સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 26 May 2018

નિપાહ વાયરસનું મુખ્ય કારણ ચામાચીડિયા નથી વાયરસથી પ્રાણીઓ નહીં માત્ર મનુષ્ય પ્રભાવિત - નિપાહ વાયરસઃ યુએઇએ કરેલ અંગે ચેતવણી જાહેર કરી - નિપાહ વાયરસ કર્ણાટક - તેલંગણા પહોંચ્યો : ૪ નવા કેસ - સાંજે હાર્દિક પટેલની પાટીદાર મહાપંચાયત - જીએમડીસી ગ્રાઉન્ડમાં જાહેરસભા પહેલા પોલીસે પાટીદારોનાં ઘરોનું લીસ્ટ બનાવ્યુ હતુઃ ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ - સતત ૧૩મા દિવસે પણ પેટ્રોલ- ડીઝલના ભાવ ઠરતા નથી - ભાજપમાં વરવી જુથબંધી ? બાપુ જુથ મેદાનમાં ? નીતિન પટેલનો મામલો ગરમ - જીલ્લા કલેકટર ખેડૂત આંદોલન બાબતે કંઇ જાણતા નથી, તેઓ પૈસા બનાવવામાં વ્યસ્ત : મેથળા-પીપાવાવ ધામમાં હાર્દિક પટેલની સટાસટી

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


નિપાહ વાયરસનું મુખ્ય કારણ ચામાચીડિયા નથી વાયરસથી પ્રાણીઓ નહીં માત્ર મનુષ્ય પ્રભાવિત
:ભોપાલ લેબ,નો રિપોર્ટ નવી દિલ્હી: નિપાહ વાયરસથી દેશમાં ભય ફેલાયો કનિદૈ લાકિઅ છે કેટલાક રાજ્યોમાં સાવચેતી માટે એલર્ટ કરાયા છે આ વાઈરસની જપેટમાં આવનાર લગભગ 12 લોકોના મોત થયા છે. નિપાહ વાઈરસ માટે એવું કહેવાય છે કે આ કનિદૈ લાકિઅ ચામાચીડિયાથી અકિલા આ વાઇરસ ફેલાઇ રહ્યો છે પરંતુ હવે તપાસમાં આ વાત સામે આવી છે કે તેનું મુખ્ય કારણો ચમાચીડિયા નથી. શુક્રવારે અધિકારીઓએ કેરળના કનિદૈ લાકિઅ કોઝિકોડ અને મલ્લપુરમમાં 12ના મોત પર ચામાચીડિયા દ્વારા ફેલાયેલા વાયરસની વાતનો અકીલા ઇન્કાર કર્યો છે.   ભોપાલમાં ઉચ્ચ સુરક્ષા પશુ પ્રયોગશાળામાં કનિદૈ લાકિઅ ચામાચીડિયા અને ડુક્કરના કુલ 21 નમૂના મોકલવામાં આવ્યા છે, પરંતુ શુક્રવારે મોડીરાત્રે આ તમામ રિપોર્ટ નકારાત્મક સામે આવ્યા હતા. આ કનિદૈ લાકિઅ જ અઠવાડિયામાં કેન્દ્રીય પશુપાલન કમિશ્નર એસ.પી. સુરેશની આગેવાની સાથે એક ટીમે અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રાણીઓની તપાસ બાદ જણાવ્યું હતું કે પ્રાણીઓમાં કનિદૈ લાકિઅ નિપાહ વાઈરસની કોઈ પણ પ્રકારની ઓળખ થઇ શકી નથી અને આ વાઈરસથી માત્ર મનુષ્ય પ્રભાવિત થયો છે. (1:39 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/26-05-2018/134119

નિપાહ વાયરસઃ યુએઇએ કરેલ અંગે ચેતવણી જાહેર કરી
 નાગરિકોને કેરળ પ્રવાસે ન જવા કરી અપીલ દુબઇ, તા.૨૬: યુએઇએ તેના તેના નાગરિકોને કેરળની બિનજરૂરી મુસાફરી કનિદૈ લાકિઅ કરવાનું ટાળ્યું છે. જયાં નિપાહ વાઇરસથી ૧૧ લોકોના મોત થયા છે. અને ૪૦ અન્ય લોકોને તેની અસર જોવા મળી છે. નિપાહ વાયરસ જે સામાન્ય રીતે ડુકકર, કનિદૈ લાકિઅ કુતરા અને ઘોડાઓ અકિલા જેવા પ્રાણીઓ પર અસર કરે છે. અને તે મનુષ્યોના પણ અસર કરશે અને ગંભીર બીમારીઓ કરશે. કેરળમાં નિપાહ વાયરસે અત્યાર સુધી  કનિદૈ લાકિઅ ૧૨ ના મેળ થયા થયા છે. અને રાજયસરકારે નિપાહ વાયરસથી ફાટી નીકળેલી બીમારીઓને અકીલા કાબુમાં લેવા અનેક પ્રયાસો કર્યા છે. યુએઇના આરોગ્ય અને કનિદૈ લાકિઅ નિવારણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે તે પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યું છે. નિપાહ વાયરસના કેસમાં જરૂરી નિયંતણના પગલા મૂકવા કનિદૈ લાકિઅ માટે મંત્રાલય તેના વ્યુહાત્મક કામગીરી કરી રહી છે. અને આ ઉપરાંતા સાથે પણ સતત સંકલનમાં રહેલુ છે. આ ઉપરાંત મંત્રાલયે વધુમાં ઉમેર્યુ કે મંત્રાલય કનિદૈ લાકિઅ આ ચેપને કાબુમાં લેવાના સંભવિત પ્રયાસો અંગે વાકેફ હોવાથી કેરળની મુસાફરી કરે છે અને પરિસ્થિતિ નિયંત્રિત ન થાય ત્યાં સુધી બિનજરૂરી મુસાફરીને કનિદૈ લાકિઅ મુલત્વી રાખવાની સલાહ આપે છે. ( એ, જોકે એવા દેશો માટે કોઇ સલાહ આપેલ નથી કે જે નિપાહથી પ્રભાવિત નથી. પરંતુ તેમણે તૈયારીના સ્તરને કનિદૈ લાકિઅ વધારવા માટે કહ્યું છે. આપવામાં આવેલી સલાહો પૈકી, વિશ્વ સંસ્થાએ દેશોને હેલ્થકેર સવલતો પર સર્વેલન્સ વધારવા માટે કહ્યું છે. (૨૩.૮) (11:50 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/26-05-2018/134106

નિપાહ વાયરસ કર્ણાટક - તેલંગણા પહોંચ્યો : ૪ નવા કેસ
 ઓસ્ટ્રેલીયામાં નિપાહ વાયરસને નાથવા તૈયાર થયેલ 'એન્ટિબોડીઝ' ઓસ્ટ્રેલિયાથી મગાવાયા : ભારતમાં પ્રથમ વખત કનિદૈ લાકિઅ ઉપયોગ થશેઃ કેરળના કોઝિકોડ જિલ્લાની મેડિકલ કોલેજમાં ૧૩૬ દર્દી સારવારમાં : ૧૬૦ બ્લડ સેમ્પલમાંથી ૨૨ના રિપોર્ટ આવ્યા : ૧૪ને 'નિપાહ' વાયરસ : કનિદૈ લાકિઅ પરીક્ષાઓ રદ્દ અકિલા બેંગ્લુરૂ તા. ૨૬ : નિપાહ વાઇરસનો પ્રકોપ હવે કેરળના પાડોશી કર્ણાટક અને તેલંગણા સુધી પહોંચ્યો છે. કર્ણાટકમાં મેંગ્લુરૂમાં કનિદૈ લાકિઅ નિપાહ વાઇરસથી પીડિત બે શંકાસ્પદ કેસ ગુરુવારે સામે આવ્યા હતા અને તેમના અકીલા પર નજર રખાઈ રહી છે. તે બંને કેરળના વતની છે. તેમાંથી એકે કનિદૈ લાકિઅ તાજેતરમાં નિપાહપીડિત દર્દીની મુલાકાત કરી હતી. કેરળમાં નિપાહ વાઇરસથી ગુરુવારે વધુ એક વ્યકિતનું મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક ૧૨ થઈ ગયો છે. કનિદૈ લાકિઅ કોઝિકોડ જિલ્લો વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત છે. બિનસત્તાવાર ૧૭થી વધુ આંક છે. કોઝિકોડ મેડિકલ કોલેજમાં ૧૩૬ દર્દીની સારવાર ચાલી રહી છે. ૧૬૦ કનિદૈ લાકિઅ દર્દીના નમૂના તપાસ માટે મોકલાયા છે. ૨૨ કેસનો રિપોર્ટ આવ્યો છે. ૨૨ પૈકી ૧૪ નિપાહ વાઇરસથી પીડાઈ રહ્યાં છે. એક ર્નિંસગ વિદ્યાર્થી પણ પોઝિટિવ કનિદૈ લાકિઅ છે. વાઇરસ સંક્રમણને ફેલાતાં અટકાવવા માટે કોઝિકોડ યુનિવર્સિટીમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. હૈદરાબાદની જાહેર હોસ્પિટલમાં પણ નિપાહ સંક્રમણથી કનિદૈ લાકિઅ પીડાઈ રહેલા બે દર્દીને અલગ કક્ષમાં ખસેડવામાં આવ્યા છે. નિપાહ વાઇરસનાં લક્ષણ જોવા મળતા તેમને અન્ય દર્દીઓથી અલગ કરવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના વડા ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે નિપાહ વાઇરસનો સામનો કરવા ભારતે ઓસ્ટ્રેલિયા સરકાર પાસેથી મદદ માગી છે. ઓસ્ટ્રેલિયા પાસેથી મોનોકલોનલ એન્ટિબોડીઝ માગવામાં આવ્યાં છે, જોકે માનવી પર હજી સુધી આ એન્ટિબોડીનું પરીક્ષણ નથી થયું. ભારતમાં પહેલી વાર તેનો ઉપયોગ થશે.(૨૧.૯) (11:52 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/26-05-2018/134108


સાંજે હાર્દિક પટેલની પાટીદાર મહાપંચાયત
 ડર દૂર કરો, સિંહ બનો, મેદાનમાં ઉતરો : પાસ સુપ્રિમોની હાકલ : ધ્રાંગધ્રાના મોટી માલવણમાં હજારો પાટીદારો ઉમટી પડશે કનિદૈ લાકિઅ તેવી આયોજકોની ધારણા અમદાવાદ, તા.૨૬ : ધ્રાંગધ્રા મોટી માલવણખાતે આજે પાટીદાર ન્યાય મહાપંચાયત યોજાવાની છે. જેના માટે હાર્દિક પટેલે ભાજપ-કોંગ્રેસના કનિદૈ લાકિઅ પાટીદાર અકિલા ધારાસભ્યોને ખુલ્લોપત્ર લખીને આમહાપંચાયતમાં જોડાવવા માટેઆમંત્રણ આપ્યું છે જ્યારેબીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી કનિદૈ લાકિઅ નીતિન પટેલનેહટાવવાની ચર્ચાઓ વેગવંતીબની છે ત્યારે સોશિયલમીડિયામાં નીતિન પટેલ અકીલા પોતાના પદ પરથી રાજીનામું ધરીને પાટીદાર ન્યાય મહાપંચાયતમાં કનિદૈ લાકિઅ જોડાઈને હાર્દિકને સમર્થન આપશે તેવો હાર્દિક અને નીતિન પટેલના ફોટાવાળી પોસ્ટથી ચકચારમચી ગઈ છે ત્યારે હાર્દિકે આમુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કનિદૈ લાકિઅ હતું કે, વાયરલ થઈ રહેલા પોસ્ટરસાથે અમારે કોઈ લેવાદેવા નથી. ભાજપે જ પોસ્ટર બનાવ્યુંછે. ભાજપમાં જૂથવાદ ચાલીરહ્યો છે. જેમાં નીતિન પટેલમહોરૂ કનિદૈ લાકિઅ બની રહ્યા છે. હાર્દિકે કહ્યું કે, જોતે મહાપંચાયતમાં આવતાહોય તો તેમનું સ્વાગત છે.આવીને સમાજની વચ્ચે બેસશેતો વેલકમ ન આવે તો ઝભ્ભા ફાટી કનિદૈ લાકિઅ જવાની તૈયારી રાખે. કોંગ્રેસના સોળે સોળ પાટીદારધારાસભ્યો હાજર રહેવાનાછે. ભાજપના પણ અમારા ચાર જે મુખ્ય આગેવાનો જેસમાજના છે. તેમની પણકયાંકને કનિદૈ લાકિઅ કયાંક તૈયારી છે. (સાંજે ૬ વાગ્યાથી મહાપંચાયત શરૂ થશે) આવવાની જો નીતિનભાઈને મંત્રીપદમાંથી કાઢી મૂકશે તોતો હું દાવા સાથે કહું છું કે તેઓ અમારી સાથે ઊભા રહેશેઅને તેમને ઊભું જ રહેવું પડશે નહીં તો ભાજપ એમનેહેરાન કરી નાખશે. ૪૦૦૦ જેટલા પાટીદાર બાહુલ્યવાળા ગામોમાંથી ૭-૭ પાટીદારો આજે મોટી માલવણ ઉમટી પડશે. અંદાજે ૩૦ હજાર લોકો આવે તેવી આયોજકોની ધારણા છે. દરમિયાન ભાવનગર પંથકની એક જાહેર સભામાં હાર્દિક પટેલે મેથલા ડેમ નિર્માણ અંગે કિસાનોને ડર દૂર કરી, સિંહ બની મેદાનમાં ઉતરવા હાકલ કરી હતી. આજની મહાપંચાયત પછી શ્રી હાર્દિક પટેલ ગુજરાતના તમામ તાલુકા ઘુમી વળશે અને ઓગષ્ટમાં યાત્રા કાઢશે.(૩૭.૧૦) (12:35 pm IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/26-05-2018/88546


જીએમડીસી ગ્રાઉન્ડમાં જાહેરસભા પહેલા પોલીસે પાટીદારોનાં ઘરોનું લીસ્ટ બનાવ્યુ હતુઃ ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ 
અમદાવાદ, તા.૨૬: PAASના નેતા ગોપાલ ઈટાલિયાએ કનિદૈ લાકિઅ શુક્રવારના રોજ જસ્ટિસ કે.એ.પુજ કમિશન સમક્ષ એફિવડેવિટ ફાઈલ કર્યું છે. ગોપાલ ઈટાલિયાએ આરોપ મુકયો છે કે, ઓગસ્ટ ૨૦૧પમાં GMDC ગ્રાઉન્ડમાં થયેલી કનિદૈ લાકિઅ જાહેરસભા પહેલા અકિલા પોલીસે પાટીદારોના ઘરોનું લિસ્ટ બનાવ્યુ હતું. ગોપાલ ઈટાલિયાએ આરોપ મુકયો છે કે, ૨૫મી ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ હાર્દિક પટેલે કનિદૈ લાકિઅ જયારે મહારેલીને સંબોધી હતી ત્યારે પાટીદાર સમાજના પોલીસકર્મીઓને તૈનાત નહોતા અકીલા કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે ગોપાલ ઈટાલિયા તે જ વ્યકિત કનિદૈ લાકિઅ છે જેમણે પાછલા વર્ષે પ્રદિપસિંહ જાડેજા પર જૂતું ફેંકયુ હતું. ઓગસ્ટ ૨૦૧૫ દરમિયાન ઈટાલિયા માધુપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કનિદૈ લાકિઅ હતા. એફિડેવિટ અનુસાર, નિર્દોષ પાટીદારો પર કરવામાં આવેલા અત્યાચારનો હું સાક્ષી છું, ઘણાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. અમદાવાદ શહેરના કનિદૈ લાકિઅ માધુપુરા પોલીસ સ્ટેશનમાં હું પોલીસ તરીકે ફરજ બજાવતો હતો અને તે સમયે રેલીને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી. પરંતુ કનિદૈ લાકિઅ મને રેલીના સ્થળ પર ડ્યુટી સોંપવામાં નહોતી આવી. મને પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવ્યો હતો. આ બાબતની ખાસ તપાસ કરવામાં આવે કે પાટીદાર પોલીસકર્મીઓને કનિદૈ લાકિઅ કેમ ત્યાં તૈનાત કરવામાં નહોતા આવ્યા? શું આ કોઈ રાજકીય ષડયંત્ર હતું? ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, પોલીસ ઈન્સ્પેકટર એમ.બી.ખિલેરીએ પોતાના સબ-ઓર્ડિનેટ્સને પટેલ સમાજના દ્યરોની યાદી બનાવવાનું કહ્યું હતું. OBC કવોટા માટે લડી રહેલા પાટીદારો પર અત્યાચાર કરવાનું તેમનું તે ષડયંત્ર હતું. મને પણ વોટર્સ લિસ્ટ પરથી પાટીદારોની યાદી બનાવવાનું કામ સોંપવામાં આવ્યુ હતું. (૨૩.૭) (11:59 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/26-05-2018/78864


સતત ૧૩મા દિવસે પણ પેટ્રોલ- ડીઝલના ભાવ ઠરતા નથી 
દિલ્હીમાં પેટ્રોલ ૧૪ અને ડીઝલ ૧૫ પૈસા મોંઘુ થયુઃ જયારે મુંબઈમાં પેટ્રોલ ૮૫.૭૮ અને ડીઝલ ૭૩.૩૬ રૂપિયા કનિદૈ લાકિઅ થઈ ગયું છેઃ વડોદરામાં પેટ્રોલ- ૭૬.૮૨, ડીઝલ- ૭૩.૬૧, સુરતમાં પેટ્રોલ- ૭૭, ડીઝલ- ૭૩.૮૧, રાજકોટમાં પેટ્રોલ- ૭૬.૮૪, ડીઝલ- ૭૩.૬૨ તથા અમદાવાદમાં કનિદૈ લાકિઅ પેટ્રોલ- ૭૭.૨૫ અકિલા અને ડીઝલ- ૭૪.૦૪ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છેઃ ૧૪ મે થી આજ સુધીમાં પેટ્રોલમાં ૩.૩૦ થી ૩.૬૦ તથા ડીઝલમાં ૨.૬૫ થી ૩.૨૦ કનિદૈ લાકિઅ રૂપિયાનો વધારો થયો છે(૩૦.૪) (11:51 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/26-05-2018/134107


ભાજપમાં વરવી જુથબંધી ? બાપુ જુથ મેદાનમાં ? નીતિન પટેલનો મામલો ગરમ
 શંકરસિંહના ટેકેદાર આગેવાનોની ખાનગી બેઠક મળી ગાંધીનગર તા. ૨૬ : શંકરસિંહ બાપુ જૂથના કનિદૈ લાકિઅ સભ્યોની આજે ગાંધીનગરમાં ગઇકાલે સર્કિટ હાઉસમાં બંધબારણે ગુપ્ત બેઠક યોજાઈ હતી. જેમાં અગામી સમયમાં ૨૦૧૯ની ચૂંટણીમાં પોતાના રાજકીય અસ્તિત્વના કનિદૈ લાકિઅ ભવિષ્યને લઈ અકિલા રણનીતિ ઘડવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગત વિધાનસભા ચૂંટણીમાં શંકરસિંહ જૂથના નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા કનિદૈ લાકિઅ હતા, પરંતુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ પણ કોઈ મીઠુ ફળ ન મળતા આ નેતાઓ અકીલા ભાજપથી અંદરખાને નારાજ ચાલી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું કનિદૈ લાકિઅ છે. આ ગુપ્ત બેઠકમાં સી કે રાઓલજી, રામસિંહ પરમાર, મહેન્દ્રસિંહ વાઘેલા, અમિત ચૌધરી અને રાધવજી પટેલ હાજર રહ્યા હતા. સૂત્રો પાસેથી મળતી કનિદૈ લાકિઅ માહિતી મુજબ, નીતિનભાઈ પટેલને પ્રધાનમંડળમાંથી પડતા મુકી દેવામાં આવવાનો નિર્ણય દિલ્હી હાઈકમાન્ડ દ્વારા કરી લેવામાં આવ્યો હોવાની વાતો ફેલાઇ કનિદૈ લાકિઅ હતી. આ નિર્ણયની જાણકારી અગાઉથી થઈ જતા નીતિનભાઈ પટેલ શંકરસિંહ બાપુ જૂથના નેતાઓ સાથે પણ સંપર્કમાં હતા, અને આ નેતાઓ નીતિનભાઈ પટેલને સપોર્ટ કનિદૈ લાકિઅ આપવા પણ તૈયાર હતા. પરંતુ નીતિનભાઈ પટેલના ભરોસે પોતાના અસ્તિત્વની લડાઈ લડવાનું વિચારી રહેલ નેતાઓ માટે અણધારી સ્થિતિ ઉભી થઈ છે. કારણ કે નીતિનભાઈ કનિદૈ લાકિઅ પટેલે તો પોતાનું જ અસ્તિત્વ ટકાવી રાખવાની ગોઠવણ કરી હતી. આજ કારણોસર હવે બાપુ જૂથના નેતાઓએ બંધ બારણે આગળની રણનીતિ ઘડવા માટે મિટિંગ યોજી હતી તેમ ચર્ચા છે. ભાજપ તરફથી પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા કહેવામાં આવ્યું કે, ભાજપ કયારે પણ નીતિનભાઈને કાઢી નહી મુકે, આ બાજુ નીતિનભાઈ પટેલે પણ સ્પષ્ટતા કરી કે હું ભાજપ છોડવાનો નથી. નીતિનભાઈ પટેલે ભાજપ નહીં છોડવાની જાહેરાત કરતા ભાજપને હાશકારો જરૂર થયો છે, પરંતુ અગામી સમયમાં બાપુ જૂથના નેતાઓની નારાજગીને દુર કરવાનો રસ્તો પણ અપનાવવો પડશે, નહીં તો બાપુ જૂથના નેતાઓનું તોફાન પણ ભાજપની આંખમાં ધૂળ ઉઠાવી શકે છે. (12:40 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/26-05-2018/78868


જીલ્લા કલેકટર ખેડૂત આંદોલન બાબતે કંઇ જાણતા નથી, તેઓ પૈસા બનાવવામાં વ્યસ્ત : મેથળા-પીપાવાવ ધામમાં હાર્દિક પટેલની સટાસટી 
અમરેલી, તા. ર૬ :  અમરેલી જિલ્લાના કનિદૈ લાકિઅ રાજુલા તાલુકાના ૩૧ ગામના ખેડૂતો પોતાના જમીન ભૂમાફિયા પાસેથી લેવા માટે છેલ્લા ૩૧ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે. ઉપવાસમાં બેઠેલી કનિદૈ લાકિઅ એક વૃદ્ધ મહિલાનું અકિલા બે દિવસ પહેલા મૃત્યુ થયું છે. જયાં હાર્દિક પટેલ ઉપવાસ છાવણી મુલાકાતે આવ્યા હતા.  જિલ્લા કલેકટર ખેડૂત આંદોલન બાબતે કનિદૈ લાકિઅ કઇ જાણતા નથી એવું કહ્યું એનો મતલબ આ સાહેબ પૈસા બનાવવામાં વ્યસ્ત લાગે છે. તેમ અકીલા હાર્દિક પટેલે જણાવ્યું હતું. હાર્દિક પટેલ પુનઃ અનામત કનિદૈ લાકિઅ આંદોલન રણશીંગુ ફૂંકવા જઇ રહ્યા છે ત્યારે ભાવનગરના મહુવા તાલુકાના મેથળા ગામમાં ખેડૂત સભાને સંબોધી હતી ભાજપની વાહવાહી કરનારાઓ સામે કટાક્ષમાં કનિદૈ લાકિઅ હાર્દિકે કહ્યું હતું કે અમુક લોકો કહે છે કે ભાજપ બહુ સારી એ લોકો એક વાર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મેથળા ગામ ખાતે આવવું જોઇએ આજે કનિદૈ લાકિઅ આ ગામ ખાતે ખેડૂતોની હિંમત ને દાદ આપવા અને સરકારની નીતિઓ વિરૂદ્ધમાં વિશાળ સભા યોજવામાં આવી. દરિયાનું ખારૂ પાણી ખેતીયુકત પાણીમાં જતું રોકવા કનિદૈ લાકિઅ માટે ખેડૂતોએ બંધારો બાંધવા માટે સરકારને સાલ ૧૯૮પ થી વિન઼તિ કરે છે. સાલ ૧૯૮પમાં ૧૦ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા પરંતુ બંધારો આટલા રૂપિયામાં કનિદૈ લાકિઅ તૈયાર થાય એમ નથી અને ખેડૂતોની વારંવાર વિનંતી છતાં સરકારે કોઇ ધ્યાન આપ્યું નહી અને ખેડૂતોએ પોતાની મહેનત અને રૂપિયાથી જાતે આ બંધારો બાંધ્યો.  આજે ખેડૂતો ખુશ છે પરંતુ સરકારની જવાબદારી હોવા છતાંય સરકાર ખેડૂતનું નથી વિચારતી એ વાતને લઇને ખેડૂત ખુબ દુઃખી અને ચિંતામાં છે. ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોના હિત માટે કંઇપણ કરી શકે એમ નથી. જાગો ખેડુતો જાગો તેમ અંતમાં ''પાસ'' ના કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું. (૯.૩) (12:02 pm IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/26-05-2018/88545


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application






1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment