સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 6 January 2018

હાર્દિક પટેલને પાટણમાં પ્રવેશવા અને ગુજરાત નહીં છોડવાનો પ્રતિબંધ દુર - મહારાષ્ટ્રની હિંસા પાછળ જેમનો હાથ હોવાનુ કહેવાય છે તે શંભાજી ભીડેના આદેશો મોદી પણ માને છેઃ - લ્યો બોલો... હવે પતંજલિ કરશે ઓનલાઇન માર્કેટમાં એન્ટ્રી - પ્રજાસત્તાક દિવસની તૈયારી શરૂ : ફ્લાઇટોને રદ કરાશે - સુરેન્દ્રનગરનાં દુધરેજમાં એસટી બસ ઉપર પથ્થરમારો પ૦ મુસાફરોનો બચાવઃ - ભુજમાં હિન્દુ વિશે ફેસબુક ઉપર કોમેન્ટ કરનાર મુસ્લિમ યુવાનને માર મરાયો - ગોંડલના શિવરાજગઢમાં એસ.ટી. બસને સળગાવનાર અજાણ્યા શખ્સોની શોધખોળ

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

હાર્દિક પટેલને પાટણમાં પ્રવેશવા અને ગુજરાત નહીં છોડવાનો પ્રતિબંધ દુર
 (જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ૬: પાટણ ખાતે એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાયો હતો તે સમયે નવ જીવન હોટલ ઉપર થયેલ માથાકુટમાં પાસના કન્વીનર હાર્દિક પટેલ સહીત અન્ય પાસના કાર્યકરોની ધરપકડ થઇ હતી. ત્યારબાદ હાર્દિક પટેલ દ્વારા નામદાર અકિલા કોર્ટમાં જામીન અરજી મુકવામાં આવી હતી. ત્યારે નામદાર કોર્ટ તેને શરતી જામીન આપ્યાં હતા જેમાં પાટણ-પ્રવેશબંધી તેમજ ગુજરાત બહાર ન જવાની શરતો રખાઇ હતી. આ બાબતે કોર્ટમાં તેમના વકીલ આર.ડી.દેસઇ, દ્વારા અકીલા રજુઆત કરાઇ હતી કે ફરીયાદી અને આરોપીઅો વચ્ચે સમાધાન થઇ ગયેલ છે ફરીયાદીએ ફરીયાદ પાછી ખેîચી લીધી છે. આ અંગે હાર્દિક પટેલના વકિલ આર.ડી.દેસઇની રજુઆત નામદાર કોર્ટમાં રજુઆત થતા બન્નેના વકીલોની દલીલો સાંભળ્યા બાદપાઠક સેસન્સ કોર્ટના જજશ્રી બી.બી.પાકઠકે બન્ને શરતો રદ કરી જામીન અરજી મંજુર કરી હતી હવે હાર્દિક પટેલ પાટણમાં પ્રવેશ કરી શકશે તેમજ ગુજરાત બહાર પણ જઇ શકશે. (૭.૩૮)   (1:10 pm IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/06-01-2018/68308

લ્યો બોલો... હવે પતંજલિ કરશે ઓનલાઇન માર્કેટમાં એન્ટ્રી 
પતંજલિની પ્રોડકટ હવે એમેઝોન અને ફિલપકાર્ટ પરથી પણ ખરીદી શકાશે નવી દિલ્હી તા. ૬ : FMCG માર્કેટમાં વિશ્વની અનેક મોટી દિગ્ગજ કંપનીઓ સામે જોરદાર લડત આપીને પોતાનું સ્થાન બનાવનાર યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ હવે ઈ-કોમર્સ માર્કેટમાં પણ અકિલા એન્ટ્રી કરવાની છે. આ માટે કંપનીઓએ ૮ મોટી ઈ-કોમર્સ કંપનીઓ સાથે જોડાણ કરવાની તૈયારી કરી છે. જેમાં એમેઝોન અને ફિલપકાર્ટ જેવી ટોચની કંપનીઓ પણ સામેલ છે. રામદેવના પ્રવકતા એસ.કે. તિજારાવાલાએ ટ્વિટ કરીને અકીલા કહ્યું હતું કે, 'પતંજલિ આયુર્વેદે હવે ઓનલાઇન માર્કેટમાં પ્રવેશવાની તૈયારી શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં જ દુનિયાની મોટી ઈ-કોમર્સ કંપનીઓ સાથે અમે એગ્રિમેન્ટની જાહેરાત કરીશું.' તેમણે વધુમાં લખ્યું કે, 'પતંજલિના ઉત્પાદકોની ઓનલાઇન શોપિંગનું નવું ચેપ્ટર નજીકના ભવિષ્યમાં ખૂલશે. કેટલાય ઈ-કોમર્સ પોર્ટલ પર પતંજલિની પ્રોડકટ ખરિદી શકાશે.' આ પહેલા ગત ૨૬ ડિસેમ્બરે પતંજલિ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે હરિફાઇમાં હવે તેમનું લક્ષ્ય ડાયપર અને સેનેટરી નેપકિન્સના માર્કેટ પર છે. દેશની સૌથી ઝડપે વધી રહેલી કંપનીઓમાં સામેલ પતંજલિને ફોર્બ્સ મેગેઝિનના ૨૦૧૭ના વાર્ષિક લિસ્ટમાં ૧૯મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ પહેલા આ કંપની ૪૫માં સ્થાને હતી. ઉલ્લેખનીય છે કે પતંજલિનું ઘી, શેમ્પુ અને દંતકાંતિ મંજન જેવી પ્રોડકટ ખાસ્સી લોકપ્રિય થઈ ગઈ છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પણ પોતાની રણનીતિઓમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.(૨૧.૩)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-01-2018/121309

પ્રજાસત્તાક દિવસની તૈયારી શરૂ : ફ્લાઇટોને રદ કરાશે
 ૧૦૦૦થી વધુ ફ્લાઇટને રદ કરવાની તૈયારી : ૧૮થી ૨૬મી જાન્યુઆરી દરમિયાન સવારે ૧૦-૩૦થી બપોરે ૧૨-૧૫ વચ્ચે બધી ફ્લાઇટને રદ કરવાનો આદેશ નવી દિલ્હી,તા. ૬ : દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડને ૧૮મી જાન્યુઆરીથી ૨૬મી જાન્યુઆરી દરમિયાન સવારે ૧૦-૩૦થી બપોરે અકિલા ૧૨-૧૫ વચ્ચેની આવતી અને જતી તમામ સ્થાનિક ફ્લાઇટોને રદ કરવા માટેની સુચના આપી દેવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસે યોજાનાર કાર્યક્રમને ધ્યાનમાં લઇને આ સુચના આપવામાં આવી હોવાના હેવાલ મળ્યા છે. કાર્યક્રમની અકીલા સુરક્ષાને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે.પ્રજાસત્તાક દિવસે દર વર્ષે નવ દિવસ સુધી દિલ્હીની ઉપરના વિમાનોના રસ્તાને બંધ રાખવામાં આવે છે. આવી સ્થિતીમાં મોટા ભાગની ફ્લાઇટોને પોતાના ટાઇમિંગમાં ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યુ છે. અલત્ત આ વખતે નવ દિવસમાં દિલ્હી એરપોર્ટ પર કોઇ પણ ફ્રી સ્લોટ ન હોવાના કારણે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડને આવી તમામ ફ્લાઇટોને રદ કરવાની સુચના આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ નવ દિવસ દરમિયાન ૧૦-૩૦ વાગ્યાથી બપોરે ૧૨-૧૫ વાગ્યા વચ્ચે આશરે ૧૦૦૦ ફ્લાઇટ કેન્સલ થઇ શકે છે. આ નિર્ણય બાદ એરલાઇન્સ કંપનીઓ ખુશ નથી. એર ઇન્ડિયાએ કહ્યુ છે કે તેને સાત જતી અને પાંચ આવતી ફ્લાઇટ રદ કરી દેવા માટે કહેવામાં આવ્યુ છે. એર ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ વિગત આપતા કહ્યુ છે કે આ મામલે ડીાઇએએલની સામે રજૂઆત કરવામાં આવનાર છે. એકાએક આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટોને રદ કરી શકાય નહી. અન્ય એરલાઇન્સ તરફથી હજુ સુધી કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. દરરોજ આશશે ૧૦૦ ફ્લાઇટ રદ કરવામાં આવી શકે છે.

Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-01-2018/121328

મહારાષ્ટ્રની હિંસા પાછળ જેમનો હાથ હોવાનુ કહેવાય છે તે શંભાજી ભીડેના આદેશો મોદી પણ માને છેઃ એક અનેરા સમાજસેવક છે શંભાજી ભીડેને ૧૦૦થી વધુ એવોર્ડ મળેલા છેઃ ભીડેની પહોંચ મહારાષ્ટ્ર નહી પરંતુ દિલ્હી સુધીની છે : મોદીએ તેમને મળીને કહ્યુ હતુ કે, તમે મને આમંત્રણ નથી આપ્યુ પરંતુ તમારા આદેશથી હું તમને મળ્યો છું અકિલા મુંબઇ તા.૬ : પુણે પાસે આવેલ ભીમા કોરેગાવમાં તાજેતરમાં થયેલી હિંસા બાદ હવે આ હિંસાના આરોપસર બે હિન્દુવાદી નેતાઓ વિરૂધ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રાજયના શિવપ્રતિષ્ઠાનના જાણીતા નેતા શંભાજી ભીડે અકીલા અને સમસ્ત હિન્દુ અઘાડીના મિલીન્દ એકબોટે વિરૂધ્ધ કેસ નોંધાયો છે. આ બંનેની ધરપકડ કરવાની માંગણી થઇ છે અને યાકુબ મેમણની જેમ દંડ આપવામાં આવે તેવુ મહાસંઘના અધ્યક્ષ પ્રકાશ આંબેેડકરે કહ્યુ છે. ૮પ વર્ષના ભીડે પર હિંસા ફેલાવવાનો આરોપ મુકાયો છે. શંભાજી ભીડે મહારાષ્ટ્રના ઘણા જાણીતા નેતા છે. રાજયના યુવાનોનો મોટોવર્ગ ભીડે અને એકબોટે માને છે. ભીડે સાંગલીના છે તો એકબોટે પુણેના છે. મંગળવારે દલિત નેતા પ્રકાશ આંબેડકરે આ બંને હિન્દુ નેતાઓ ઉપર હિંસા ભડકાવવાનો આરોપ મુકયો હતો. સંઘના સભ્ય રહી ચુકેલા ભીડે વિરૂધ્ધ ફરિયાદ નોંધાયા બાદ સોશ્યલ મીડીયા ઉપર ચમકી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભીડેને સૌ કોઇ ઓળખે છે. મહારાષ્ટ્ર જ નહી દિલ્હીમાં પણ તેની પહોંચ છે. પીએમ મોદીએ પણ શંભાજીના વખાણ કર્યા હતા. ભીડેની સંસ્થા ગરીબ અને જરૂરીયાતમંદ લોકો માટે કામ કરે છે. અને તેઓ સમર્થકોમાં ગુરૂજીના નામે ઓળખાય છે. પીએમ મોદી ર૦૧૪માં પ્રચાર વખતે મહારાષ્ટ્ર ગયા હતા અને તેમણે શંભાજી સાથે મુલાકાત પણ કરી હતી. આ સિવાય તેમના વખાણ પણ કર્યા હતા. મોદીએ કહ્યુ હતુ કે, મેં ગુરૂજી સાથે મુલાકાત તેમની વિનંતી પર નહી પરંતુ તેમના આદેશથી કરી હતી. સાંગલીમાં એક રેલીમાં સંબોધતા મોદીએ કહ્યુ હતુ કે, ભીડે મારા આદર્શ છે. મોદીએ કહ્યુ હતુ કે, હું ભીડે ગુરૂજીનો ઘણો આભારી છુ કારણ કે તેમણે મને નિમંત્રણ નથી આપ્યુ પરંતુ હુકમ કર્યો છે. પીએમ મોદી ઉપરાંત શિવસેના વડા ઉધ્ધવ ઠાકરે પણ ભીડેના આર્શીવાદ લેતા હોય છે. શંભાજી ભીડે એટોમીક ફિઝીકસના ગોલ્ડ મેડાલીસ્ટ છે તેમને ૧૦૦થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવેલ છે. નાસા અને પેન્ટાગોનમાં તેઓ સલાહકાર રહી ચુકયા છે. તેમને ૧૦ લાખ યુવાનો અનુસરે છે તેઓ માત્ર સફેદ ખાદીના વસ્ત્રો પહેરે છે અને ઉઘાડા પગે ચાલે છે. (12:24 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-01-2018/121324

સુરેન્દ્રનગરનાં દુધરેજમાં એસટી બસ ઉપર પથ્થરમારો પ૦ મુસાફરોનો બચાવઃ
 રપ જેટલા દલિત યુવકો સામે ફરીયાદ (ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૬: સુરેન્દ્રનગર દુધરેજ ગામ પાસે રાધનપુર ડેપોની બસ અને રાધનપુરથી સોમનાથ જતી બસ ઉપર સુરેન્દ્રનગરના દુધરેજ ગામની પાસે રપ જેટલા દલીત યુવકો-રાધનપુર-સોમનાથ બસ દુધરેજ પાસે પસાર અકિલા થતી હતી.  ત્યારે ડ્રાઇવર સાઇઝ બન્ને કોરા ઉપર પથ્થરમારો કર્યો હતો. આમ છતા બસ ગતી વધારી પસાર કરાતી હતી તેવા જ સમયે મુસાફરોની બારીઓ ઉપર પણ પથ્થરો માર્યા હતા. બારીના અને ડ્રાઇવર સાઇડના કાચો ફુટયા હતા.

Source :-http://www.akilanews.com/Saurashtra_news/Detail/06-01-2018/79747


ભુજમાં હિન્દુ વિશે ફેસબુક ઉપર કોમેન્ટ કરનાર મુસ્લિમ યુવાનને માર મરાયો

ભુજ તા. ૬ : ભુજના અમનનગરમાં રહેતા અકરમ અબ્દુલગની સમા નામના યુવાને ફેસબુક ઉપર હિન્દુ વિશે લખેલી કોમેન્ટથી ઉશ્કેરાઇને દિવ્ય રાજગોર, કૌશિક રાજગોર અને અન્ય અજાણ્યા શખ્સોએ તેને ગડદા પાટુનો માર મારી મોટરસાઇકલમાં ભાંગફોડ કરી હોવાની ફરિયાદ બી-ડીવીઝન પોલીસમાં કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Source :-http://www.akilanews.com/Saurashtra_news/Detail/06-01-2018/79726

ગોંડલના શિવરાજગઢમાં એસ.ટી. બસને સળગાવનાર અજાણ્યા શખ્સોની શોધખોળ
 કોઇ ટીખળીનું કૃત્ય કે દલિત આંદોલનના પડઘા ? પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ગોંડલઃ તસ્વીરમાં શિવરાજગઢમાં એસ.ટી. બસ સળગતી હાલતમાં નજરે પડે છે. રાજકોટ તા.૬ : ગોંડલના શિવરાજગઢમાં એસ.ટી. બસને આગ ચાંપનાર અજાણ્યા શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત અકિલા વિગતો મુજબ તાલુકાના શિવરાજગઢ ગામે રાત્રી રોકાણ કરતી જીજે-૧૮-વાય-૬૯૬૮ નંબરની એસ.ટી. બસ કોઇએ આગ ચાંપી દેતા ભડભડ સળગી ઉઠી હતી. આ સમયે બસના ડ્રાઇવર ડાયાભાઇ કોતરા અને કંડકટર ભલજીભાઇ સરવૈયા અકીલા જમવા ગયેલ હોય ઘટનાની જાણ ગામના આગેવાન ચંદ્રેશભાઇ પંડયાને થતા તેઓએ સરપંચના પુત્ર કિરીટભાઇ વોરાને જાણકારી સમગ્ર ગ્રામજનો એકઠા કર્યા હતા અને તાકીદે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. ઘટનાની જાણ તાલુકા પોલીસના કરાતા પીએસઆઇ કે.કે.ગોહિલ તથા ડીવાયએસપી દિનેશ ચૌહાણ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરી છેે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બસ સળગાવવાની ઘટનાના કોઇ ટોખળીનું કૃત્ય છે કે મહારાષ્ટ્રના દલિત આંદોલનના પડઘારૂપે બસ સળગાવાઇ છે ? તે અંગે તપાસ હાથ ધરાઇ છે. બસ સળગાવનાર પકડાયા બાદ જ સાચી હકીકત બહાર આવશે. વધુ તપાસ પીએસઆઇ કે.કે.ગોહિલ ચલાવી રહ્યા છે. (11:43 am IST)

Source :-http://www.akilanews.com/Saurashtra_news/Detail/06-01-2018/79735

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App







 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application






1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment