સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 3 July 2018

ખેડૂતો માટે ખુશખબરઃ ખરીફ પાક માટે MSP વધશેઃ ૧૫૦૦૦ કરોડની યોજના - લો કર લો બાત...હવે એટીએમનો ઉપયોગ પણ મોંઘો થશે - એલઆઈસીને લાગ્યો કરોડોનો ચૂનોઃ ૧૮ બેન્કોમાં કરેલુ રોકાણ ડૂબ્યુ - પાટીદાર શહીદ યાત્રા અચાનક રાજપીપળામાં સ્થગિત - લોનનો માત્ર એક રૂપિયો હતો બાકી : બેંકે જાહેર કર્યો ડિફોલ્ટર - બેડ ન્યૂઝ... નાની બચતના વ્યાજદર ન વધ્યા સપ્ટેમ્બર સુધી વ્યાજદરો યથાવત રાખ્યા - હવે રાજ્યની શાળાઓમાં શિક્ષકોના મોબાઇલ ફોન પર મુકાશે પ્રતિબંધ - ગુજરાતમાં ભારે તો દક્ષિણ ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદ પડશેઃ સ્કાયમેટ - અેટીઅેમ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડને સિક્યોર કરવા માટે આરબીઆઇ મેગ્નેટીક સ્‍ટ્રાઇપવાળા કાર્ડ બંધ કરી દેશે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


ખેડૂતો માટે ખુશખબરઃ ખરીફ પાક માટે MSP વધશેઃ ૧૫૦૦૦ કરોડની યોજના
 ચૂંટણીના વર્ષમાં મોદી સરકાર ખેડૂતો માટે રાહતલક્ષી ન્યુનત્તમ સમર્થન મૂલ્ય જાહેર કરશેઃ કાલે કનિદૈ લાકિઅ કેબીનેટની બેઠકમાં નિર્ણયઃ કુલ ૧૩ જેટલા પાક માટેનું આકર્ષક ન્યુનત્તમ સમર્થન મૂલ્ય જાહેર કરાશેઃ મકાઈમાં ૨૭૫, મગફળી ૪૪૦, કોટન ૧૬૦, સોયાબીન કનિદૈ લાકિઅ ૩૪૦, રાગી ૧૦૦૦, અકિલા અડદ ૨૦૦, તુવેર ૨૨૫ રૂ.નો વધારો કરાશેઃ ખરીફ પાક માટે ન્યુનત્તમ સમર્થન મૂલ્ય ૨૦૦થી ૪૦૦ વધી જશે નવી દિલ્હી, તા. ૩ કનિદૈ લાકિઅ :. લોકસભાની ચૂંટણી માટે હવે એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. તમામ પક્ષો ચૂંટણીની અકીલા તૈયારીમાં લાગી ગયા છે. એવામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને કનિદૈ લાકિઅ મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. ખેડૂતો માટે ખુશખબરી એ છે કે સરકાર મોટાભાગના ખરીફ પાકનું ન્યુનત્તમ સમર્થન મૂલ્ય વધારવાની છે. ખરીફ કનિદૈ લાકિઅ પાક માટે ૨૦૦ થી ૪૦૦ રૂ. સમર્થન મૂલ્ય વધી જશે. મોદી સરકારે બજેટમાં ખેડૂતોને તેલની ઉપજના દોઢ ગણા ભાવ આપવાનું વચન આપ્યુ હતુ. હવે સમય આવી ગયો કનિદૈ લાકિઅ છે. હાલ દેશના મોટાભાગના વિસ્તારોમાં વાવણીનુ કામ ચાલુ છે. સમર્થન મૂલ્ય જાહેર થવાથી ખેડૂતોને એ અંદાજ મળી જશે કે તેમણે કયો પાક વાવવાનો છે ? કનિદૈ લાકિઅ સરકાર ખેડૂતોને લાભકારી ન્યુનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી) અપાવવા માટે ૧૫૦૦૦ કરોડનો ખર્ચ કરશે. સરકાર એમએસપી વધારવા અને ખેડૂતોને ખેતીની પડતરનુ કનિદૈ લાકિઅ દોઢગણુ વળતર આપવા માગે છે. આ અંગેનો નિર્ણય આવતીકાલે મળનારી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં લેવાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મકાઈનું ન્યુનત્તમ સમર્થન મૂલ્ય ૨૭૫ રૂ. વધારવામાં આવશે. આ જ રીતે મગફળીની એમએસપી ૪૪૦, કોટનની ૧૬૦ રૂ. વધારાશે. સોયાબીનનુ સમર્થન મૂલ્ય ૩૪૦ રૂ. વધારાશે. ગયા વખતે સરકારે સોયાબીનનું એમએસપી ૨૦૦ રૂ.નું બોનસ આપીને પ્રતિ કવીન્ટલ રૂ. ૩૫૦ કર્યુ હતું. રાગીનુ એમએસપી ૧૦૦૦ રૂ., અડદનો ભાવ ૨૦૦ રૂ. અને તુવેરના ભાવમાં ૨૫૦ રૂ.નો વધારો કરાશે. રાગીનું સમર્થન મૂલ્ય ગયા વર્ષે ૧૯૦૦ રૂ. કરાયુ હતું. આ જ પ્રકારે અડદનું પણ ૨૦૦ રૂ.નું બોનસ આપીને સમર્થન મૂલ્ય પ્રતિ કવીન્ટલ ૫૫૭૫ રૂ. કરાયુ હતું. સરકાર ડાંગરનું ન્યુનત્તમ સમર્થન મૂલ્ય ૨૦૦ રૂ. વધારીને ૧૭૫૦ પ્રતિ કવીન્ટલ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૧૩ અન્ય ખરીફ પાકના ન્યુનત્તમ સમર્થન મૂલ્યમા પણ સારો એવો વધારો કરાશે. ડાંગરના ન્યુનત્તમ સમર્થન મૂલ્યમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો કરાશે. આ પહેલા ડાંગરના ન્યુનત્તમ સમર્થન મૂલ્યમાં ૧૫૫ રૂ. એક દાયકા પહેલા ૨૦૦૮-૦૯માં યુપીએ સરકારે વધાર્યુ હતું. યુપીએ સરકારે ચૂંટણીના વર્ષમાં આવુ કર્યુ હતુ હવે મોદી સરકાર આવુ કરી રહી છે.(૨-૯) (11:40 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/03-07-2018/137563

લો કર લો બાત...હવે એટીએમનો ઉપયોગ પણ મોંઘો થશે
 રીઝર્વ બેન્કે વિવિધ બેન્કોને એટીએમ અપગ્રેડ કરવા કહ્યુ તો બેન્કોએ આ પાછળનો ખર્ચ ગ્રાહકોની કેડે લાદી દેવા પરવાનગી કનિદૈ લાકિઅ માગીઃ ટ્રાન્ઝેકશન ચાર્જમાં વધારો થશે અથવા તો ફ્રી એટીએમ ટ્રાન્ઝેકશનની સંખ્યા ઘટાડવામાં આવે તેવી શકયતાઃ છેતરપીંડી અને હેકીંગ રોકવા કનિદૈ લાકિઅ અપગ્રેડેશન જરૂરી અકિલા હોવાનો રીઝર્વ બેન્કનો મત નવી દિલ્હી, તા. ૩ :. આવતા દિવસોમાં એટીએમથી ટ્રાન્ઝેકશન મોંઘુ થઈ શકે છે. રીઝર્વ બેન્કે કનિદૈ લાકિઅ તમામ બેન્કોને એટીએમ અપગ્રેડેશનનો નિર્દેશ આપ્યો છે. જેને કારણે બેન્કો ઉપર નાણાકીય અકીલા બોજો પડશે. બેન્કોએ આ બોજો ગ્રાહકોની કેડે લાદવા માટે કનિદૈ લાકિઅ રીઝર્વ બેન્ક પાસે મંજુરી માગી છે. બેન્કોએ રીઝર્વ બેન્ક પાસે એટીએમ ટ્રાન્ઝેકશન પર ચાર્જ વધારવાની પરવાનગી આપવાની માંગણી કરી છે. બેન્કીંગ કનિદૈ લાકિઅ સૂત્રોએ જણાવ્યુ છે કે એટીએમ અપગ્રેડેશનની કોસ્ટ વસુલવા માટે બેન્ક એટીએમ ટ્રાન્ઝેકશન ચાર્જમાં બે પ્રકારે વધારો કરી શકે છે. ફ્રી ટ્રાન્ઝેકશન કનિદૈ લાકિઅ સમાપ્ત થવા પર થતો ૧૮ રૂ.નો ચાર્જ વધારવો અથવા તો એટીએમમાંથી ફ્રી એટીએમ ટ્રાન્ઝેકશનની સંખ્યા ઘટાડવી એ હોય શકે છે. કોઈપણ બેન્ક અત્યારે એટીએમમાંથી કનિદૈ લાકિઅ ૩ કોઈ અન્ય બેન્કમાંથી ૫ ફ્રી એટીએમ ટ્રાન્ઝેકશનની સુવિધા આપે છે. એટીએમ સાથે છેતરપીંડી અને હેકીંગની વધતી ફરીયાદોને ગંભીરતાથી લેતા કનિદૈ લાકિઅ રીઝર્વ બેન્કે તમામ બેન્કોને એટીએમ અપગ્રેડ કરવા જણાવ્યુ છે. જેની ડેડલાઈન ૬ તબક્કે આપવામાં આવી છે. પ્રથમ ડેડલાઈન ઓગષ્ટ ૨૦૧૮ છે તો અંતીમ તબક્કો જુન ૨૦૧૯ છે. એટીએમ અપગ્રેડેશન હેઠળ બેન્કોએ બેઝીક ઈનપુટ અને આઉટપુટ સિસ્ટમ એટલે કે બીઆઈઓએસ અપગ્રેડ કરવી પડશે. આ કોમ્પ્યુટરની એક મહત્વની સીસ્ટમ છે. જેનો ઉપયોગ પીસીને બુટ કરવા માટે થતો હોય છે. પીસી બંધ થવા પર શરૂ થનાર આ પ્રથમ સોફટવેર છે. ઓપરેટીંગ સિસ્ટમ લોડ કરતી વખતે બીઆઈઓએસ કોમ્પ્યુટરના તમામ હાર્ડવેર જેમ કે રેમ, પ્રોસેસર, કીબોર્ડ, માઉસ, હાર્ડડ્રાઈવ વગેરેની ઓળખ કરે છે અને તેઓને કોન્ફીગર કરે છે તે પછી જ કોમ્પ્યુટર મેમરીમા ઓપરેટીંગ સીસ્ટમ લોડ થાય છે. રીઝર્વ બેન્કે બેન્કોને યુએસબી પોર્ટને ડીસેબલ કરવા પણ કહ્યુ છે. એટીએમની ઓપરેટીંગ સીસ્ટમને લેટેસ્ટ વર્ઝન એપ્લાય કરવાની સાથે સાથે નવી નોટોના હિસાબથી રીકોન્ફીગર કરવાનું પણ સામેલ છે. એટીએમ ઉદ્યોગનું કહેવુ છે કે, અમે અપગ્રેડેશનને લઈને અમારૂ બજેટ બેન્કોને આપી દીધુ છે હવે બેન્કોએ તેને ફોલો કરવાનુ છે. નવા એટીએમની કોસ્ટ પહેલા કરતા ૩૦ ટકા વધી છે.(૨-૧) (11:46 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/03-07-2018/137570

એલઆઈસીને લાગ્યો કરોડોનો ચૂનોઃ ૧૮ બેન્કોમાં કરેલુ રોકાણ ડૂબ્યુ
છેલ્લા બે થી અઢી વર્ષ દરમિયાન એલઆઈસીએ ૨૧ સરકારી બેન્કોમાં જંગી રોકાણ કર્યુ હતુ જેમાથી ૧૮ કનિદૈ લાકિઅ બેન્કોમાં તેને જંગી નુકશાનીઃ માત્ર ઈન્ડીયન બેન્ક, વિજયા બેન્ક અને એસબીઆઈમાં રોકાણ બદલ થયો ફાયદોઃ ગ્રાહકોના પ્રિમીયમના પૈસાનુ રોકાણ માથે પડયું: કનિદૈ લાકિઅ રોકાણ ૮ અકિલા ટકા જેટલુ ઘટી ગયું નવી દિલ્હી, તા. ૨ :. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ જ્યાં ભારતીય જીવન વિમા નિગમ એટલે કે એલઆઈસી આઈડીબીઆઈ કનિદૈ લાકિઅ બેન્કનો ૫૧ ટકા હિસ્સો ખરીદવા જઈ રહી છે. તે ટાંકણે એવી વિગત બહાર આવી છે અકીલા કે, છેલ્લા બે થી અઢી વર્ષ દરમિયાન એલઆઈસીએ ૨૧ સરકારી બેન્કોમાં કનિદૈ લાકિઅ રોકાણ કર્યુ હતુ અને તેમાથી ૧૮ બેન્કમાં તેને નુકશાનીનો સામનો કરવો પડયો છે.   શેર બજારના આંકડા અનુસાર એલઆઈસીએ દેશમાં ૨૧ સરકારી બેન્કોમાં કનિદૈ લાકિઅ ૧ ટકાથી વધુનુ રોકાણ કર્યુ છે. આ ૨૧ બેન્કોમાં માત્ર ૩ બેન્ક એવી છે જે ડીસેમ્બર ૨૦૧૫ના સ્તરની ઉપર શેર બજારમાં કામકાજ કરી રહી છે, તો કનિદૈ લાકિઅ ૧૮ બેન્કોના શેર બજારમા ભાવ તળીયે પહોંચી ગયા છે. જેને કારણે આ બેન્કોમાં એલઆઈસીએ પ્રજાના પ્રિમીયમના પૈસાથી રોકાણ કર્યુ હતુ તેમા નુકશાની વેઠવી કનિદૈ લાકિઅ પડી છે અથવા તો એલઆઈસીના પૈસા ડૂબી ગયા છે. આંકડા અનુસાર સરકારી બેન્કોમાં માત્ર ઈન્ડીયન બેન્ક, વિજયા બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા કનિદૈ લાકિઅ જ ૩ બેન્ક છે જેમા એલઆઈસીને રોકાણ કરવા બદલ ફાયદો મળી રહ્યો છે. આ બેન્કોના શેર ગ્રીનઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે તો બાકીની ૧૮ બેન્ક જેમાં છેલ્લા બે થી અઢી વર્ષમાં એલઆઈસીએ રોકાણ કર્યુ હતુ તેના શેર રેડ ઝોનમાં ટ્રેડીંગ કરી રહ્યા છે. રીસર્ચ આંકડાઓ અનુસાર ડીસેમ્બર ૨૦૧૫ને લઈને માર્ચ ૨૦૧૮ દરમિયાન આ ૨૧ સરકારી બેન્કોમાં એલઆઈસીએ કરેલા રોકાણની રકમ ૮ ટકા જેટલી ઘટી ગઈ છે એટલે કે આ બેન્કોના શેરના રોકાણ પર એલઆઈસીને લગભગ ૮ ટકાની ખોટ ગઈ છે.(૨-૩)   (11:44 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/03-07-2018/137569

પાટીદાર શહીદ યાત્રા અચાનક રાજપીપળામાં સ્થગિત
 પૂરતો બંદોબસ્ત નહિ ફાળવે ત્યાં સુધી યાત્રાને આગળ નહિ વધારવા નિર્ણંય ઉંઝાથી નીકળેલી પાટીદાર શહીદ યાત્રા કનિદૈ લાકિઅ આજે અચાનક નર્મદાના રાજપીપલામાં સ્થગિત કરી દેવાઇ છે.રવિવારે સાંજે સુરતમાં યાત્રા દરમિયાન હુમલો થયા બાદ સુરક્ષાનાં કારણઓસર યાત્રા સ્થગિત કરાઇ કનિદૈ લાકિઅ હોવાની માહિતી અકિલા મળી રહી છે.   ઉંઝા ઉમીયાધામથી ખોડલધામ સુધી શહીદ યાત્રાની શરૂઆત કરાઇ હતી. જે અંતર્ગત યાત્રા રવિવારે સાંજે સુરત ખાતે કનિદૈ લાકિઅ આવી પહોંચી હતી અને તેમાં આગેવાન હાર્દિક પટેલ પણ જોડાયા હતા.જે બાદ મોડી સાંજે અકીલા સુરતમાં આ યાત્રા પર કેવ્ટલાક આજાણાયા લોકોએ હુમલો કર્યો કનિદૈ લાકિઅ હતો અને જે બાદ પોલીસ પ્રોટેકશન સાથે આ યાત્રા આજે નર્મદા જિલ્લામાં પ્રવેશી હતી.    તેવામાં અચાનક સાંજે પાસ અગ્રણી દીલીપ સાબવા અને નિલેશ કનિદૈ લાકિઅ એરવાડીયા સહીતનાં આગેવાનોએ એક ચર્ચા બાદ શહીદ યાત્રા રાજપીપલા ખાતે જ સ્થગિત કરી દેવાઇ છે.અને જ્યા સુધી ગુજરાત સરકાર યાત્રાને પુરતો બંદોબસ્ત કનિદૈ લાકિઅ ન ફાળવે ત્યાં સુધી આ યાત્રાને આગળ નહી વધારવાનો નિર્ણય કર્યો છે. અને આ બાબતે વધુ ખુલાસો અમદાવાદ ખાતે આવતીકાલે મંગળવારે કરવામાં આવનાર હોવાની કનિદૈ લાકિઅ જાહેરાત કરી છે (8:55 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/03-07-2018/81653

લોનનો માત્ર એક રૂપિયો હતો બાકી : બેંકે જાહેર કર્યો ડિફોલ્ટર
 બેંકે ૧૩૮ ગ્રામ સોનુ પણ પરત કરવાનો ઇન્કાર કર્યો ચેન્નાઇ તા. ૩ : ભારતમાંથી વિજય માલ્યા, કનિદૈ લાકિઅ નિરવ મોદી સહિતના અનેક મોટામાથાના લોન કૌભાંડ સામે આવી રહ્યાં છે. સમગ્ર દેશ આ બાબતની ચર્ચા કરી રહ્યો છે. નોંધનીય છે કે સામાન્ય વ્યકિતને લોનની કનિદૈ લાકિઅ પાઈ-પાઈ ચૂકવવી અકિલા પડે છે અને જો તે ન કરાય તો તેની હાલત ખરાબ થઈ શકે છે. તામિલનાડુમાં એક એવા વ્યકિતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં તેનો કનિદૈ લાકિઅ માત્ર એક રુપિયો જ બાકી હતો પરંતુ બેંકે તેને ડિફોલ્ટર જાહેર કર્યો હતો. તામિલનાડુમાં અકીલા એક સહકારી બેંકે એક ગ્રાહકને તેના લોનનો એક રૂપિયો કનિદૈ લાકિઅ બાકી હોવાનું જણાવીને ડિફોલ્ટર ઘોષિત કર્યો હતો. આટલું જ નહિ બેંકે ૧૩૮ ગ્રામ સોનું પણ પરત કરવાનો ઈન્કાર કર્યો હતો. બેંકે ડિફોલ્ટર જાહેર કનિદૈ લાકિઅ કરેલા વ્યકિતનું સોનું પણ પરત આપવાની ના પાડી હતી. આ સોનું ગ્રાહકે લોન આપવાની અવેજીમાં બેંકમાં ગીરવી રાખ્યું હતું. હવે ગ્રાહકે ન્યાય માટે કનિદૈ લાકિઅ મદ્રાસ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.અરજીમાં કાંચીપુરમ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકની પલ્લવરમ શાખાના સભ્ય સી.કુમારે કહ્યું કે તે બેંકમાંથી કનિદૈ લાકિઅ સાડા ત્રણ લાખ રૂપિયાનું સોનું પરત મેળવવા માટે પાંચ વર્ષથી ભટકી રહ્યો છે. બેંકે ૧૩૮ ગ્રામ સોનું એવું કહીને પરત કરવાનો ઈનકાર કર્યો હતો કે કનિદૈ લાકિઅ તેના દરેક લોનખાતામાં એક-એક રૂપિયો બાકી છે. હવે સ્થિતિ એ છે કે બેંક સોનું પણ પરત કરતી નથી કે એક રૂપિયો પણ લેવા માટે તૈયાર નથી.(૨૧.૮)   (11:50 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/03-07-2018/137575

બેડ ન્યૂઝ... નાની બચતના વ્યાજદર ન વધ્યા સપ્ટેમ્બર સુધી વ્યાજદરો યથાવત રાખ્યા
 સરકારે નવી દિલ્હી, તા. ૩ : એમઆઇએસ, એનએસસી અને પબ્લીક પ્રોવિડંટ ફંડ વગેરે કનિદૈ લાકિઅ પર મળતા વ્યાજના દરો સપ્ટેમ્બર સુધી એમના એમજ રખાયા છે. જયારે બધા ક્ષેત્રમાં વ્યાજ દરોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે નાની બચત યોજનાઓના વ્યાજમાં કનિદૈ લાકિઅ કોઇ ફેરફાર અકિલા ન કરવાનો સરકારનો નિર્ણય રોકાણકર્તાઓને નિરાશ કરનાર છે. ર૦૧૬ થી નાની બચત પર મળતા વ્યાજનો દર ત્રિમાસીક રીતે સરકારના નિર્ણયના કનિદૈ લાકિઅ આધારે થાય છે. આ પ્રમાણે ર૦૧૮ના ૧ જુલાઇથી ૩૦ સપ્ટેમ્બરના ત્રિમાસીક ગાળા અકીલા માટે વ્યાજ દર યથાવત રખાયા છે. એક રીતે આને માઠા સમાચાર કનિદૈ લાકિઅ ગણી શકાય કેમ કે લોકો નાની બચત પર મળતા વ્યાજમાં વધારાની આશા કરી રહ્યા હતાં. એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે સરકારે મોટા ભાગની નાની બચત યોજનામાં કનિદૈ લાકિઅ ર૦૧૭માં છેલ્લા ત્રિમાસીકમાં ૦.ર ટકા વ્યાજ ઘટાડયું હતું. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સરકાર નાના બચતકર્તાઓના હીતોનું રક્ષણ કનિદૈ લાકિઅ કરવાનો પ્રયાસ કરે છે ખાસ કરીને સેવીંગ ફોર ધ બેનીફટ ઓફ ગર્લ ચાઇલ્ડ અને સીનીયર સીટીઝન સેવીંગ સ્કીમ જેવી યોજનાઓ પર. (૮.૬) (11:38 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/03-07-2018/137562

હવે રાજ્યની શાળાઓમાં શિક્ષકોના મોબાઇલ ફોન પર મુકાશે પ્રતિબંધ 
અમદાવાદ :ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ આવી રહ્યો છે. કનિદૈ લાકિઅ તેની પાછળનું કારણ એવું છે કે, શિક્ષકો સાથે જ્યારે મોબાઇલ ફોન હોય ત્યારે મોબાઇલ ફોનમાં વ્યસ્ત બની જતા અભ્યાસ પર તેની અવળી અસર પડે છે. બાળકો કનિદૈ લાકિઅ સારી રીતે ભણી અકિલા ન શકવાના કારણે શાળાના પરિણામો સારા આવતા નથી.  ખેડા જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષકોને મોબાઇલ ફોન વાપરવા પર પ્રતિબંધ મુકી કનિદૈ લાકિઅ દીધો છે. (10:09 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/03-07-2018/81645

ગુજરાતમાં ભારે તો દક્ષિણ ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદ પડશેઃ સ્કાયમેટ
 સ્કાયમેટના વાઈસ પ્રેસીડેન્સ શ્રી મહેશ પાલાવતના જણાવ્યા મુજબ વેરાવળમાં ૨, સુરતમાં કનિદૈ લાકિઅ દોઢ અને અમદાવાદમાં સવા ઈંચ વરસાદ આજે સવાર સુધીમાં પડયો છેઃ આજે ગુજરાતમાં ભારે અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશેઃ જયારે પંજાબ, હરીયાણા, કનિદૈ લાકિઅ દિલ્હી, અકિલા રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશેઃ ૯મી સુધી દિલ્હી, એન.સી.આર.માં વરસાદની સંભાવના ઓછી (11:50 કનિદૈ લાકિઅ am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/03-07-2018/81658

અેટીઅેમ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડને સિક્યોર કરવા માટે આરબીઆઇ મેગ્નેટીક સ્‍ટ્રાઇપવાળા કાર્ડ બંધ કરી દેશે
 નવી દિલ્હીઃ નવી ટેક્નોલોજીના અમલ માટે આરબીઆઇ કનિદૈ લાકિઅ અેટીઅેમ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડને બંધ કરીને નવા કાર્ડની સુવિધા આપશે. હકીકતમાં મેગ્નેટિક સ્ટ્રાઇપવાળા કાર્ડ બેંક કરવાનું પ્લાનિંગ કરી રહી કનિદૈ લાકિઅ છે. એની જગ્યાએ અકિલા ચીપવાળા કાર્ડ વપરાશમાં આવશે. હાલમાં દેશમાં બે પ્રકારના કાર્ડ છે, મેગ્નેટિક સ્ટ્રાઇપવાળા અને ચીપવાળા. હવે આરબીઆઇના કનિદૈ લાકિઅ આદેશ પ્રમાણે બેંક મેગ્નેટિક સ્ટ્રિપવાળા કાર્ડ બંધ કરી રહી છે. આ કાર્ડ રિપ્લેસની અકીલા ડેડલાઇન ડિસેમ્બર, 2018 છે.  RBIએ આ પગલું ગ્રાહકોના કનિદૈ લાકિઅ એટીએમ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડને સિક્યોર કરવા માટે ઉઠાવ્યું છે.  આરબીઆઇની સ્પષ્ટતા પ્રમાણે મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડની ટેકનોલોજી હવે જુની કનિદૈ લાકિઅ થઈ ગઈ છે. આ કાર્ડ સંપૂર્ણરીતે સિક્યોર નથી જેના કારણે એનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે. હવે એની જગ્યાએ EMV ચિપ કાર્ડને તૈયાર કરવામાં કનિદૈ લાકિઅ આવ્યું છે. હવે તમામ જુના કાર્ડને નવા ચિપ કાર્ડથી બદલી દેવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2016માં તમામ બેંકોને આદેશ આપ્યો હતો કે ગ્રાહકોના કનિદૈ લાકિઅ સામાન્ય મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડને ચિપવાળા કાર્ડથી રિપ્લેસ કરી દેવામાં આવે. આ માટે ડિસેમ્બર, 2018ની ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી.  જો કનિદૈ લાકિઅ તમે SBIના ગ્રાહક હો તો બહુ જલ્દી તમારું કાર્ડ બદલાવી લો કારણ કે SBI મેગ્નેટિક સ્ટ્રાઇપ એટીએમને બ્લોક કરી રહી છે અને બેંકે ગ્રાહકોને કાર્ડ બદલાવાનું નોટિફિકેશન પણ આપી દીધું છે. હાલમાં બેંક ચિપવાળા કાર્ડ માટે અલગથી કોઈ ચાર્જ નથી લઈ રહી.  જોકે કાર્ડને ત્યારે જ બ્લોક કરવામાં આવશે જ્યારે તેની એક્સપાયરી ડેટ આવવાની હોય.  ચિપવાળા કાર્ડ વધારે સિક્યોર છે કારણ કે એમાં ડેટા ચોરી થવાની આશંકા નથી. આવા કાર્ડમાં ગ્રાહકની વિગતો ચીપમાં હોય છે જેને કોપી નથી કરી શકાતી. ચિપવાળા કાર્ડમાં દરેક ટ્રાન્ઝેક્શન માટે એક ઇન્સ્ક્રિપ્ટેડ કોડ જનરેટ થાય છે જેને તોડવાનો બહુ મુશ્કેલ છે. આ કારણે ચીપવાળા કાર્ડ વધારે સેફ છે. આ કારણોસર જ સ્ટ્રાઇપવાળા એટીએમ કાર્ડને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/03-07-2018/137518


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)



Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment