સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 24 May 2018

હાર્દિકે કહ્યું- અનામત રેશનિંગ લેવા નહીં, રોજગારી માટે જોઈએ - વેપાર ધમધોકાર ભણતર રસાતાળ, ગુજરાતમાં 16 હજાર શિક્ષકોની ઘટ - જુઓ આ હવે નવું લાયા, સરકાર હવે વિદ્યાથીને ટાયર પંક્ચર બનાવતાં શીખવાડશે - સરકાર ખામોશ - પ્રજા પરેશાન : સતત ૧૧માં દિવસે ફરી વધ્યા પેટ્રોલ - ડીઝલના ભાવ - ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહિ ઘટે ? :અગાઉ વેટ ઘટાડી ફાયદો આપી દીધો છે - બેંકોમાં ફસાયેલી લોનના નાણાંનો આંકડો આઠ લાખ કરોડે પહોંચ્યો:પીએનબી પ્રથમ- એસબીઆઈ બીજાક્રમે - કેરળના કુવામાંથી ફેલાયો નિપાહ વાયરસ :આરોગ્ય ટીમે શોધ્યું કારણ - મ.પ્રદેશમાં ૧લી જૂનથી ખેડૂ આંદોલન : ઉત્પાદનો નહિ વેચે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com



હાર્દિકે કહ્યું- અનામત રેશનિંગ લેવા નહીં, રોજગારી માટે જોઈએ

વિસનગર કોર્ટમાં તોફાન કેસમાં હાજરી આપી હતી
 વિસનગર: વિસનગરમાં પાટીદાર અનામત આંદોલનની રેલી બાદ થયેલા તોફાનોના કેસમાં મુદતે આવેલ હાર્દિક પટેલે અનામત રેશનીંગનો સામાન લેવા માટે નથી જોઇતી પરંતુ યુવાનોને શિક્ષણ અને રોજગારી માટે જોઇએ છે અને પટેલો જ નહી દરેક સામાન્ય વર્ગના સમાજોને અનામત આપવા જણાવ્યું હતું.
મેજિસ્ટ્રીયલ તપાસ માટે નિવેદનો આપ્યા
વિસનગરમાં પાટીદાર અનામત આંદોલન રેલી બાદ થયેલા તોફાનો કેસમાં બુધવારના રોજ મુદત હોવાથી કોર્ટમાં પાસના નેતા હાર્દિક પટેલ, એસપીજીના લાલજી પટેલ સહિતના તમામ આરોપીઓએ હાજરી આપી હતી જેમાં કોર્ટમાં બુધવારના રોજ 32 પાનાનું આરોપીઓનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટ સંકુલથી બહાર નીકળ્યા પછી હાર્દિક પટેલે મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અનામત રેશનીંગનો સામાન લેવા માટે નથી જોઇતી પરંતુ યુવાનોને રોજગારી અને શિક્ષણ માટે જોઈએ છે.
ઊંઝાથી શહીદ યાત્રા દ્વારા હાર્દિક આંદોલન શરૂ કરશે

સરકાર દ્વારા પટેલોને જ નહીં પરંતુ દરેક સમાજને અનામત આપવું જોઈએ તેમ કહી  આંદોલનમાં સામાન્ય વર્ગના બીજા સમાજોને જોડી પ્રાણ ફૂંકવા ની કોશિશ કરી હતી. પટેલે મહાપંચાયત તેમજ ઉંઝાથી શહીદ યાત્રા થકી આંદોલન ચાલું કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મહેસાણામાં પ્રવેશબંધી હોય તે પાછળથી શહીદ યાત્રામાં જોડાશે તેમ જણાવ્યું હતું.આ કેસમાં કોર્ટે આગામી 13 જૂનની મુદત આપી છે. કેસમાં સરકારી વકીલ દ્વારા ક્લોઝીંગ પુરસીસ આપી દેવામાં આવી છે.
પાટીદાર મહાપંચાયત કાર્યક્રમને પોલીસની મૌખિક મંજૂરી : હાર્દિક

ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલનને ફરીથી બેઠુ કરવા માટે હાર્દિક પટેલ અને તેની ટીમ દ્વારા ફરીથી મોટી સભા અને રેલીનુ આયોજન સુરેન્દ્રનગરના મોટી માલવણ ગામ ખાતે કરાયુ છે. પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા લેખીતમાં મંજુરી નહી આપી હોવાનુ સુરેન્દ્રનગરના પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ. જ્યારે પોલીસે મંજુરી આપી દીધી છે પરંતુ લેખીતમાં નહિ ફક્ત મૌખિક મંજુરી આપી હોવાનુ હાર્દિક પટેલે જણાવ્યુ હતુ.

Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-LCL-do-not-take-reservation-rationing-jobs-should-be-hardik-patel-gujarati-news-5879342-PHO.html

વેપાર ધમધોકાર ભણતર રસાતાળ, ગુજરાતમાં 16 હજાર શિક્ષકોની ઘટ

ચાર વર્ષમાં શિક્ષણ માટે 1.18 લાખ કરોડનું બજેટ છતાં 16 હજાર શિક્ષકોની ઘટ, 95 કોલેજ માં આચાર્ય નહીં
અમદાવાદ: ગુજરાતે આર્થિક વિકાસમાં દેશભરમાં ‘મોડેલ’ રાજ્ય તરીકે ભલે ડંકો વગાડ્યો હોય પણ વિકાસના આ મોડેલનો લાભ રાજ્યના શિક્ષણને મળ્યો નથી. વર્ષ 2017-18માં રાજ્ય સરકારે કુલ બજેટની 14.1 ટકા રકમ શિક્ષણ માટે ફાળવી હતી. 2018-19માં આ ફાળવણી ઘટીને 13.9 ટકા થઈ હતી. વર્ષ 2017-18માં દેશના 19 રાજ્યોના બજેટમાં શિક્ષણ માટેની સરેરાશ ફાળવણી 16.1 ટકા હતી. જે ગુજરાતની ફાળવણી કરતા વધારે છે. કેજીથી લઈને ડિગ્રી સુધીના શિક્ષણમાં વિવિધ સ્તરે ગુજરાતનું પર્ફોમન્સ નબળું હોવાનો નિષ્કર્ષ ખુદ રાજ્ય સરકારના જ આંકડામાંથી જ નિપજે છે.

ભણતરનું વેપારીકરણ બે વર્ષમાં 54 ખાનગી કોલેજને મંજૂરી, ઇજનેરીમાં માત્ર 20 ટકા સ્ટુડન્ટને જ નોકરી મળે છે
-16008 ક્લાસરૂમ રાજ્યની કુલ 33,513 સરકારી શાળાઓમાં ઓછા છે.
-858 સ્કૂલો એ-પ્લસ ગ્રેડની.
-11,343 સ્કૂલો એ ગ્રેડની બાકીની તમામ સી અને ડી ગ્રેડની સ્કૂલ.
-1,416 દાહોદ જિલ્લામાં વર્ગખંડ ઓછા
-1,104બનાસકાંઠામાંવર્ગખંડ ઓછા
-6,921 પ્રાથમિક શાળામાં રમવા માટે મેદાન નથી.
-24.49 સ્કૂલમાં 8 ધોરણથી વધુ ધોરણ નથી.
-6,311 પ્રાથમિક સ્કૂલમાં કમ્પાઉન્ડ વૉલ સુદ્ધા નથી.
-અસર (એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન)ના 2017ના અહેવાલ મુજબ ધો. 4માં 47 ટકા, ધો.6માં 45 ટકા અને ધો.7માં 31 ટકા વિદ્યાર્થી ગુજરાતીમાં વાંચી શકતા નથી.
-ધો.7માં 73.2 ટકા, ધો.6માં 81 ટકા વિદ્યાર્થી ભાગાકાર કરી શક્યા નહોતા.
- ધો.7માં 62.4 ટકા વિદ્યાર્થી ‘વૉટ ઇઝ ધ ટાઇમ’ જેવા સરળ અંગ્રેજી વાક્યો વાંચી શક્યા નહોતા.
ઇજનેરીની ખાલી બેઠકોની સંખ્યા 27 હજારથી વધીને 33 હજાર કારણ કે નોકરી મળતી નથી
રાજ્યની 30 સાયન્સ કોલેજમાંથી માત્ર 7 કોલેજમાં આચાર્ય, 23માં આચાર્યની જગ્યા ખાલી. 30 સાયન્સ કોલેજમાં અધ્યાપક ઉપરાંત વર્ગ 3 અને વર્ગ 4ની મંજૂર 1,119માંથી 480 (42 ટકા) જગ્યા ખાલી.49 ગ્રાન્ટેડ સાયન્સ કોલેજમાંથી 15 કોલેજમાં આચાર્યની જગ્યા ખાલી. અધ્યાપક, અન્ય કર્મચારીઓની કુલ 1,539માંથી 884 જગ્યા ખાલી.81 સરકારી આર્ટ્સ-કોમર્સ કોલેજમાંથી 72 કોલેજમાં આચાર્ય નહીં. આર્ટ્સ-કોમર્સ કોલેજોમાં મંજૂર 2,067 માંથી 990 જગ્યા ખાલી. બે વર્ષમાં 54 ખાનગી તો માત્ર 25 સરકારી કોલેજનો મંજૂરી અપાઈ.
અભ્યાસ પાછળ 15 લાખના 
ખર્ચ પછી 15 હજારની નોકરી 

સરકારે નવી ભરતીઓ બંધ કરીને માત્ર 11 માસના કરાર આધારે નોકરીએ રાખતા વેતન મર્યાદિત બન્યું. સાથે જ વિદ્યાસહાયક કે વિદ્યુતસહાયક જેવી પોસ્ટ પર પણ પાંચ વર્ષના કરારના આધારે ઓછા વેતને ભરતી કરાય છે. બીજી તરફ ખાનગી ક્ષેત્રમાં પણ વેતનનું ધોરણ 15થી 25 હજાર સુધી હોય છે. એટલે કેજીથી ડિગ્રી સુધીના શિક્ષણ પાછળ અંદાજે 15 લાખ રૂપિયાના ખર્ચ પછી 15 હજારની નોકરી કરવી પડે છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારીઓ કરે છે. પણ જીપીએસસીની ભરતી પ્રક્રિયા લાંબી હોવાથી ઘણા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોવા છતાં વય મર્યાદા વધી જતા પરીક્ષામાં ભાગ લઈ શકતા નથી. 
4500 શિક્ષકો ઓછા, 40 ટકા શિક્ષકો વર્ગખંડની બહાર વ્યસ્ત 

રાજ્યમાં 1985 પછી શિક્ષણમાં ખાનગીકરણનો પગપેસારો શરૂ થયો. તેના કારણે ધીમે ધીમે સરકારી અને ગ્રાન્ટેડ શિક્ષણ સંસ્થાઓ બંધ થતી ગઈ  અને સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો-કોલેજો ખુલવા લાગી. ધોરણ 9થી ધોરણ 12 સુધીમાં 8 હજાર શિક્ષકોની ઘટ છે. જેમાં ગણિત અને વિજ્ઞાન જેવા મહત્ત્વના વિષયના 2800 શિક્ષકોની ભરતી થતી નથી.

-12 જિલ્લામાં 14 સ્કૂલ સ્પોર્ટ્સ સેન્ટર તરીકે વિકસીત કરાઈ પણ 21 જિલ્લામાં એક પણ સ્પોર્ટસ સેન્ટર નહીં.
-એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની 82માંથી 78 જગ્યા ખાલી. માત્ર 4 જગ્યા પર ભરતી.
-સેમેસ્ટર સિસ્ટમને કારણે ભારણ વધ્યું
-અગાઉ બોર્ડની એક જ પરીક્ષાને બદલે હવે વર્ષમાં ચાર પરીક્ષા. 
-ધો.11-12ની ટ્યુશન ફી 50 હજાર થતી હતી. હવે 2 લાખ રૂપિયાનો ખર્ચ.
-પાસ થવાની ટકાવારીનું પ્રમાણ ઘટ્યું. ધો.8 પછી 20 ટકા બાળકો ધો.9માં જતા નથી. 
-ધો.11-12માં 4500 શિક્ષકોની અછત. સાયન્સના 1500 શિક્ષકો ઓછા.
-માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીઓ સ્કૂલ કરતા છે.જેના કારણે શિક્ષકોને વર્ગખંડમાં કામ કરવાનો રસ ઘટી જાય છે.
-માધ્યમિક સ્કૂલોમાં 23 ટકા બાળકો ગુજરાતી વાંચી શકતા નથી 
-ધો.8માં 23.4 ટકા વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીમાં ફકરો વાંચી શકતા નહોતા.
-ધોરણ 9-10માં 3500 શિક્ષક ઓછા. જેમાં 1300 ગણિતના તો 1000 ભાષાના શિક્ષક સામેલ. 
-ધો.8માં 65.2 ટકા વિદ્યાર્થી ભાગાકાર કરી શક્યા નહોતા. માધ્યમિકમાં ફીનું ધોરણ 25 હજારથી 1 લાખ રૂપિયા જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં 35 હજારથી 1 લાખ રૂપિયા. 
-માધ્યમિક સ્કૂૂલોમાં ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહની શાળાઓની અછત છે, ઘણાં બધા તાલુકા કક્ષાએ વિજ્ઞાન પ્રવાહની સ્કૂલો નથી,જયાં છે ત્યાં સ્ટાફની અછત છે. પ્યૂન તથા ક્લાર્કની ભરતી નથી થતી જેના કારણે શિક્ષકોને તેમના કામ કરવા પડે છે. 
વિકાસથી વંચિત શિક્ષણ

વિદ્યાર્થી છે શિક્ષક-આચાર્ય નથી

સ્કૂલોમાં 16 હજારથી વધુ શિક્ષકોની ઘટ, 30માંથી 23 સાયન્સ કોલેજમાં આચાર્ય જ નહીં

કમ્પ્યુટર છે ઉપયોગ થતો નથી 

‘અસર’ના સર્વે મુજબ 75 ટકા સ્કૂલમાં કમ્પ્યુટર લેબ છે, 31.5 ટકા સ્કૂલમાં જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. 

ગુણવત્તા સાથે સમાધાન

શિક્ષણની ગુણવત્તા ચકાસવાની જેમની જવાબદારી છે એવા એજ્યુ. ઇન્સપેક્ટરની 82માંથી 78 જગ્યા ખાલી

શિક્ષણનું વ્યાવસાયિકરણ

બે વર્ષમાં54 નવી ખાનગી કોલેજોને મંજૂરી.  25 સરકારી કોલેજોની મંજૂરી. 

26 ટકા બાળકો ભણતર છોડે છે

પહેલા અને દસમા ધોરણની વચ્ચે 26 ટકા બાળકો અધવચ્ચે સ્કૂલ છોડે છે. 56 ટકા બાળકો 10મ અને 12મા વચ્ચે સ્કૂલ છોડી દે છે. 

ઉચ્ચ શિક્ષણમાં તળિયે

રાજ્યમાં 57 યુનિવર્સિટી પણ દેશની ટોપ-100માં માત્ર 2 શામેલ, ઇજનેરીમાં ખાલી બેઠકોની સંખ્યા 27 હજારથી વધીને 33 હજાર થઈ

33 સિવાયની બધી જ યુનિવર્સિટી ખાનગી

વર્ષ 2017ની સ્થિતિ પ્રમાણે કુલ 59 યુનિવર્સિટીઓ તથા અન્ય સંસ્થાઓ છે. સરકાર યુનિવર્સિટીઓની સંખ્યા વધારી હોવાનો દાવો કરે છે. પણ તેમાં 33 યુનિ. સરકારી છે. બાકીની 26 શિક્ષણ સંસ્થાઓ ખાનગી છે. દસ વર્ષમાં સરકારે એક પણ ગ્રાન્ટેડ કોલેજને મંજૂરી નથી આપી. 

115 ખાનગી ઇજનેરી કોલેજ, 16 સરકારી 

રાજ્યમાં 16 સરકારી, 3 ગ્રાન્ટેડ અને 2 પીપીપી મોડની ઇજનેરી કોલેજ છે. જ્યારે ખાનગી કોલેજની સંખ્યા 115 છે. સરકારી કોલેજની ફી 1500થી 2000 છે જ્યારે ખાનગી કોલેજમાં ફી 60 હજારથી 1.50 લાખ રૂપિયા સુધીની છે. કુલ 72 હજારમાંથી 33 હજાર સીટ ખાલી રહે છે. 

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-the-trade-deficit-education-sector-gujarats-16-thousand-teachers-deficiency-gujarati-news-5879388-PHO.html?ref=ht

જુઓ આ હવે નવું લાયા, સરકાર હવે વિદ્યાથીને ટાયર પંક્ચર બનાવતાં શીખવાડશે

ધોરણ 6થી 8 સુધીનાં બાળકોને સરકાર હવે ટાયર પંક્ચર બનાવતાં શીખવાડશે
જૂનાગઢ: ચાલુ વર્ષે સરકારે પ્રવેશોત્સવની સાથે જ બાળકોને જીવન કૌશલ્યના નામે ટાયર પંક્ચર બનાવતાં શીખવાડશે. આ અંગે પરિપત્ર બહાર પાડી દેવાયો છે. બે ભાગમાં આ બાળ મેળો યોજાશે, જેમાં ધોરણ 1 થી 5 પ્રાથમિકમાં બાળ મેળો અને ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ 5 થી 6માં લાઇફ સ્કિલ(જીવન કૌશલ્ય મેળા)નું આયોજન કરવાનું રહેશે. તંત્રે બન્ને મેળામાં યોજી શકાય તેવી પ્રવૃિતઓની યાદી પણ આપી છે. જીવન કૌશલ્ય મેળામાં છાત્રોએ ફ્યુઝ બાંધવો, સ્ક્રુ લગાવો, કુકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, ટાયરનું પંચર કરવું સહિતની પ્રવૃતિઓ કરવાની રહેશે.

શાળામાં ભણતરનું આ છે ગુજરાત મોડલ, સરકારે પરિપત્ર બહાર પાડ્યો
ધોરણ 1 થી 5માં આ પ્રવૃિતઓ થશે: માટીકામ, છાપકામ, કાતર કામ, ચીટક કામ, ચિત્રકામ, ગાડી કામ, પપેટ શો, કાગળકામ, રંગપુરણી, બાળવાર્તા, બાળરમતો, એક મિનિટ, પઝલ્સ, ગણિત ગમ્મત, વેસ્ટમાંથી બેસ્ટ, હાસ્ય દરબાર, ગીત-સંગીત અભિનય.

ધોરણ 6 થી 8માં આ પ્રવૃતિઓ થશે: ફ્યૂઝ બાંધવો, સ્ક્રુ લગાવો, કુકર બંધ કરવું, ખિલ્લી લાગવવી, ટાયરનું પંચર કરવું, શરીરની સ્વચ્છતા જાળવવી, શાળા અને સમાજનું જોડાણ વધે તે હતુસર મેટ્રિકમેલા અંર્તગત આવતી વિવિધ પ્રવૃતિઓ જેવી કે આનંદ મેળો, વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ, બાળકોનાં વજન ,ઉચાઇ માપવા, વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વગેરેનું આયોજન થશે.
ઘટના દર્શાવવા માટે પ્રતિકાત્મક તસવીર
પ્રવેશોત્સવ સાથે શું કામ મેળાનું આયોજન

ઇકો કલબ,બાળ મેળો વગેરેનું આયોજન કોઇ પણ સમયે શાળા કરતી હતી. પરંતુ પ્રવેશ વખતે વાલીઓ તેની પ્રવૃત્તિઓ નિહાળી શકે તે માટે ચાલુ વર્ષે પ્રવેશોત્સવ સાથે બાળ મેળાને જોડી દેવામાં આવ્યો છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-LCL-the-government-will-teach-the-students-of-standard-6-to-8-to-make-tire-panic-gujarati-news-5879381-PHO.html?ref=ht&seq=1


સરકાર ખામોશ - પ્રજા પરેશાન : સતત ૧૧માં દિવસે ફરી વધ્યા પેટ્રોલ - ડીઝલના ભાવ
 : મુંબઈમાં પેટ્રોલ ૮૫ અને ડીઝલ ૭૨ રૂપિયાને પાર પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કનિદૈ લાકિઅ 11માં દિવસે પણ વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમત 30 પૈસા અને ડીઝલની 19 પૈસા વધી છે. સૌથી મોંઘુ પેટ્રોલ મહારાષ્ટ્ર્ના પરભણીમાં 87 રૂપિયા કનિદૈ લાકિઅ 27 પૈસે વેચાઇ અકિલા રહ્યું છે. અહીંયા ડીઝલ 73.92 રૂપિયે લીટર વેચાઇ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી રવિ પ્રસાદે કહ્યું કે પેટ્રોલિયમ ઉત્પાદો કનિદૈ લાકિઅ પર લાગેલી એક્સાઇઝ ડ્યૂટીથી થનારી કમાણીનો ઉપયોગ વિકાસના કામ જેવા કે હાઇવે અને અકીલા નવા એમ્સ બનાવવા માટે થાય છે જે દેશના વિકાસ માટે જરૂરી કનિદૈ લાકિઅ છે. તેમણે એ પણ કહ્યું કે સરકાર પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં ઉછાળાના લાંબાગાળાના સમાધાન પર કામ કરી રહી છે. દેશના શહેરોમાં પેટ્રોલની કિંમતો (કિંમતો કનિદૈ લાકિઅ પ્રતિલીટર) દિલ્હી- 77.47 રૂ., કોલકત્તા-80.12, મુંબઇ -85.29, ચેન્નાઇ- 80.42, ફરીદાબાદ- 78.24, ગુડગાંવ -77.99, નોએડા- 78.12, ગાઝિયાબાદ- કનિદૈ લાકિઅ 78.00, લખનઉ- 78.06, બેંગ્લોર- 78.73, ભોપાલ- 83.08, પટણા- 82.94 દેશના શહેરોમાં ડીઝલની કિંમતો (કિંમતો પ્રતિલીટર) દિલ્હી- 68.53, કોલકત્તા કનિદૈ લાકિઅ -71.08, મુંબઇ- 72.96, ચેન્નાઇ- -72.35, ફરીદાબાદ-69.66, ગુડગાવ- 69.43, નોએડા- 68.73, ગાઝિયાબાદ- 68.59, બેંગ્લોર- 69.71, ભોપાલ-72.13, કનિદૈ લાકિઅ લખનઉ- 68.69, પટણા- 73.22 કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણાં મંત્રી પી. ચિદમ્બરમે તેલની સતત વધતી કિંમતો અંગે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી હતી. પૂર્વ નાણામંત્રીએ દાવો કર્યો કે તેલની કિંમતો 25 રૂપિયે પ્રતિ લીટર સુધી ઓછી થઇ શકે છે પરંતુ સરકાર પોતાના ફાયદા માટે આ કિંમતો ઓછી નથી કરી રહ્યાં. ચિદમ્બરમે બુધવારે ટ્વિટર પર કહ્યું કે," કિંમતો 25 રૂપિયા સુધી ઓછી કરી શકાય છે પરંતુ સરકાર આવું નહીં કરે. તે પેટ્રોલની કિંમત એક બે રૂપિયા ઓછી કરીને લોકોને દગો આપશે. (10:24 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/24-05-2018/133854


ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહિ ઘટે ? :અગાઉ વેટ ઘટાડી ફાયદો આપી દીધો છે
 :નીતિનભાઈ પટેલ   અમદાવાદ :ગુજરાતમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા કનિદૈ લાકિઅ નથી. ભાજપ સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વાત વાતમાં સંકેત આપી રાજ્યમાં પેટ્રોલ ડિઝલ પર વેટ ઘટાડાની શક્યતા નકારી કાઢી છે. તેમણે કનિદૈ લાકિઅ રોકડુ પરખાવતા અકિલા કહી દીધુ હતુ કે ભૂતકાળમાં વેટ ઘટાડીને જે ફાયદો આપવાનો હતો તે આપી ચૂક્યા છીએ. એટલે કે એનો અર્થ એવો થયો કે સરકાર વેટ કનિદૈ લાકિઅ ઘટાડીને તેની નફાખોરી ઘટાડવા નથી માંગતી. (9:37 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/24-05-2018/78682

બેંકોમાં ફસાયેલી લોનના નાણાંનો આંકડો આઠ લાખ કરોડે પહોંચ્યો:પીએનબી પ્રથમ- એસબીઆઈ બીજાક્રમે
   નવી દિલ્હી :દેશની બેન્કોમાં ફસાયેલી લોનના નાણાંનો આંકડો કનિદૈ લાકિઅ આઠ લાખ કરોડ રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે.નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં પંજાબ નેશનલ બેન્કમાં ૧૨,૧૩૦ કરોડનું નુકસાન થયું હતું. નુકસાનીના લિસ્ટમાં કનિદૈ લાકિઅ એસબીઆઇ બીજા અકિલા ક્રમે, કે જેમાં ૭,૭૧૮ કરોડનું નુકસાન જોવા મળ્યું હતું, જ્યારે ઓરિયન્ટલ બેન્ક ઓફ કોમર્સમાં ૫,૮૭૧ કરોડનું નુકસાન થયું કનિદૈ લાકિઅ હતું.માત્ર બે જ સરકારી બેન્ક વિજયા બેન્ક અને યુનિયન બેન્ક જેઓએ નાણાકીય વર્ષ અકીલા ૨૦૧૭-૧૮માં પ્રોફિટ બુકિંગ કર્યું છે. વિજયા બેન્કે ૭૨૭ કનિદૈ લાકિઅ કરોડ, જ્યારે ઇન્ડિયન બેન્કે ૧,૨૫૮ કરોડનો પ્રોફિટ કર્યો છે.    આરબીઆઇએ અત્યાર સુધી ૧૧ જાહેર ક્ષેત્રની બેન્કો વિરુદ્ધ પ્રોપ્ટ કરેક્ટિવ એક્શન-પીસીએ કનિદૈ લાકિઅ જારી કર્યું છે, જેમાં દેના બેન્ક અને અલ્હાબાદ બેન્કને વોચ લિસ્ટમાં મૂક્યું છે. નોંધનીય છે કે સરકારે આ અગાઉ પીએસયુ બેન્કોને ૧૧ હજાર કનિદૈ લાકિઅ કરોડ આપવાની જાહેરાત કરી હતી. (12:26 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/24-05-2018/133832

કેરળના કુવામાંથી ફેલાયો નિપાહ વાયરસ :આરોગ્ય ટીમે શોધ્યું કારણ 
પીડિત લોકો કુવામાંથી પાણી પીતા હતા ;કેટલાક ચામાચીડિયા મૃતહાલતમાં મળ્યા : કેરળમાં ફેલાયેલ કનિદૈ લાકિઅ નિપાહ વાયરસને કારણે કેરળના કેઝિકોડ અને મલ્લપુરમ જીલ્લામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 9 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ કનિદૈ લાકિઅ છે.કેરળના અકિલા આરોગ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું કે, નિપાહ વાયરસને પહેંચી વળવા માટે અમારી પાસે કોઈ પૂર્વ અનુભવ નથી. આવી પરિસ્થિતિ પહેલીવાર કનિદૈ લાકિઅ આવી છે.તેમણે જણાવ્યું કે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કેરળમાં વાયરસ વધારે અકીલા ન ફેલાય તે માટે સૂચના આપી છે. સૂત્રો પાસેથી મળતી કનિદૈ લાકિઅ માહિતી મુજબ, કેટલાક સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલ કેટલાક 116 લોકોને અલગ-અલગ રાખ્યા છે એમાંથી 94 લોકોને તેમના ઘરમાં જ તથા 22 લોકોને અલગ-અલગ કનિદૈ લાકિઅ હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.   સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે,આ ગંભીર બિમારીનું અસલી કારણ શોધવામાં આવી રહ્યું છે. હાલમાં કનિદૈ લાકિઅ આરોગ્ય વિભાગના અધિકારીઓની શરૂઆતની તપાસમાં ખબર પડી છે કે, પીડિત લોકો જે કુવામાંથી પાણી પીતા હતા, ત્યાં કેટલાક ચામાચિડીયા મૃત હાલાતમાં કનિદૈ લાકિઅ મળી આવ્યા છે.  જિનિવામાં હાજર કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ શૈલજાને ફોન કરી રાજ્યની પરિસ્થિતિ મુદ્દે પુછ્યું છે, સાથે કેન્દ્ર તરફથી કનિદૈ લાકિઅ તમામ સહાયતા આપવાનો ભરોસો પણ આપ્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને કહ્યું કે, રાજ્ય સરકાર નિપાહ વાયરસની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પ્રકારના પગલા ભરી રહ્યું છે. તેમણે એક ફેસબુક પોસ્ટ પર કહ્યું કે, શાંતી જાળવી સતર્ક રહેવાની જરૂર છે. અશાંત થઈ જવાની કોઈ જરૂરત નથી. (12:14 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/23-05-2018/133760

મ.પ્રદેશમાં ૧લી જૂનથી ખેડૂ આંદોલન : ઉત્પાદનો નહિ વેચે 
ભાજપની શિવરાજસિંહ ચૌહાણ સરકાર કિશાન આક્રોશ ચરમસીમાએ : કોંગ્રેસ ભડકાવી રહી છે : આગબબૂલા ભોપાલ કનિદૈ લાકિઅ તા. ૨૪ : મધ્ય પ્રદેશમાં ૧ જુનથી શરૂ થનાર ખેડૂત આંદોલન મામલે સરકાર એલર્ટ થઈ ગઈ છે. સરકાર વિરૂદ્ઘ ખેડૂતોનો વધી રહેલો આક્રોશ મોટા આંદોલનના સંકેત કનિદૈ લાકિઅ આપી રહ્યો અકિલા છે. સરકારે આદેશ આપ્યો છે કે ખેડૂતોને જે કોઇ ઉશ્કેરવાનો પ્રયાસ કરે એની સામે કડક હાથે કામ લેવામાં આવે. આ મામલે કૃષિ મંત્રી કનિદૈ લાકિઅ ગૌરીશંકર બિસેનનો આરોપ છે કે કોંગ્રેસ ખેડૂતોને ભડકાવવાનું કામ કરી રહી છે. અકીલા તેમના દાવા પ્રમાણે કોંગ્રેસ રાજયમાં શાંતિની સ્થિતિ ડહોળવાનો કનિદૈ લાકિઅ જે પ્રયાસ કરી રહી છે એને સાંખી નહીં લેવાય.મધ્ય પ્રદેશમાં ખેડૂતો ૧ જૂનથી ૧૦ જૂન સુધી આંદોલન કરવાના છે. ખેડૂતોની ધમકીથી પોલીસ અને પ્રશાસનની કનિદૈ લાકિઅ નિંદર ઉડી ગઈ છે. ૧ જૂનથી ખેડૂત જ દૂધ, શાક, ફળ તેમજ પોતાનું કોઈ ઉત્પાદન શહેરમાં નહીં વેચે. હાલમાં મંદસૌરમાં થયેલા ખેડૂત આંદોલનની કનિદૈ લાકિઅ આગ હજી ઠંડી નથી પડી ત્યાં આખા મધ્ય પ્રદેશમાં ખેડુતોએ આંદોલનનું બ્યુગલ ફુંકી દીધું છે. આ આંદોલન મામલે ખેડૂત સંગઠન સતત બેઠક કરી રહ્યા છે અને કનિદૈ લાકિઅ ચૌહાણ સરકારને ઘેરવાની મજબૂત રણનીતિ ઘડી રહ્યા છે.ઙ્ગ(૨૧.૧૩) (11:39 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/24-05-2018/133866


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો
*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application





1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment