેને ધ્યાનમાં રાખીને આ યોજનામાં કેટલાક સુધારા વધારા પણ કરાશે. લોનની ચૂકવણી પાંચથી છ વર્ષમાં કરવાની રહેશે બિનઅનામત વર્ગના લોકો માટે સમગ્ર યોજનાના સહાયના ધોરણો, લાયકાતના ધોરણો, આવકની મર્યાદા વગેરે બાબતોની જાહેરાત કરી દેવાઈ છે, નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ઉચ્ચ અભ્યાસ કે રોજગાર માટે અપાતી લોન ઉમેદવારોએ પાંચથી છવર્ષમાં સરખા માસિક હપ્તે ચૂકવવાની રહેશે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/universal-student-the-plan-for-the-youth-announce-15-lakh-for-foreign-education, 

Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)



Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment