સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 11 July 2018

હળવદના ઘનશ્યામગઢ-માળીયા મિંયાણાના જુના ઘાંટીલા-ખાખરેચી-વેજલપરમા શહીદ યાત્રાનું આગમનઃ મોરબીથી હાર્દિક પટેલ યાત્રામાં જોડાશે - હવામાન ખાતાની આગાહી: 24 કલાકમાં ગુજરાત થઈ જશે પાણી-પાણી - શુક્રવારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા:એમપી અને ગુજરાત તરફ આગળ વધશે : આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી - રાજ્યમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સ્ટ્રોંગ :દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના - વોટ્સએપમાં રેડ ટિકનું નવું ફિચર અને સરકાર - પોલીસ તમારા વોટ્સએપ મેસેજ વાંચી રહી છે જેવા વાયરલ થયેલા મેસેજીસ છે - શહિદ યાત્રાનું રાત્રે મોરબીમાં આગમન - ખેડૂતો માટેની સોલાર પેનલ 'સ્કાય' યોજનાનો લાભ કઈ રીતે લઇ શકાય - ઇન્ટરવ્યુમાં શાંત રહેતા ઉમેદવારોને નોકરી મળવાના ચાન્સ ઓછા - વોટ્સએપે ફેક ન્યૂઝથી બચવા આપી 10 ટિપ્સ - ઓ બાપ રે... હદયરોગની બિમારી વિકરાળ બની રહી છેઃ મૃત્યુદરમાં ૧૫ વર્ષમાં ૩૪% નો વધારો - મુંબઇ પાણીમાં, દિલ્હી કચરામાં, સરકાર કુંભકર્ણ નિદ્રામાં - ત્રીસ વર્ષથી રથયાત્રાના પ્રસાદ તૈયાર કરવાની સેવા આપીએ છીએ

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  06 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


હળવદના ઘનશ્યામગઢ-માળીયા મિંયાણાના જુના ઘાંટીલા-ખાખરેચી-વેજલપરમા શહીદ યાત્રાનું આગમનઃ મોરબીથી હાર્દિક પટેલ યાત્રામાં જોડાશે 
મોરબી-હળવદઃ ઉંઝા ઉમીયાધામથી કનિદૈ લાકિઅ તા.ર૪-૬ના રોજ પ્રસ્થાન થયેલ પાટીદાર અનામત આંદોલન શહીદ યાત્રા શહીદોના પરીવારજનોને ન્યાય મળે, પાટીદાર આંદોલન દરમિયાન થયેલ ખોટા કેસ પાછા કનિદૈ લાકિઅ ખેંચવામાં, દોષીત અકિલા અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવે, પાટીદાર સમાજને બંધારણીય અનામત આપવામાં આવે તેમ સહીતની મુખ્ય ચાર માંગો સાથે હળવદ કનિદૈ લાકિઅ તાલુકાના ઘનશ્યામગઢ ગામે ગત મોડી સાંજના પાટીદાર અનામત આંદોલન સમીતી આયોજીત પાટીદાર અકીલા શહીદ યાત્રા આવી પહોંચતા રાત્રીના શહીદોના માનમાં રામધુનનું કનિદૈ લાકિઅ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજે સવારના ૯ વાગ્યે શહીદ પાટીદાર સ્વ. પંકજ પટેલના નિવાસસ્થાનેથી શહીદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં કનિદૈ લાકિઅ આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો, મહીલાઓ તેમજ આગેવાનો જોડાયા હતા. પાટીદાર શહીદ યાત્રા તાલુકાના ઘનશ્યામગઢ ગામે મોડી સાંજના કનિદૈ લાકિઅ આવી પહોંચતા શહીદ સ્વ. પંકજ પટેલના પરીવારજનો અને ગ્રામજનો દ્વારા શહીદોની આરતી ઉતારી તેઓની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. કનિદૈ લાકિઅ ઘનશ્યામગઢ ગામે સ્વ. પંકજ પટેલના પરીવારજનોએ જણાવ્યું હતું કે અમારા પંકજ સહીત શહીદ થયેલા યુવાનોને ન્યાય મળે તેવી માંગ કરી હતી. ટીકર ગામે પહોંચતા કનિદૈ લાકિઅ ટીકરના પાટીદાર સમાજના લોકોએ આવકાર આપી શહીદ યાત્રાનું સ્વાગત કર્યુ હતું. જયારે શહીદ યાત્રા ઘનશ્યામગઢથી પ્રસ્થાન થઇ ટીકર, ઘાટીલા સહીત માળીયા, મોરબી, ટંકારાના સહીત વિવિધ ગામોમાં ફરશે. તેમજ આજે મોરબીથી પાસના નેતા હાર્દિક પટેલ શહીદ યાત્રામાં જોડાશે. માળીયા મિંયાણામાં જુના ઘાટીલા વેજલપર અને ખાખરેચી પાટીદાર યુવા કાર્યકરોએ ઢોલના તાલે શહીદ યાત્રાનું સ્વાગત કર્યુ હતું આજે સવારે હળવદના ઘનશ્યામગઢ ગામે સ્વ.પંકજ પટેલના નિવાસસ્થાને શરૃ કરાયેલ શહીદયાત્રા ટીકર ઘાંટીલા વેજલપર અને બપોરે ૧ વાગ્યે ખાખરેચી ગામે પહોંચી હતી. જે માળીયા મોરબી અને ટંકારા તાલુકાઓમાં ફરશે જે શહીદયાત્રા સાંજે મોરબી ખાતે પહોંચશે. જયાથી પાસ નેતા હાર્દિક પટેલ શહીદ યાત્રામાં જોડાશે. ઉંઝાથી શરૃ થયેલ શહીદયાત્રા ઘનશ્યામગઢ થઇ જુના ઘાંટીલા પહોંચી હતી. ત્યાથી મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહીત મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયા હતા. ખાખરેચી ગામે પાટીદાર યુવા કાર્યકરોએ ઢોલના તાલે શહીદયાત્રાનું શાનદાર સ્વાગત કર્યુ હતું. આમ માળીયા પંથકમાં ઠેર-ઠેર શહીદયાત્રાને આવકાર આપી સ્વાગત કર્યુ હતું. આ શહીદયાત્રામાં ધારાસભ્યશ્રી મોરબી પાસ કન્વીનર મનોજ પનારા સુરત પાસ કન્વીનર દિલીપભાઇ તેમજ ખાખરેચી ગમના યુવા પાસ કન્વીનર મહેશ પારજીયા, રાહુલ કાલરીયા અને જીલ્લા પંચાયત સદસ્ય રમેશ વિડજા સહીતના પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. શહીદ યાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. (6:02 pm IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/10-07-2018/91138

હવામાન ખાતાની આગાહી: 24 કલાકમાં ગુજરાત થઈ જશે પાણી-પાણી

ભારેથી અતિભારે વરસાદ- ગીર-સોમનાથ, જૂનાગઢ, દીવ અને કચ્છ થશે તેવી સંભાવના
અમદાવાદ: મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડતાં હવે ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં વરસાદ પડે તેવી લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. બંગાળની ખાડીમાં સર્જાતુ લો-પ્રેશર ગુજરાતમાં વરસાદલાવે છે. લો-પ્રેશરની સિસ્ટમ ઓરિસ્સા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ , રાજસ્થાન થઇને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પહોંચે છે. પરંતુ, આ વર્ષે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય ન થતાં વરસાદ દેશનાં ઉત્તર ભાગમાં ખેંચાતા દક્ષિણ ગુજરાત સિવાય ગુજરાતનાં અન્ય ભાગોમાં વરસાદ પડ્યો નથી. પરંતુ, મુંબઇ અને દક્ષિણ ગુજરાત પર સર્જાયેલું સેરઝોન મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેથી 11 જુલાઇથી ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખેંચી લાવશે.

દક્ષિણ ગુજરાત સિવાય ગુજરાતનાં અન્ય ભાગોમાં વરસાદ માટે લો-પ્રેશરની સિસ્ટમ સક્રિય ન થતાં વરસાદ પડ્યો નથી. ત્યારે હવે રાજ્યમાં મોન્સૂન એક્ટિવ થતાં આગામી પાંચ દિવસો દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવાથી ભારેથી અતિભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલનાં જણાવ્યાં મુજબ, મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં સેરઝોન (પૂર્વ-પશ્ચિમ)નાં પવનોને કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વરસાદ માટે બંગાળની ખાડીનું લો-પ્રેશર જવાબદાર હોય છે, આ વખતે લો-પ્રેશર સક્રિય ન થતાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હોવા છતાં વરસાદ પડ્યો નથી. પરંતુ, 11 જુલાઇથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગનાં વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે.
5 દિવસ હળવાથી ભારે વરસાદ

11 જુલાઇ - ગુજરાત-સૌરાષ્ટ્રમાં અને વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દમણમાં ભારેથી અતિભારે વરસાદ.
12 જુલાઇ - બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, વલસાડ, નવસારી, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાંભારેથી અતિ ભારે વરસાદ.
* 13 જુલાઇ - ભારેથી અતિભારે વરસાદ- વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી. ભાર વરસાદ- સાબરકાંઠા, અરવલ્લી અને સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ અને દીવ
* 14 જુલાઇ - ભારે વરસાદ - બનાસકાંઠા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ગીર.
* 15 જુલાઇ - ભારે વરસાદ- દક્ષિણ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-weather-forecast-for-universal-rain-in-24-hours-in-gujrat-gujarati-news-5913941-NOR.html?ref=ht

શુક્રવારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા:એમપી અને ગુજરાત તરફ આગળ વધશે : આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી: રાજ્યમાં તંત્રને એલર્ટ કરાયું :તમામ વિભાગોને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના

Source :-https://www.akilanews.com/Fatafat_news/Detail/10-07-2018/5250

રાજ્યમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સ્ટ્રોંગ :દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
:આગામી ચાર દિવસમાં મેઘરાજા કનિદૈ લાકિઅ સટાસટી બોલાવશે   અમદાવાદ :ગુજરાતની આસપાસ સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સ્ટ્રોંગ થઈ છે. જેથી રાજ્યમાં વાવણી લાયક શ્રીકાર વર્ષા થશે કનિદૈ લાકિઅ તેમ હવામાન અકિલા વિભાગની આગાહી છે    જોકે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના આકાશમાં અત્યારે સર્જાયેલી સિસ્ટમથી કનિદૈ લાકિઅ કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આગાહી થઈ છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. અાગામી 4 દિવસ ભારે વરસાદની અાગાહી કનિદૈ લાકિઅ અાપવામાં અાવી છે. (11:11 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/10-07-2018/82262

વોટ્સએપમાં રેડ ટિકનું નવું ફિચર અને સરકાર - પોલીસ તમારા વોટ્સએપ મેસેજ વાંચી રહી છે જેવા વાયરલ થયેલા મેસેજીસ છે
 ફક્ત ગપગોળા : ચેટ કરનાર બે વ્યક્તિ કે ગ્રુપ કનિદૈ લાકિઅ મેમ્બર્સ સિવાય કોઈ ત્રિયાત તમારા મેસેજીસ વાંચી ના શકે નવી દિલ્હીઃ સરકારે વોટ્સએપ પર ફેલાવવામાં આવી રહેલી અફવા બાદ વોટ્સએપને આદેશ કનિદૈ લાકિઅ આપ્યા અને ગુનેગારો અકિલા ગંભીર પગલા ભરવાની દિશામાં કામ શરુ કર્યું છે. ત્યારે એક એવી માહિતી ફરતી થઈ છે કે સરકાર તમારા વોટ્સએપ મેસેજ વાંચે કનિદૈ લાકિઅ છે અને તેના પછી ડબલ બ્લુ ટીક સિવાય વધારાની રેડ ટીક થાય છે. વાઈરલ થઈ રહેલા આ અકીલા મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે, વોટ્સએપમાં એવું ફીચર કનિદૈ લાકિઅ આપવામાં આવ્યું છે કે, તમારો વોટ્સએપ મેસેજ કોઈ વાંચે તો તો તેની તેમને જાણ થાય છે આજ રીતે હવે તેમાં લાલ ટીકની વાત અંગેની અફવા ફેલાવવામાં કનિદૈ લાકિઅ આવી રહી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, તમારા મેસેજ પર ત્રણ બ્લુ ટીક થશે તેનો મતલબ છે કે સરકારે મેસેજ વાંચ્યો છે અને લાલ ટીકનો મતલબ કનિદૈ લાકિઅ એવો થાય છે કે તમારો મેસેજ વાંધાજનક છે અને પોલીસ તમારી જલદી ધરપકડ કરશે. જોકે, આ બાબતો ખોટી છે. અહીં એક મહત્વની વાત એ છે કે, વોટ્સએપમાં રેડ કનિદૈ લાકિઅ ટીકનું કોઈ ફીચર છે જ નહીં, અને આવું કોઈ ફીચર આવે તેવી શક્યતાઓ પણ નથી. યુઝર્સના મેસેજ, ફોટો, વીડિયો, ચેટ અન્ય યુઝર સુધી પહોંચે ત્યાર પછી કનિદૈ લાકિઅ તે સર્વરમાંથી આપોઆપ ડિલિટ થઈ જાય છે. એટલે કે યુઝરે પોતાના ચેટ, વીડિયો, ફોટો વગેરે પોતાના ડિવાઈસમાં જ સંભાળવું પડે છે, તે અન્ય કોઈ સર્વર પર સેવ નથી થતા. તમામ મેસેજ ઈનક્રિપ્ટેડ હોય છે માટે તે અન્ય વ્યક્તિ વાંચી શકતી નથી. જણાવી દઈએ કે તમારો કોઈ મેસેજ તાત્કાલિક ડિલિવર ના થાય તો તે 30 દિવસ સુધી ઈનક્રિપ્ટ મોડમાં રહે છે. વોટ્સએપ તેને 30 દિવસ સુધીમાં મોકલવાના પ્રયાસ કરે છે અને આ પછી તે સર્વર પરથી ડિલિટ થઈ જાય છે. વર્ષ 2016ની 2 એપ્રિલ પછી વોટ્સએપ પર ‘એન્ડ ટુ એન્ડ ઈનક્રિપ્શન’ની પ્રાઈવેસી પોલિસી લાગુ કરવામાં આવી હતી. એટલે કે જેણે મેસેજ મોકલ્યો છે તે વ્યક્તિ અને જેને મેસેજ મોકલવામાં આવ્યો છે તે વ્યક્તિ સિવાય અન્ય ત્રીજી વ્યક્તિ તે મેસેજને વાંચી શકતી નથી. (6:48 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/11-07-2018/138232

શહિદ યાત્રાનું રાત્રે મોરબીમાં આગમન

પાટીદાર સમાજ દ્વારા શહિદ યાત્રાનો પ્રારંભ થયા બાદ આજે રાત્રે શહીદ યાત્રાનું મોરબી ખાતે આગમન થશે. ગઇકાલે સુરેન્દ્રનગર જીલ્લામાં શહિદ યાત્રાનું સ્વાગત કરાયું હતું.
(3:46 pm IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/10-07-2018/91132

ખેડૂતો માટેની સોલાર પેનલ 'સ્કાય' યોજનાનો લાભ કઈ રીતે લઇ શકાય
 રાજકોટ, તા.૯  : ગુજરાત સરકારની ખેડૂતો માટેની સોલર પેનલ 'સ્કાય' યોજનાનો લાભ લેવા ખેડૂતોએ કનિદૈ લાકિઅ સ્કાય ફીડર પર નોંધણી કરવવાની રહેશે. સૌર ઉર્જા પ્લાન્ટ માટે ખેડૂતે માત્ર ૫ ટકા રકમ ભરવાની રહે છે, જયારે ૬૦ ટકા રકમ સબસીડી રૂપે રાજય તેમજ કનિદૈ લાકિઅ કેન્દ્ર સરકર અકિલા આપશે, જયારે બાકીની રકમ ખેડૂત વતી રાજય સરકાર ઓછા વ્યાજની લોન મેળવી આપશે. જે રકમ દર વર્ષે વીજ બચતમાંથી થયેલ આવકમાંથી જમા કનિદૈ લાકિઅ કરાવવાની રહેશે. (1:11 pm IST)

Source :-https://www.akilanews.com/Business_news/Detail/10-07-2018/7424


ઇન્ટરવ્યુમાં શાંત રહેતા ઉમેદવારોને નોકરી મળવાના ચાન્સ ઓછા
 ન્યુયોર્ક તા. ૧૦ :..  અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં થયેલા એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કનિદૈ લાકિઅ કે જે લોકો ઇન્ટરવ્યુ વખતે શાંત રહેતા હોય છે તેમને નોકરી મળવાના ચાન્સ ખૂબ ઓછા રહે છે. અમેરિકામાં રહેતા યુરોપિયન, અમેરિકન અને એશિયન અમેરિકનો કનિદૈ લાકિઅ તેમજ હોન્ગકોન્ગમાં અકિલા રહેતા ચાઇનીઝના એક ગ્રુપ પર આ સ્ટડી કરવામાં આવ્યો હતો જેમાં ૧૦૪૧ લોકોને સામેલ કરવામાં આવ્યા હતાં. આ લોકો પર એક કનિદૈ લાકિઅ એકસપરિમેન્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેમને કહેવામાં આવ્યું હતું કે તમારે ઇન્ટર્નશીપ અકીલા માટે અરજી કરવાની છે. આ માટે એપ્લિકેશન -ફોર્મ ભર્યા કનિદૈ લાકિઅ બાદ એક વિડીયો દ્વારા તેમને પોતાનું ઇન્ટ્રોડકશન આપવાનું કહેવામાં આવ્યું હતું. તેમને ઇમોશન્સ પણ કહેવા માટે જણાવવામાં આવ્યું હતું. આ પાંચ કનિદૈ લાકિઅ ગ્રુપમાંથી યુરોપિયનો અને અમેરિકાનોએ ઇન્ટર્નશીપ માટે જોરદાર એકસાઇટમેન્ટ દર્શાવી હતી, જયારે એશિયન અને ચાઇનીઝલોકો  લાગણી વ્યકત કરવામાં શાંત કનિદૈ લાકિઅ જણાયા હતાં. સ્ટડીમાં સાયન્ટિસ્ટોએ નોંધ્યું હતું કે ઇન્ટરવ્યુ માટે આવતા ઉમેદવારોની લાગણીઓ એના માનસ પર અસર કરે છે. તેમની સંસ્કૃતિનો પણ કનિદૈ લાકિઅ તેમના પર પ્રભાવ હોય છે. જે લોકો ઇન્ટરવ્યુ લેતા હોય છે તેમને એકસાઇટમેન્ટ ધરાવતા અને પોતાની લાગણીઓ એકદમ સારી રીતે એકસપ્રેસ કરી શકતા ઉમેદવારો કનિદૈ લાકિઅ વધારે પસંદ હોય છે. (11:34 am IST)

Source :-https://www.akilanews.com/International_news/Detail/10-07-2018/22698


વોટ્સએપે ફેક ન્યૂઝથી બચવા આપી 10 ટિપ્સ 
નવી દિલ્હી ; દેશના પ્રમુખ અખબારમાં જાહેરાત આપીને વૉટ્સએપે ફેક મેસેજથી બચવા માટેની 10 ટિપ્સ આપી છે. આની સાથે કનિદૈ લાકિઅ જ આગામી 10 દિવસમાં ફેક મેસેજને ઓળખે તેનું ફીચર આપશે. વૉટ્સએપના ફોર્વર્ડેડ મેસેજમાં મળેલું લખાણ વાંચી તેમને ગુસ્સો આવે કે ડર લાગે તો એ જાણવાની કનિદૈ લાકિઅ કોશિશ કરો અકિલા કે શું એ મેસેજનો હેતુ તમારા મનમાં એવી લાગણી જગાવવાનો હતો? જવાબ હા હોય તો મેસેજને બીજા સાથે શેર ન કરો. (2:01 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/11-07-2018/138205


ઓ બાપ રે... હદયરોગની બિમારી વિકરાળ બની રહી છેઃ મૃત્યુદરમાં ૧૫ વર્ષમાં ૩૪% નો વધારો
 અમેરિકામાં મૃત્યુદર ૧૫ ટકા જેટલો ઘટયો છે ત્યારે ભારતમાં ચિંતાજનક દરે કનિદૈ લાકિઅ વધારો : ૨૦૧૬માં હદયની બિમારી ૬૨.પ મિલીયન લોકોને ભરખી ગઇઃ લાઇફસ્ટાઇલ બદલવાની જરૂર નવીદિલ્હી તા.૧૦: હદયરોગનો મૃત્યુ દર અમેરિકામાં છેલ્લા કનિદૈ લાકિઅ ૧૫ વર્ષમાં અકિલા નોંધપાત્ર રીતે ઘટયો છે જયારે ભારતમાં તે મૃત્યુનું મુખ્ય કારણ બનવા તરફ જઇ રહયો છે, જે  ઘટાડવા માટેના પગલા લેવાની તાતી જરૂરત કનિદૈ લાકિઅ ઉભી થઇ છે. અમેરિકામાં ૧૯૯૦ થી ૨૦૧૬ની વચ્ચે હદયરોગથી થતાં મૃત્યુના દરમાં અકીલા ૪૧ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે જયારે ભારતમાં દર કનિદૈ લાકિઅ એક લાખે ૧૧૫.૭ માંથી વધીને ૨૦૯.૧ એટલે કે ૩૪ ટકાનો વધારો એજ સમયગાળામાં થયો છે, એવું અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના જર્નલમાં પ્રકાશીત એક અભ્યાસ કનિદૈ લાકિઅ રીપોર્ટમાં કહેવાયુ છે. અભ્યાસમાં તંદુરસ્ત જીવનશૈલી જાળવવા માટે વસ્તી દરમાં જોખમના આંકડા ઘટાડવામાં તમાકુના ઉપયોગમાં ઘટાડો, હાઇ કોલેસ્ટ્રોલ કનિદૈ લાકિઅ અને હાઇ બ્લડ પ્રેશરમાં ઘટાડો કરવાથી અમેરિકામાં થઇ શકયું હતું. અભ્યાસમાં કહેવાયા મુજબ ભારતમાં હદયરોગને લીધે થતાં મોત અને અપંગતા સુધારો કનિદૈ લાકિઅ લાવવા માટે તેમની સ્થાનિક, રીજીયોનલ અને રાષ્ટ્રીય નીતિમાં સુધારો લાવવો પડશે. ૨૦૧૬માં ભારત અને અમેરિકામાં ૨૦૧૬માં હદયરોગના કારણે ૬૨.પ કનિદૈ લાકિઅ મિલીયન અને ૧૨.૭ મિલીયન વર્ષો અકાળ મૃત્યુને કારણે ગુમાવાયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ હદયરોગ સહિતના બીજા ચેપી રોગોને કારણે થતા અકાળ મૃત્યુ (૩૦ થી ૬૯ વચ્ચેની ઉંમર) માં ૨૦૨૫ સુધીમાં ૨૫%નો ઘટાડો કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. હ્યદયરોગ અને તેમના હુમલાને કારણે ભારત અને અમેરિકામાં અનુક્રમે ૧૫ થી ૨૦ ટકા અને ૬ થી ૯ ટકા મૃત્યુ થાય છે. અભ્યાસમાં એમ પણ નોંધાયું છે કે ભારતના અલગ-અલગ રાજયોમાં આ દરમાં બહુ મોટો ફરક છે. દાખલા તરીકે દર ૧ લાખ વ્યકિતએ હ્યદયરોગને કારણે આવતી અપંગતા મીઝોરમ કરતા પંજાબમાં ૯ ગણી વધારે છે. એ જ રીતે પશ્ચિમ બંગાળમાં હ્યદયના હુમલાનો દર મીઝોરમ કરતા ૬ ગણો વધારે છે. ભારતમાં ૨૦૧૬માં દર ૧ લાખ વ્યકિતએ ૫૬૮૧ હ્યદયરોગના દર્દીઓ નોંધાયા છે જે અમેરિકા ૭૪,૦૫ કરતા ઓછો છે પણ આંકડામાં ગણીએ તો ભારતમાં કુલ ૫૪.૬ મીલીયન હ્યદયરોગીઓ છે જયારે અમેરિકામાં ૩૩.૬ મીલીયન છે. આમ છતાં આમા વિકાસનો દર અને વસ્તીસંખ્યાને પણ ધ્યાનમાં લેવી જોઇએ. (11:29 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/11-07-2018/138194


મુંબઇ પાણીમાં, દિલ્હી કચરામાં, સરકાર કુંભકર્ણ નિદ્રામાં 
- ચાર દિવસથી ભારે વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતા મહાનગરી 'મહાનદી' બની ! - સરકારના મૌન અંગે અમે કંઇક દખલગીરી કરીએ ત્યારે જ્યુડિશિયલ એક્ટિવિઝમ બદલ અમને નિશાન બનાવાય છે: સુપ્ર - જે રાજ્યોના વકીલો કોર્ટમાં હાજર નહોતા તેમને બેગણો દંડ ફટકારાયો, બે સપ્તાહની અંદર પૈસા જમા કરવા આદેશ - મેઘાલય, ઓડિશા, કેરળ, પંજાબ, બિહાર, છત્તીસગઢ, હિમાચલ, પ. બંગાળ, ગોવા સહિતના ૧૦ રાજ્યો-કેન્દ્ર શાસીત પ્રદેશોને સુપ્રીમે દંડ ફટકાર્યો - આદેશનું પાલન ન થયું તો કચરા અને પાણીના નિકાલ અંગે જવાબ આપવા રાજ્યોના મુખ્ય સચિવોને કોર્ટમાં હાજર થવું પડશે નવી દિલ્હી, તા.10 જુલાઈ 2018, મંગળવાર મુંબઇમાં પાણી ભરાવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હોસ્પિટલોમાં વરસાદના પાણી ભરાયા છે. જ્યારે બીજી તરફ દિલ્હી-મંુબઇ સહીત અનેક રાજ્યોમાં કચરાના ઢગલા જમા થઇ રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ.બી. લોકુર અને દીપક ગુપ્તાની બેંચે સરકારોને ઝાટકતા કહ્યું હતું કે દિલ્હી કચરાના ઢગલામાં દટાઇ રહ્યું છે જ્યારે મુંબઇ વરસાદી પાણીમાં સરકી રહ્યું છે. આ સ્થિતિ હોવા છતા સરકાર કંઇ જ નથી કરી રહી. નોંધનીય છે કે દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન અને સ્માર્ટ સીટીની વાતો થાય છે જ્યારે બીજી તરફ સુપ્રીમ કોર્ટે શહેરોમાં ભરાતા પાણી અને કચરાના ખડકાયેલા ઢગ મુદ્દે અરીસો દેખાડતુ નિવેદન કર્યું છે.   સુપ્રીમ કોર્ટે લોકોની હાલાકીને ધ્યાનમાં લઇને રાજ્યોને આકરી ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે અગાઉ દેશભરના રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશો પાસેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ મુદ્દે સોગંદનામુ દાખલ કરીને કામગીરી અંગે જવાબ માગ્યો હતો. જોકે ૧૦ રાજ્યો અને બે કેન્દ્ર શાસીત પ્રદેશોએ આ જવાબ ન આપતા સુપ્રીમ કોર્ટે દંડ ફટકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે સાથે જે પણ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોના વકીલો કોર્ટમાં હાજર નહોતા તેમને બે લાખનો દંડ ફટકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તમે જોઇ રહ્યા છો કે દિલ્હી કચરાના મોટા પહાડમાં દિલ્હી દટાઇ રહ્યું છે, જ્યારે મંુબઇ પાણીમાં ગરકાવ થઇ રહ્યું છે છતા સરકાર કઇ જ નથી કરી રહી. જ્યારે કોર્ટ આ મામલે દખલગીરી કરે છે ત્યારે જ્યુડિશિયલ એક્ટિવિઝમ બદલ અમને નિશાન બનાવવામાં આવે છે. અમે જ્યારે આવી સ્થિતિ વચ્ચે દખલગીરી કરીએ છીએ ત્યારે અમને સત્તાની વહેંચણીના લેક્ચર આપવામાં આવે છે. તાત્કાલીક ધોરણે રિપોર્ટ દાખલ કરો નહી તો જે તે રાજ્યોના સચીવોને અહીં હાજર કરવાના આદેશ આપવામાં આવશે. અને જે પણ દંડ ફટકારવામાં આવ્યો છે તેને બે સપ્તાહની અંદર સુપ્રીમ કોર્ટની લિગસ સર્વિસ કમીટીમાં જમા કરાવો. સુપ્રીમ કોર્ટે સાથે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સૌથી દુ:ખદ બાબત એ છે કે અનેક રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને સુપ્રીમ કોર્ટે જે આદેશ જારી કર્યો તેનું પાલન કરવાની પણ કંઇ જ પડી નથી. કે ન તો કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને ફોરેસ્ટ ક્લાઇમેન્ટ ચેંજના આદેશોનું પાલન કરવાની કઇ પડી છે. આ માત્ર દુ:ખદ બાબત નથી પણ આઘાતજનક છે. એટલા માટે કેમ કે આ દેશમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક મોટી સમસ્યા છે. અમે જ્યારે આવા કોઇ મુદ્દે બોલીએ છીએ ત્યારે અમને એવા લેક્ચર આપવામાં આવે છે કે ન્યાયપાલિકા અને સંસદની સત્તા અલગ અલગ છે. જ્યારે કોઇ જ આવી સમસ્યાઓ પર કામ ન કરી રહ્યું હોય ત્યારે શું કરવું? સુપ્રીમે કહ્યું હતું કે સંસદમાં ઘડાયેલા કાયદાનું પાલન ખુદ સરકાર જ નથી કરી રહી આવી સ્થિતિમાં તેઓ નિયમોની ચિંતા ક્યાંથી કરે ? જ્યારે ખુદ સરકારો જ પોતાની જવાબદારી ન નીભાવે અને કાયદાનું પાલન ન કરે તો કોને જવાબદાર ગણાવવા? સરકારો અમારા આદેશનું પણ પાલન નથી કરી રહી. સુપ્રીમ કોર્ટે આ સવાલો સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ એએનએસ નંદકરણીને કર્યા હતા. એએસજીએ જવાબમાં કહ્યું હતું કે બંધારણ મુજબ રાજ્યોએ આદેશોનું પાલન કરવાનું રહેશે. અને જે પણ અધિકારીઓ આ આદેશનું પાલન ન કરી શકે તેને જવાબદાર ઠેરવી શકાય.   દિલ્હીમાં ખડકાયેલા કચરાના ઢગલા માટે સરકાર જવાબદાર કે એલજી? રેલવે ટ્રેકમાં ભરાતા પાણીનો નિકાલ કરવામાં રેલવે પ્રશાસન નિષ્ફળ : બોમ્બે હાઇકોર્ટ મુંબઇમાં ઠેરઠેર રેલવે સ્ટેશનોમાં પણ પાણી ભરાયેલા છે. જ્યારે પણ વરસાદ પડે ત્યારે રેલવે ટ્રેકમાં પાણી ભરાઇ જાય છે પરીણામે કલાકો સુધી ટ્રેનોને વચ્ચે જ રોકીને રાખવી પડે છે. આ સ્થિતિ વચ્ચે હજારો પેસેંજર ફસાયેલા રહે છે. જેને પગલે હવે બોમ્બે હાઇકોર્ટે પણ પાણી ભરાવા મુદ્દે સરકારની ઝાંટકણી કાઢી છે. સાથે રેલવે પ્રશાસનને સવાલ પૂછ્યો છે કે આવી સ્થિતિ કેમ ઉભી થાય છે? બોમ્બે હાઇકોર્ટે કહ્યું હતું કે જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે રેલવે ટ્રેકમાં પાણી ભરાઇ જાય છે. જોકે રેલવે પ્રશાસન દ્વારા કોઇ જ યોગ્ય પગલા નથી લેવામાં આવી રહ્યા. બોમ્બે હાઇકોર્ટમાં આ મામલે દાખલ થયેલી પીઆઇએલની સુનાવણી વેળાએ રેલવે પ્રશાસનની ઝાંટકણી કાઢી હતી. કોર્ટે સવાલ કર્યો હતો કે દર વર્ષે વરસાદ આવે ત્યારે રેલવે ટ્રેકોમાં પાણી ભરાઇ જાય છે. રેલવે પ્રશાસન એવા કોઇ પોઇન્ટ કેમ નથી શોધતી કે જ્યાંથી આ પાણીનો નિકાલ કરી શકાય. કોર્ટે સાથે આ સમગ્ર મામલે રેલવે પાસેથી જવાબ માગ્યો છે.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/in-mumbai-water-in-delhi-garbage-government-kumbhakarn-in-nandra


ત્રીસ વર્ષથી રથયાત્રાના પ્રસાદ તૈયાર કરવાની સેવા આપીએ છીએ
 - આખા અમદાવાદ માટે પ્રસાદની સામગ્રી ભક્તો જ લાવી આપે છે રથયાત્રાને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે શ્રી જગન્નાથજી મંદિર ખાતે અત્યારે રથયાત્રાની તૈયારીઓ ભરપૂર જોશમાં ચાલી રહી છે. રથયાત્રાનું અભિન્ન પાસું એટલે કે મગનો અને માલપૂવાનો પ્રસાદ. આખા અમદાવાદને આ પ્રસાદ પૂરો પાડવાનો હોઈ શ્રી જગદીશ મંદિર ખાતે જળયાત્રાના બીજા દિવસથી જ મગ વીણવાની કામગીરી શરૃ કરી દેવામાં આવે છે. આ માટે મોટી સંખ્યામાં અમદાવાદના છેડે-છેડેથી બહેનો મગ સાફ કરવાની સેવા આપવા આવી પહોંચે છે. આશરે ત્રીસેક વર્ષથી રથયાત્રા પહેલાં અમદાવાદીઓ માટે પ્રસાદ તૈયાર કરવામાં પોતાનું યોગદાન આપતી બહેનો સાથેની વાતચીત અહીં પ્રસ્તૃત છે. આખા અમદાવાદ માટે પ્રસાદની સામગ્રી ભક્તો જ લાવી આપે છે રથયાત્રા દરમિયાન નગરવાસીઓને ૨૫૦૦૦ કિલો મગ, કાકડી, જાંબુ, દાડમ જેવો સ્વાસ્થ્યવર્ધક પ્રસાદ આપવામાં આવતો હોય છે. નવાઈની વાત તો એ છે કે આટલા વિપુલ પ્રમાણમાં પ્રસાદીની વહેંચણી થતી હોવા છતાં મંદિર પોતે ક્યારેય પ્રસાદ માટેની વસ્તુઓની ખરીદી કરતું નથી. ઉદ્યોગપતિથી માંડીને સામાન્ય વર્ગનો માનવી પોતાની ક્ષમતા પ્રમાણે દાન કરી જાય છે. મગનો જ પ્રસાદ શા માટે? બધા જ ધાન્યોમાં મગને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આર્યુવેદ પ્રમાણે મગ પાચનમાં હલકા, કફ તથા પિત્તને હરનાર, ઠંડા, નેત્રને હિતકારી અને તાવને મટાડનાર છે. અને તેથી જ રથયાત્રામાં પ્રસાદ સ્વરૃપે મગનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેવા કરવાના ઉત્સાહમાં દુખાવો ભાગી ગયો હું ૮૫ની સાલથી એટલે કે લગભગ ૩૩ વર્ષથી કરતાંય વધારે સમયથી રથયાત્રા વખતે મગ વીણવાની સેવા આપું છું. હમણાં જ અઠવાડિયા પહેલાં લપસી પડતા કમરમાં વાગ્યું હતું પણ સેવા કરવાના ઉત્સાહમાં દુખાવો ક્યારે ભાગી ગયો ખબર જ ન પડી. શાંતાબેન વણકર, (ઉંમર 70)   ઘર અને નોકરીનું કામ પતાવીને આ કામ કરીએ હું ત્રીસ વર્ષથી અહીં રથયાત્રા સમયે સેવા આપું છું. નોકરી અને ઘરનું બધું કામ પતાવીને અહીં આવું. ભજન ગાતા-ગાતા, સુખ-દુઃખની વાતો કરતાં કરતાં સેવા આપવાનો બિલકુલ થાક નથી લાગતો.  શારદાબેન વાઘેલા, (ઉંમર ૫૦)   રથયાત્રાની આગલી રાત પ્રસાદની સેવા ચાલુ હોય છતાં રથયાત્રામાં તો છેક સુધી ભાગ લેવાનો જ અમારે રથયાત્રાની આગલી રાતે છેક સવાર સુધી પ્રસાદની સેવા ચાલતી જ હોય. જેમા પાણીની સેવા હોય, કાજુ સમારવાના હોય, પ્રસાદનું બીજું કામ હોય એ કરીએ. છતાં બીજે દિવસે છેકથી છેક રથયાત્રામાં તો ભાગ લેવાનો જ.  કપિલાબેન ભટ્ટ  (ઉંમર ૭૨)

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/gujarat-samachar-plus/rathyatra-special


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)



Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  06 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application





1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment