સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 2 July 2018

મર્સિડિઝ અને દૂધ એક રેટ પર વેચી શકાય નહીં : વડાપ્રધાન નરેન્દ્ર મોદી - પહેલી જુલાઈને જીએસટી ડે તરીકે મનાવવા નિર્ણય થયો - જીએસટીથી સામાન્ય વ્યક્તિ ઉપર ટેક્સનો બોજ વધી ગયો - જીએસટીના દરમાં વધુ રાહતો આપવાના જેટલીના સાફ સંકેત - જૂનમાં જીએસટી કલેક્શન વધીને રૂ. 96,610 કરોડે પહોંચ્યું :એક વર્ષમાં સીમાચિહ્ન કામગીરી : હસમુખ અઢીયા - રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફરી થઈ સક્રિય : ૪ અને 5મીએ ભારે વરસાદની આગાહી - સુરતના કાપોદ્રામાં પાટીદા શહીદ યાત્રામાં છમકલું : બે યુવાનની અટકાયત : કારના કાચ તોડતા યાત્રા 20 મિનિટ થંભાવી દેવાઈ

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


મર્સિડિઝ અને દૂધ એક રેટ પર વેચી શકાય નહીં : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
 જીએસટી વ્યવસ્થાના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે પ્રધાનમંત્રી મોદીનો મત : વિરોધીઓની ઉગ્ર કનિદૈ લાકિઅ ઝાટકણી : જીએસટી હેઠળ સિંગલ રેટની માંગણીને ફગાવી એક વર્ષમાં ૧૧ કરોડ રિટર્ન ફાઇલ : ૪૮ લાખ નવા એન્ટરપ્રાઇઝ નોંધાયા નવી દિલ્હી,તા.૧ : કનિદૈ લાકિઅ જીએસટીના એક વર્ષ અકિલા પૂર્ણ થવાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિવિધ મુદ્દા ઉપર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ સહકારી સંઘવાદનો કનિદૈ લાકિઅ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક ન્યુઝ મેગેઝિનને  આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં અકીલા વડાપ્રધાને કહ્યું હતું કે, જીએસટી હેઠળ સિંગલ રેટને લઇને કનિદૈ લાકિઅ કોઇ શક્યતા નથી. તેમણે ઉમેર્યું હતું કે, દૂધ અને મર્સીડિઝ એક રેટ ઉપર વેચી શકાય નહીં. સિંગલ રેટને લઇને સાફ ઇન્કાર કરતા મોદીએ વિરોધીઓની પણ કનિદૈ લાકિઅ ઝાટકણી કાઢી હતી. જીએસટી હેઠળ એક જ દર નક્કી કરવાના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, આ કહેવું બિલકુલ સરળ છે કે એક જ સ્લેબ રાખવામાં આવે કનિદૈ લાકિઅ પરંતુ અમે કોઇપણ ફુડ વસ્તુઓને ઝીરો પેમેન્ટ ઉપર રાખી શકીશું નહીં. દૂધ અને મર્સીડિઝ પર એક સમાન ટેક્સ લગાવી શકાય નહીં. કોંગ્રેસ ઉપર પ્રહાર કનિદૈ લાકિઅ કરતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસમાં રહેલા અમારા મિત્રો કહે છે કે, જીએસટી માટે એક રેટ હોવો જોઇએ પરંતુ કોંગ્રેસના લોકો આ વાત કહેશે કે ફુડ કનિદૈ લાકિઅ આઈટમ અને કોમોડિટી ઉપર ટેક્સ લગાવવું જોઇએ જેના ઉપર હાલમાં પાંચ અને ૧૮ ટકા ટેક્સ લાગે છે. જીએસટી લાગૂ કરવાને લઇને થયેલા ફાયદા અંગે પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું હતું કે, તેઓ કેટલાક આંકડાને લઇને વાત કરવા માટે ઇચ્છુક છે. સ્વતંત્રતા બાદથી હજુ સુધી ૬૬ લાખ એન્ટરપ્રાઇઝની નોંધણી કરવામાં આવી હતી પરંતુ જીએસટી અમલી બન્યાના એક વર્ષની અંદર જ ૪૮ લાખ નવી નોંધણી કરવામાં આવી ચુકી છે. ૩૫૦ કરોડ ઇનવોઇસ પ્રોસેસ કરવામાં આવ્યા છે. ૧૧ કરોડ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. જીએસટીને જટિલ દર્શાવતા પહેલા અમને કેટલીક વાસ્તવિકતા તરફ ધ્યાન આપવાની જરૂર છે. મોદીએ જીએસટીના લાભ ગણાવતા કહ્યું હતું કે, દેશભરમાં ચેકપોસ્ટ ખતમ થઇ ચુક્યા છે. રાજ્યોની સરહદો ઉપર લાઈનો લાગવાનું બંધ થઇ ગયું છે. આનાથી ટ્રક ડ્રાઇવરનો સમય બચી રહ્યો છે. સાથે સાથે લોજિસ્ટીક સેક્ટરમાં પણ તેજી આવી છે. આ ઉપરાંત દેશના પ્રોડક્શનમાં પણ વધારો થયો છે. જો જીએસટીની વ્યવસ્થા જટિલ રહી હોત તો આ સુવિધા રહી ન હોત. ભવિષ્યમાં જીએસટીના દરોમાં ઘટાડાની શક્યતા અંગે પૂછવામાં આવતા મોદીએ કહ્યું હતું કે, રેટની વાત કરવામાં આવે તો પહેલા ઘણી બધી બાબતો જાણવામાં મુશ્કેલ પડતી હતી. હવે જે પણ નાણા ચુકવવામાં આવશે તે અંગે પુરતી માહિતી મળશે. સરકારે આજે ૪૦૦ પ્રકારની વસ્તુઓ ઉપર ટેક્સમાં ઘટાડો કરી દીધો છે. આશરે ૧૫૦ પ્રકારની વસ્તુઓ ઉપર ઝીરો ટકા ટેક્સ કરી દેવામાં આવ્યો છે. જીએસટીને અમલી બનાવી દીધાના એક વર્ષની પૂર્ણાહૂતિના પ્રસંગે મોદીએ ટેક્સ પોલિસીના લાભની વાત કરી હતી અને કહ્યું હતું કે, આના પરિણામ સ્વરુપે ભારતીય કો-ઓપરેટિવ ફેડરાલિઝમની સ્થિતિ મજબૂત થઇ છે. ઇન્સ્પેક્ટર રાજનો અંત આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, તમામ વસ્તુઓ ઉપર એક સ્લેબ લાગૂ કરવાની બાબત શક્ય નથી. દૂધ અને મર્સીડિઝને એક રેટ સાથે સરખાવી શકાય નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, નવી ટેક્સ વ્યવસ્થા આવ્યા બાદ એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ અને વેટ જેવા રાજ્ય ટેક્સ સહિત ઘણી બધી બાબતો એક થઇ ગઇ છે. આના પરિણામ સ્વરુપે પરોક્ષ કરવેરા વ્યવસ્થા અસરકારક બની છે. ઇન્સ્પેક્ટર રાજનો અંત લાવવામાં મદદ મળી છે. ટિકાકારો દ્વારા કરવામાં આવેલી દલીલ મુજબ જીએસટી વ્યવસ્થા કોઇ જટિલ પ્રક્રિયા નથી. જીએસટીના અમલીકરણના કારણે ઉભી થયેલી સમસ્યાનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, આ સુધારાના પરિણામ સ્વરુપે ૧૭ પ્રકારના ટેક્સ અને ૨૩ સેસ એક સિંગલ ટેક્સમાં ફેરવાઈ ગયા છે. વિશ્વના સૌથી મોટી આર્થિક વ્યવસ્થા પૈકીની એકમાં આ બાબત ગર્વ લેવા જેવી છે. પોલિસીમાં ફિડબેક અને લોકોના જુદા જુદા અભિપ્રાયના આધાર પર સતત સુધારા થતાં રહે છે. જીએસટીમાં ઘણા બધા છુપાયેલા ટેક્સ દૂર કરવામાં આવી ચુક્યા છે. દરરોજની કોમોડિટી માટેના રેટ ઘટાડી દેવાયા છે. (9:15 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/02-07-2018/137467

પહેલી જુલાઈને જીએસટી ડે તરીકે મનાવવા નિર્ણય થયો
નાણામંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી : પહેલી જુલાઈ ૨૦૧૭થી જીએસટી વ્યવસ્થા દેશભરમાં અમલી કરવામાં આવી કનિદૈ લાકિઅ : એક દેશ એક ટેક્સની વ્યવસ્થા નવી દિલ્હી,તા. ૧ : જીએસટીને અમલી બન્યાને એક વર્ષનો ગાળો પૂર્ણ થઇ ગયો છે. એક વર્ષ પહેલા એટલે કે પહેલી જુલાઈ કનિદૈ લાકિઅ ૨૦૧૭ના દિવસે અકિલા જીએસટી વ્યવસ્થા દેશભરમાં ભારે ઉજવણી સાથે અમલી કરી દેવામાં આવી હતી. જીએસટીના પ્રથમ વર્ષના પ્રસંગે સરકાર તરફથી તમામ પ્રકારની કનિદૈ લાકિઅ માહિતીઓ આજે જારી કરવામાં આવી હતી. બીજી બાજુ નાણામંત્રાલય દ્વારા કહેવામાં અકીલા આવ્યું છે કે, પહેલી જુલાઈને જીએસટી દિવસ તરીકે હવે કનિદૈ લાકિઅ ઉજવવામાં આવશે. નવા પરોક્ષ કરવેરા વ્યવસ્થાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવા જીએસટી દિવસ તરીકે આને મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુડ્ઝ એન્ડ કનિદૈ લાકિઅ સર્વિસ ટેક્સની વ્યવસ્થા ગયા વર્ષે ૩૦મી જૂન અને પહેલી જુલાઈની અડધી રાત્રે અમલી કરવામાં આવી હતી. સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં કનિદૈ લાકિઅ આની શરૂઆત કરવામાં આવી હતી. તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અડધી રાત્રે ૧૨ વાગ્યાના ટકોરે જીએસટી વ્યવસ્થા કનિદૈ લાકિઅ સત્તાવારરીતે અમલી કરવાની ગયા વર્ષે જાહેરાત કરી હતી. તે દિવસે જ્યારે લોકો ઉંઘી રહ્યા હતા ત્યારે રાષ્ટ્રીય પાટનગ દિલ્હીમાં લોકો જાગી કનિદૈ લાકિઅ રહ્યા હતા. આજે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જીએસટી વ્યવસ્થાના પરિણામ સ્વરુપે એક રાષ્ટ્ર એક ટેક્સની વ્યવસ્થા દેશમાં અમલી બની હતી. ઇ-વે બિલની શરૂઆત થઇ હતી. પરિવહનની ચીજવસ્તુઓથી ૫૦૦૦૦ કરોડની રકમ ઉભી થઇ છે. ઇન્ટરસ્ટેટ ઇ-વે બિલ વ્યવસ્થા પહેલી એપ્રિલથી અમલી કરવામાં આવી હતી. (8:42 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/02-07-2018/137466

જીએસટીથી સામાન્ય વ્યક્તિ ઉપર ટેક્સનો બોજ વધી ગયો
 જીએસટી મામલે કેન્દ્ર ઉપર ચિદમ્બરમના પ્રહાર : જીએસટીના પરિણામ સ્વરુપે વેપારીઓ, કારોબારીઓ, નિકાસકારો તેમજ કનિદૈ લાકિઅ સામાન્ય લોકો ખુબ મુશ્કેલીમાં મુકાયા નવીદિલ્હી,તા. ૧ : પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે જીએસટી વ્યવસ્થા અમલી બનવાની પ્રથમ વર્ષગાંઠના પ્રસંગે કનિદૈ લાકિઅ આજે સરકાર અકિલા ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જીએસટીના પરિણામ સ્વરુપે સામાન્ય વ્યક્તિ ઉપર ટેક્સનો બોજ વધી ગયો છે. કનિદૈ લાકિઅ સામાન્ય લોકોની અંદર જીએસટીને લઇને નારાજગી પ્રવર્તી રહી છે. તેમણે ઉમેર્યું અકીલા હતું કે, ડિઝાઈન, માળખુ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેટ અથવા કનિદૈ લાકિઅ તો અન્ય બાબતોને ધ્યાનમાં ગંભીરતાથી લેવામાં આવી નથી જેના લીધે કારોબારી લોકો, વેપારીઓ, નિકાસકારો અને સામાન્ય લોકો પણ ભારે પરેશાન થયેલા છે. કનિદૈ લાકિઅ તેમણે ઉમેર્યું હતું કે, જીએસટીને લઇને જે લોકો ખુશ થઇ રહ્યા છે તે ટેક્સ વહીવટીતંત્ર છે જેને વધારે પડતી સત્તાઓ મળી ગઈ છે. ચિદમ્બરમે ઉમેર્યું કનિદૈ લાકિઅ હતું કે, આ બાબત સામાન્યરીતે જાણિતી રહી છે કે, જીએસટીના લીધે સામાન્ય નાગરિકો ઉપર ટેક્સનો બોજ વધી ગયો છે. ટેક્સના બોજને ઘટાડવા માટે વચનો કનિદૈ લાકિઅ મુજબ કોઇ પગલા લેવામાં આવ્યા નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, જીએસટી બંધારણીય સુધારા બિલની સાથે જ ભાજપ સરકાર દ્વારા લેવામાં આવેલા કનિદૈ લાકિઅ દરેક પગલા ચિંતા ઉપજાવે તેવા રહ્યા છે. જીએસટી બિલ દ્વારા ઘણા બધા પાસાઓ ઉપર મુખ્ય આર્થિક સલાહકારની અવગણના કરવામાં આવી રહી છે. નાણામંત્રીએ ઉમેર્યું હતું કે, જીએસટી દ્વારા સામાન્ય લોકો ઉપર બોજ વધારી દેવામાં આવ્યો છે. જીએસટી વ્યવસ્થા ગયા વર્ષે પહેલી જુલાઈના દિવસે દેશભરમાં અમલી કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી જુદા જુદા વર્ગોમાં આને લઇને નારાજગી પ્રવર્તી રહી છે. ખાસ કરીને વેપારીઓમાં આને લઇને નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. સામાન્ય લોકો ભારે નાખુશ દેખાયા હતા. ઘણા આંદોલન પણ થઇ ચુક્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ તરીકે ગણાવી ચુક્યા છે. જીએસટીના મુદ્દે કોંગ્રેસ તરફથી ચૂંટણી મુદ્દો પણ બનાવવામાં આવ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ મુદ્દો જોરદારરીતે ચમક્યો હતો. જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદથી આને લઇને પ્રશ્નો થતાં રહ્યા છે જેના પરિણામ સ્વરુપે જીએસટી કાઉન્સિલની બેઠકમાં વારંવાર લોકો અને વેપારીઓની માંગ મુજબ પગલા લેવામાં આવી રહ્યા છે. અનેક સુધારા લોકો મુજબ કરવામાં આવી ચુક્યા છે. જીએસટી કાઉન્સિલની બેઠક અરુણ જેટલીના નેતૃત્વમાં સમય સમયે મળતી રહી છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં પણ જીએસટી વ્યવસ્થામાં ઘણા ફેરફારો કરવામાં આવી શકે છે. (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/02-07-2018/137464

જીએસટીના દરમાં વધુ રાહતો આપવાના જેટલીના સાફ સંકેત
 જીએસટીના લીધે ટેક્સ કલેક્શનમાં વધારો થયો : કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ પ્રથમ વખત જ જેટલીનું નિવેદન જરૂરી કનિદૈ લાકિઅ ચીજવસ્તુઓ ઉપર ટેક્સ ઘટતાં પ્રજાને રાહત મળી નવીદિલ્હી,તા. ૧ : જીએસટી વ્યવસ્થાના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આજે કેન્દ્રીયમંત્રી અરુણ કનિદૈ લાકિઅ જેટલીએ પણ પ્રતિક્રિયા અકિલા આપી હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ પ્રથમ વખત અરુણ જેટલીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કનિદૈ લાકિઅ કે, જીએસટી દરોમાં હજુ પણ રાહત મળી શકે છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, અકીલા આનાથી દેશમાં પરોક્ષ કરવેરાની જટિલતા ખતમ થઇ ચુકી છે. કોઇ કનિદૈ લાકિઅ જાહેર કાર્યક્રમમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ પ્રથમ વખત વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, જીએસટીના પરિણામ સ્વરુપે ટેક્સ કલેક્શનમાં કનિદૈ લાકિઅ નોંધપાત્ર વધારો થયો છે. સાથે સાથે જરૂરી ચીજવસ્તુઓ ઉપર ઓછા ટેક્સથી પ્રજાને પણ રાહત મળી છે. તેમણે કહ્યું હતું કે, ટેક્સ કલેક્શનમાં વધારો થવાના કનિદૈ લાકિઅ પરિણામ સ્વરુપે હવે સરકાર સ્લેબમાં વધુ ઘટાડો કરવા ઇચ્છુક છે અને પ્રજાને રાહત આપી શકે છે. જેટલીએ ઉમેર્યું હતું કે, એડવાન્સ ટેક્સ પેમેન્ટના કનિદૈ લાકિઅ પરિણામ સ્વરુપે ગ્રોસ ઇન્કમમાં વધારો થઇ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જીએસટીના પરિણામે ભારત સંગઠિત બજાર તરીકે ઉભર્યું છે. મોદી કનિદૈ લાકિઅ સરકારના મોટા નિર્ણય પૈકીના એક નિર્ણય તરીકે આને ગણી શકાય છે. જેટલીએ કહ્યું હતું કે, ગયા વર્ષે જુલાઈ મહિનામાં અમે દેશના સૌથી જટિલ ટેક્સ વ્યવસ્થાને ખતમ કરવાનો સાહસી નિર્ણય કર્યો હતો. તે વખતે ૧૩ મલ્ટીપલ ટેક્સ અને રિટર્નની વ્યવસ્થા હતા. ટેક્સ ઉપર ટેક્સ લાગતા હતા. દરેક રાજ્યના પોતાના જુદા ટેક્સ રેટ હતા અને તે મુજબ જ રિટર્ન ફાઈલ કરવાની જરૂર પડતી હતી. દેશના બંધારણીય માળખાને ધ્યાનમાં લઇને આ ટેક્સની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, જીએસટી વ્યવસ્થા અમલી કરતા પહેલા અમે દરેક રાજ્ય સાથે વાતચીત કરી હતી. જીએસટી કાઉન્સિલની રચના પણ આ હેતુ સાથે જ કરવામાં આવી હતી. દેશના તમામ રાજ્યોને તેમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ખુબ જ સરળ પ્રક્રિયા છે. જે હેઠળ માત્ર એક જ વખત ટેક્સ ભરવામાં આવે છે. એક જ વખત રિટર્ન ભરવામાં આવે છે. દેશભરમાં તમામ ચેકપોસ્ટ ખતમ થઇ ચુક્યા છે. તમામ જટિલ બાબતોનો અંત આવી ચુક્યો છે. અમે રેટને વધાર્યા વગર અને રેટને ઘટાડ્યા બાદ પણ રવેન્યુમાં વધારો કરવામાં સફળ રહ્યા છે. અરુણ જેટલીએ કહ્યું હતું કે, જીએસટી વ્યવસ્થા અમલી બનવાના પરિણામ સ્વરુપે અગાઉની પરોક્ષ કરવેરા વ્યવસ્થાની તુલનામાં ૨૧ ટકાનો વધારો થયો છે. ટેક્સ વસુલાતમાં નોંધપાત્ર વધારો થયો છે જેના પરિણામ સ્વરુપે રેટમાં ઘટાડો કરવા અને તેને વધુ તર્કસંગત બનાવવાની ક્ષમતામાં વધારો થયો છે. જીએસટી વસુલાત વધવામાં આવ્યા બાદ હવે સરકાર જીએસટીના દરોમાં ઘટાડો કરી શકે છે. આ વખતે જીએસટી કલેક્શનનો આંકડો એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. સરકારે હાલમાં જ આંકડા જારી કરીને કહ્યું હતું કે, એપ્રિલ મહિનામાં કુલ ૧૦૩૪૫૮ કરોડ રૂપિયાની જીએસટી વસુલાત થઇ છે. જીએસટી રેટને ઘટાડવાની પાછળ જીએસટી કલેક્શનનો આંકડો એક લાખ કરોડથી ઉપર પહોંચી જવાની વાત પણ રહેલી છે. તમામ લોકો જાણે છે કે, જુલાઈ ૨૦૧૭ બાદથી સરકારે આશરે ૩૨૦ ચીજવસ્તુઓ ઉપર રેટ ઘટાડી દીધા છે. આમાથી મોટાભાગની ચીજવસ્તુઓ ૨૮ ટકાના સ્લેબમાં આવે છે. સિમેન્ટ અને પેઇન્ટ્સ પર પણ રેટ ઘટાડવાની તૈયારી ચાલી રહી છે. જીએસટી કલેક્શન વધારે હોવાના આંકડાનો ઉલ્લેખ જેટલીએ કર્યો હતો. (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/02-07-2018/137465

જૂનમાં જીએસટી કલેક્શન વધીને રૂ. 96,610 કરોડે પહોંચ્યું :એક વર્ષમાં સીમાચિહ્ન કામગીરી : હસમુખ અઢીયા
 નવી દિલ્હી :નવી કર પ્રણાલી જીએસટી લાગુ થયાના એક કનિદૈ લાકિઅ વર્ષ બાદ સરકારને ટેક્સ કલેક્શનમાં સતત વધારો થઇ રહયો છે જૂનમાં 95,610 કરોડનું જીએસટી ક્લેક્શન થયું છે. ફાઇનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ કહ્યું કનિદૈ લાકિઅ કે, 1લી જુલાઇએ અકિલા નવી કરવ્યવસ્થા જીએસટીએ એક વર્ષમાં સિમાચિહ્ન કામગીરી દર્શાવી છે.   જૂનનું જીએસટી ક્લેક્શન તેની અગાઉના મે મહિનાના કનિદૈ લાકિઅ 94016 કરોડની તુલનાએ વધારે છે. ઉપરાંત જૂનનું જીએસટી ક્લેક્શન વર્ષ 2017-18માં અકીલા માર્ચના નવ મહિના સુધીના સરેરાશ 89,885 કરોડની આવકની તુલનાએ કનિદૈ લાકિઅ પણ વધારે છે.   ફાઇનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યું કે, યર એન્ડિંગના કારણે એપ્રિલમાં જીએસટી ક્લેક્શન  1 લાખ કરોડના માઇલસ્ટોનને પ્રથમ કનિદૈ લાકિઅ વાર વટાવી ગયું હતું.1 લાખ કરોડનું જીએસટી ક્લેક્શન હજી પણ આદર્શ સંખ્યા નથી.   વધુમાં જણાવ્યું કે, ઇ-વે બીલના અમલીકરણ અને નવી કરપ્રણાલીની કનિદૈ લાકિઅ અસર વધતા જીએસટી ક્લેક્શનમાં વધારો જોવા મળ્યો છે. તો નિર્ધારિત સમયમાં જીએસટી બીલને મંજૂરી આપવા બદલ રાજ્યોની પ્રશંસા કરી હતી.   આંશિક કનિદૈ લાકિઅ સમયના નાણાં પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું કે, ગ્રાહકો સજાગ બન્યા છે. કારણ કે, જીએસટીના અમલીકરણથી પરોક્ષ વેરા પેટે તેઓ કેટલુંક ચુકવી રહ્યાં કનિદૈ લાકિઅ છે તે જાણી શકાય છે. જીએસટીથી પારદર્શિતા આવી છે અને ગ્રાહકોને સશક્ત બન્યાં છે.   જુલાઇ અંતિમ સપ્તાહમાં જીએસટી કાઉન્સિલની બેઠક છે. જેમાં વધુ કેટલીક ચીજવસ્તુઓનો ઉપરનો ટેક્સ રેટ ઘટાડવા બાબતે ચર્ચા-વિચારણા થવાની સંભાવના છે. (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/02-07-2018/137453

ખરીફપાકના દોઢ ગણા ટેકાના ભાવ આપવા થશે એલાન ; વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો સાથે કરી વાતચીત 
નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોને મળ્યા કનિદૈ લાકિઅ હતા ખરીફપાકના દોઢ ગણા ટેકાના ભાવ આપવા એલાન કરવા તૈયારી થઇ રહી છે વડાપ્રધાને કહ્યું કે ખરીફ પાકો માટે ખર્ચના દોઢ ગણા લઘુતમ ભાવની આગામી કનિદૈ લાકિઅ સપ્તાહે જાહેરાત અકિલા થશે શેરડી પીલાણ સીઝન માટે શેરડીના ભાવની પણ જાહેરાત પણ આગામી પંદર દિવસમાં કરાશે અને તેમાં પણ ગયા વર્ષ કરતા વધારો કરાશે    કનિદૈ લાકિઅ વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડ,પંજાબ,મહારાષ્ટ્રં અને કર્ણાટકથી આવેલા 140 ખડૂતોના અકીલા પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને કહ્યું કે કેન્દ્રીય કનિદૈ લાકિઅ મંત્રીમંડળની આગામી બેઠકમાં ખરીફપાકના લઘુતમ ભાવને દોઢ ગણા કરવાની મંજૂરી અપાશે તેનાથી ખેડૂતોની આવકમાં બે ગણી કરવામાં મદદ મળશે    છેલ્લા દસ કનિદૈ લાકિઅ દિવસમાં મોદીએ ખેડૂતો સાથે બીજીવાર બેઠક કરી છે ચૂંટણી વર્ષમાં કૃષિક્ષેત્રના સંકટને દૂર કરવા પ્રયાસ કરાઈ રહયો છે ને સુગર સેકટરને 8500 કરોડનું કનિદૈ લાકિઅ પેકેજ સહીત કેટલીક જાહેરાત કરી છે વડાપ્રધાને ખેડૂતોને  સરકાર દ્વારા શેરડીના ઉત્પાદકોને ચુકવણું કરવામાં સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય અંગે કનિદૈ લાકિઅ કહ્યું કે સરકાર દ્વારા નીતિગત ઉપાયોથી પાછલા સાત દિસવમાં જ ખેડૂતોને 4000 કરોડનું ચુકવણું કરાઈ ચૂક્યું છે   વડાપ્રધાને લોકકલ્યાણ માર્ગ સ્થિત કનિદૈ લાકિઅ પોતાના નિવાસ સ્થાને ખેડૂતો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે રાજ્યસરકારોને શેરડીના બાકી ચુકવણું સુનિશ્ચિત કરવા કડક પગલાં ઉઠાવવા કહેવાયું છે મોદીએ ખેડૂતોને સમજદારીપૂર્વક પોષક્તત્વોનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો જેનાથી રાસાયણિક ખાતરના ઉપયોગ ઓછો કરીને 2020 સુધી 10 ટકા વધારાની આવક મેળવી શકાય   ખેડૂતોએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરીને ખાંડ પર આયાત ડ્યુટી 50 ટકાથી વધારીને 100 ટકા કરવા અને શેરડીના એફઆરપીમાં 5.50 રૂપિયા પ્રતિ કવીન્ટલથી ખેડૂતોના ખાતામાં સીધું ચુકવણી સહિતના કેન્દ્રના નિર્ણયના વખાણ કર્યા હતા  (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/30-06-2018/137293

રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફરી થઈ સક્રિય : ૪ અને 5મીએ ભારે વરસાદની આગાહી
 દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે : તંત્રને એલર્ટ રહેવા કનિદૈ લાકિઅ સૂચના અમદાવાદ : રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી તા. 4 અને 5મીએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   રાજ્યનાં હવામાન કનિદૈ લાકિઅ વિભાગે ચોથી અને અકિલા પાંચમી જુલાઈએ ભારે વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા કનિદૈ લાકિઅ આગાહી કરવામાં આવી છે.   હાલ ગુજરાતની આસપાસમાં દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠે અકીલા વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યારે જેને પગલે તંત્રને કનિદૈ લાકિઅ પણ એલર્ટ રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.   આ ઉપરાંત રાજ્યમાં 4થી અને 5મી જુલાઇએ એટલે કે આગામી બે દિવસોમાં જ ભારે વરસાદ થવાની આગાહી કનિદૈ લાકિઅ કરવામાં આવી છે. જેથી તંત્રને એલર્ટ રહેવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. તેમજ NDRF સહિતની ટીમોએ પણ આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી છે. (11:58 કનિદૈ લાકિઅ pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/02-07-2018/81543

સુરતના કાપોદ્રામાં પાટીદા શહીદ યાત્રામાં છમકલું : બે યુવાનની અટકાયત : કારના કાચ તોડતા યાત્રા 20 મિનિટ થંભાવી દેવાઈ
 જૂની અદાવતને કારણે બન્ને છમકલું કરવા કનિદૈ લાકિઅ આવ્યાની શંકાએ મારામારી : બ્લેક ગોલ્ડન અને હર્શિલની અટકાયત સુરતના કાપોદ્રા ખાતે પહોંચેલ પાટિદાર સમાજના શહિદોની શહિદ યાત્રામાં જોડાયેલ કનિદૈ લાકિઅ બે યુવાનને પાટીદાર અકિલા સમાજના કાર્યકરો દ્વારા ચાલુ યાત્રામાં છમકલું કરશેની આશંકાએ મારમારતા થયેલ બબાલમાં ઉશ્કેરાયેલ લોકોએ એક કારના કાચ કનિદૈ લાકિઅ તોડતા યાત્રા ૨૦ મીનીટ સુધી થંભાવી દેવાની ફરજ પડી હતી.    પ્રાપ્ત વિગત અનુસાર અકીલા પાટિદાર સમાજ દ્વારા શિહિદોની યાત્રા કાઢવામાં આવી હતી.જે કનિદૈ લાકિઅ યાત્રા સુરતના કાપોદ્રા રચના પાસે પહોંચતા યાત્રામાં જોડાવા ગયેલ બ્લેક ગોલ્ડન અને હર્ષીલ નામના યુવાનોને પાસના કાર્યકર અલ્પેશ કટારિયા સાથે કનિદૈ લાકિઅ જૂની અદાવત હોઇ પાટિદાર સમાજના લોકોને આ બંન્નેવ યુવકો યાત્રામાં છમકલું કરવા આવ્યાનું સમજી તેમની વચ્ચે બોલાચાલી બબાલ થઈ હતી જેમાં બ્લેક ગોલ્ડન કનિદૈ લાકિઅ અને હર્ષીલને પાટિદાર સમાજના છોકરાઓએ મારમાર્યો હતો. બનાવમાં લોકોએ કારના કાચ પણ તોડયા હતા.જેના પગલે પોલીસ આવતા પોલીસે બ્લેક ગોલ્ડન અને કનિદૈ લાકિઅ હર્ષીલની વાતાવરણ ના ડહોળાય તે હેતુસર અટકાયત કરતા યાત્રાએ આગળ પ્રસ્થાન કર્યું હતું. (8:10 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/02-07-2018/81556


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)



Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com








 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application









1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment