સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 5 December 2015

ચૂંટણીમાં સફળતાથી પાટીદારો ફરીથી આંદોલન આગળ ચલાવશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ચૂંટણીમાં સફળતાથી પાટીદારો ફરીથી આંદોલન આગળ ચલાવશે

પાટીદાર આંદોલનકારીઓની મિટિંગમાં જે મુદ્દાને સમાજ તરફથી ટેકો મળ્યો અને ચૂંટણીમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં સફળતા મળી તે મુદ્દાને લઇને જ એક મહિનામાં ફરીથી અનામતની માગણી સાથે આંદોલન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. તે માટે હાર્દિક પટેલની પાટીદાર અનામત આંદોલન સમિતિ અને લાલજીભાઇ પટેલના સરદાર પટેલ ગ્રૂપના મળીને કુલ ૨૨ સભ્યોની કોર કમિટી બનાવવામાં આવશે. જે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન આગળ ચલાવવાની રણનીતિ ઘડશે. પાટીદાર અગ્રણીઓ સાબરમતી જેલમાં રહેલા નિલેશ એરવાડિયા અને દિનેશ બાંભણિયાને મળ્યા હતા. તેમણે પંચાયતોમાં ભાજપના પરાજયથી ખુશી વ્યક્ત કરી હતી.

લાલજીભાઇ પટેલ, અલકેશ પટેલ, વરૂણ પટેલ વિગેરે અગ્રણીઓની એક િમટિંગ શહેરમાં યોજાઇ હતી. જેમાં બીજા તબક્કાનું આંદોલન શરૂ કરીને અનામત માગવાની મૂળ વિચારધારાને સફળતા મળી હોવાથી તેને જ આગળ લઇ જવાનું નક્કી કરાયું હતું. જે સ્થળે પાટીદારો વધુ ભેગા થતા હતા ત્યાં ફરીથી મિટિંગનો દોર ચલાવી જાગૃતિ અભિયાન હાથ ધરવાનું પણ નક્કી કરાયું હતું. અત્યાર સુધી પાસ અને એસપીજીના કાર્યકરો અલગ અલગ રીતે કામ કરતા હતા તેથી તાકાત વહેંચાઇ જતી હતી તેના બદલે ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે ચૂંટણી પરિણામોમાં પાટીદાર સમાજે એકતા દર્શાવી તેવી એકતા હવે સંગઠનોમાં દર્શાવવા પણ સહમતી સધાઇ હતી.

પાસના કન્વીનરો અને એસપીજીના અગ્રણીઓની એ વાત સાથે પણ સંમત થયા હતા કે, હવેનું આંદોલન વર્ગ વિગ્રહ ભણી ન જાય કે પોલીસ સાથે ઘર્ષણમાં ન ફેરવાઇ જાય તે રીતે જ ચલાવાશે. આંદોલન ધીમે ધીમે ચાલતું હોય તો પણ ગાંધી ચિંધ્યા માર્ગેથી ચલિત નહીં થવાય. તે સાથે જેલમાં રહેલા મુખ્ય આંદોલનકારીઓ અને અન્ય ૨૦૦ જેટલા યુવાનોને પણ કાયદાકીય લડત આપીને જામીન અપાવીને બહાર લાવવાના કામને પ્રાથમિકતા અપાશે.

ભાજપને ફટકો પડ્યાનું જાણી જેલમાં સારી ઊંઘ આવી

એલ.ડી. પટેલ સહિતના અગ્રણીઓ અને આંદોલનકારીઓના કુટુંબીજનો જેલમાં નિલેશ એરવાડિયા અને દિનેશ બાંભણિયાને મળ્યા હતા. તેમણે પંચાયતોમાં ભાજપને પાઠ ભણાવવા બદલ પાટીદાર સમાજને અભિનંદન પાઠવ્યા હતા. જેલમાં રહીને ઘણા સમયે સારા સમાચાર મળ્યા તેવી પ્રતિક્રિયા વ્યકત કરી હતી. એક અગ્રણીએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓને ભાજપને પડેલા પ્રથમ ફટકા માટે પાટીદાર આંદોલન કારણભૂત છે તેવા સમાચાર જેલમાં સાંભળીને ઘણા વખતે તેમને સારી ઊંંઘ આવી હતી અને ખુશી પણ વ્યક્ત કરી હતી.



Source :-http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/politics/-/articleshow/50048921.cms

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment