સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 9 July 2018

અનામત જંગમાં હવે હાર્દિક પટેલ સાથે અલ્પેશ ઠાકોર - જીજ્ઞેશ મેવાણી જોડાશે - કડીની સગીરાનું અપહરણ કરીને ગોલથરામાં ગોંધી રાખીને બળાત્કાર - નાના કરદાતાઓ પર ઓફિસરો કડક પગલા ન ભરે - હજારો કરોડના કૌભાંડોની તપાસ માટે CBIએ બેંકિંગ અને ટેકસેશન નિષ્ણાતો માગ્યા - ભાજપ સરકાર આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રમાં સરેઆમ નિષ્ફળ : અમર્ત્ય સેન - ઉદ્યોગજગતને રાહત... રિવર્સ ચાર્જ મેકેનિઝમ સમાપ્ત થશે - 'જગન્નાથમય' માહોલ : જગન્નાથ મંદિર સરસપુરમાં સેંકડો ભકતો ઉમટી પડયા - સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ૮૦ કામ પૂર્ણ : પ્રોજેકટ અંતિમ ચરણમાં

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  06 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


અનામત જંગમાં હવે હાર્દિક પટેલ સાથે અલ્પેશ ઠાકોર - જીજ્ઞેશ મેવાણી જોડાશે 
૨૫મી ઓગસ્ટથી અમદાવાદમાં ભુખ હડતાલ : ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની કનિદૈ લાકિઅ જાહેરાત ગઇકાલે અમદાવાદમાં હાર્દિક પટેલે શહિદ યાત્રામાં હાજરી આપી હતી જે તસ્વીરમાં નજરે પડે છે. રાજકોટ તા. ૯ : પાટીદાર સમાજને અનામત આપવાની કનિદૈ લાકિઅ માંગણી અકિલા સાથે તા. ૨૫ ઓગસ્ટને પાટીદાર ક્રાંતિ દિવસથી 'પાસ'ના કન્વીનર અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ અમદાવાદમાં કનિદૈ લાકિઅ ભુખ હડતાલના મંડાણ કરશે. હાર્દિક પટેલે જણાવ્યું કે, જ્યાં સુધી પાટીદાર સમાજને અકીલા અનામતનો લાભ નહી મળે ત્યાં સુધી હું આમરણાંત ઉપવાસ ઉપર કનિદૈ લાકિઅ બેસીશ. જીવ જાય તો ભલે જાય પણ હવે અનામત અંગે સરકાર ન્યાય આપે તે અમારી મુખ્ય માંગણી છે. ગઇકાલે અમદાવાદ ખાતે પાટીદાર સમાજ દ્વારા આયોજીત શહિદ કનિદૈ લાકિઅ યાત્રામાં હાર્દિક પટેલે જણાવ્યું કે, હવે આર યા પારની લડાઇ છે. અનામતની લડાઇ ચુંટણી પુરતી નથી. પરંતુ આવનારી પેઢીના ભવિષ્ય માટે છે. પાટીદાર કનિદૈ લાકિઅ સમાજની સાથે તમામ બિનઅનામત સમાજને પણ અનામત આંદોલનની લડાઇમાં જોડાવવા આહ્વાન કર્યું હતું. હાર્દિક પટેલે જણાવ્યું કે, આ અનામત જંગમાં અલ્પેશ કનિદૈ લાકિઅ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી સહિતના જોડાશે. આ ઉપરાંત પાટીદાર સમાજના સાંસદો, ધારાસભ્યો, અન્ય રાજ્યોના હોદ્દેદારો આમરણાંત ઉપવાસમાં જોડાઇને આ લડાઇને કનિદૈ લાકિઅ સમર્થન આપશે. ગઇકાલે પાટીદારોની શહીદયાત્રાએ અમદાવાદમાં પ્રવેશ કર્યો હતો. બોપલથી શહેરમાં પ્રવેશ કર્યા બાદ શહીદયાત્રાએ વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં નિકોલ,હિરાવાડીમાં તો મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડયા હતાં. આ શહીદયાત્રામાં હાર્દિક પટેલ પણ જોડાયા હતા. અને હાર્દિક પટેલે આગામી તા.૨૫મી ઓગષ્ટથી આમરણાંત ભૂખ હડતાળ પર ઉતરવા એલાન કર્યુ છે. પાટીદારો હવે ભાજપ સરકાર સામે આરપારની લડાઇ લડવા તૈયારી કરી રહ્યાં છે. ૨૫ ઓગષ્ટથી હાર્દિક પટેલ અમદાવાદમાં જ ભૂળહડતાળ પર ઉતરશે. તેણે એવો પણ દાવો કર્યો કે,મારી આ લડાઇમાં ગુજરાતભરમાંથી રોજ હજારો યુવાનો જોડાશે. એટલું જ નહીં, મુંડન કરાવી વિરોધ પણ વ્યકત કરશે. હાર્દિક બિન અનામત સમાજને પણ આ લડાઇમાં જોડાવવા આહવાન કર્યુ છે. તેણે એવી આશા વ્યકત કરી કે, અનામતની લડાઇમાં જૂના મિત્રો જરૂરથી પરત ફરશે. આમ, ગુજરાતમાં ફરી અનામત પાર્ટ-૨ ધમધમશે.(૨૧.૧૧) (11:54 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/09-07-2018/82128

કડીની સગીરાનું અપહરણ કરીને ગોલથરામાં ગોંધી રાખીને બળાત્કાર
 આરોપી તુષાર, તુષારના માતા-પિતા અને તુષારના મિત્ર વિરૂદ્ધ ફરિયાદ મહેસાણાના કડીમાં 12 વર્ષની કનિદૈ લાકિઅ સગીરાનું અપહરણ કરીને ગોલથરા ગામે લઈ તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી. નરાધમે દુષ્કર્મ બાદ કનિદૈ લાકિઅ પણ જાણે ઓછુ અકિલા હોય તેમ સગીરાને એક જગ્યાએ ગોંધી રાખી હતી.  આ અંગેની વિગત મુજબ ગોલથરાના જ તુષાર પ્રજાપતિ પર 12 ર્ષની સગીરા પર દુષ્કર્મ કનિદૈ લાકિઅ ગુજારવાનો આરોપ છે. બળાત્કારીએ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ પીડિતા અને તેના અકીલા પરિજનોને ઘટનાની જાણ પોલીસને ન કરવાની ધમકી આપી હોવાનું કનિદૈ લાકિઅ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પણ ઘટના સામે આવી હતી.   નંદાસન પોલીસે દુષ્કર્મ, ગોંધી રાખવાનો, અપહરણ, જાનથી મારી નાખવાની ધમકી કનિદૈ લાકિઅ આપવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી તુષાર, તુષારના માતા-પિતા અને તુષારના મિત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. (12:02 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/09-07-2018/82129

નાના કરદાતાઓ પર ઓફિસરો કડક પગલા ન ભરે
 સીબીડીટી એ કહ્યું કે, બિનજરૂરી પોર્સ્ટમોર્ટમ પર અંકુશ લગાવે આયકર વિભાગ નવીદિલ્હી, તા.૯: સીંબીડીટીએ આયકર વિભાગને કનિદૈ લાકિઅ નાના કરદાતાઓ પર સખત વલણ ન અપનાવાનો નિદેશ આપ્યો છે. સીબીડીટીએ કહ્યું કે વિભાગ સામાન્ય કરદાતાઓને અયોગ્ય કારણ પર અંકુશ લગાવે અને ભુલ કરનાર કનિદૈ લાકિઅ અધિકારીઓ પર  અકિલા કાર્યવાહી કરે.   બોર્ડ સખ્ય આદેશ આપ્યો છે કે તેઓ સામાન્ય કરદાતા વિરૂધ્ધ થનારા કઠોર કાર્યવાહી પર રોક લગાવે. આવા આદેશ કનિદૈ લાકિઅ આપનાર તથા આ આદેશોનું ઉલ્લેધન કરતા અધિકારીઓની બદલી કરવામાં આવે તેમજ તેના પર અકીલા કડક કાર્યવાહી કરવી જોઇએ. સીબીડીટી આયકર વિભાગ માટે નીતીઓ કનિદૈ લાકિઅ નકકી કરનાર સવોચ્ચ નિગમ છે. સીબીડીટી ચેરમેન સુશીલચંદ્રએ આયકર વિભાગના દરેક ક્ષેત્રીય પ્રમુખોને એક પત્ર લખીને આદેશ આપવામાં આવ્યા છે. પત્રમાં કનિદૈ લાકિઅ ૨૦૧૫માં શરૂ કરેલ અભિયાનની અફળતા પર ચિંતા વ્યકત કરવામાં આવી છે આ અભિયાનનો હેતું કરદાતાઓની આ પ્રકારના અયોગ્ય ચાકલન સાથે જોડાયેતી ફરીયાદોનું કનિદૈ લાકિઅ નિવારણ કરવાનું હતું. બોર્ડ કહ્યું કે કરના પોર્સ્ટમાર્ટમમાં ગંભીરતા વગર અતિરિકત આવકને જોડી દેવામાં આવે છે. મગજ પર વધુ જોર આપવામાં આવતો કનિદૈ લાકિઅ નહિ. અને મામલાને નકકી કરવામાં ગંભીરતા દેખાડવામા આવી રહી નથી તેનાથી અનેક સમસ્યા થઇ રહી છે.(૨૨.૭) (11:35 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/09-07-2018/138083

હજારો કરોડના કૌભાંડોની તપાસ માટે CBIએ બેંકિંગ અને ટેકસેશન નિષ્ણાતો માગ્યા
 સીબીઆઇએ ૨૦૧૭માં બેંકિંગ કૌભાંડના ૯૩૯ કેસ નોંધ્યા, ૧૩૭માં પ્રાથમિક તપાસ કરી અને કનિદૈ લાકિઅ અદાલતોમાં ૯,૩૮૩ કેસ પેન્ડિંગ નવી દિલ્હી તા. ૯ : પંજાબ નેશનલ બેંક સાથે નીરવ મોદીની રૂ. ૧૩ હજાર કરોડની છેતરપિંડી કેસ સહિત વિવિધ કૌભાંડોની કનિદૈ લાકિઅ તપાસ કરી અકિલા રહેલી સીબીઆઈએ બેંકિંગ અને કરવેરા નિષ્ણાતો સહિત જુદા જુદા મંત્રાલયોના અધિકારીઓની પણ મદદ માંગી છે. આ મુદ્દે સીબીઆઈએ નાણાં કનિદૈ લાકિઅ મંત્રાલયને સત્તાવાર પત્ર લખ્યો હોવાના પણ અહેવાલ છે. સીબીઆઈના સૂત્રોના જણાવ્યાનુસાર, અકીલા હજારો કરોડના કૌભાંડોની તપાસ કરવા સીબીઆઈએ નાણાં કનિદૈ લાકિઅ મંત્રાલયને એક પત્ર લખીને બેકિંગ, ફોરેન ટ્રેડ અને ટેકસેશન એડવાઈઝરની માંગ કરી છે. ફોરેન ટ્રેડ માટે તો સીબીઆઈએ સિનિયર એડવાઈઝર અને ડેપ્યુટી કનિદૈ લાકિઅ એડવાઈઝરની માગ કરી છે. આ હોદ્દા માટે જે કોઈની પસંદગી કરાશે તેમને સીબીઆઇમાં ટૂંકા ગાળા માટે કોન્ટ્રાકટ અપાશે. સીબીઆઈએ ૨૦૧૭માં બેંકિંગ છેતરપિંડીને કનિદૈ લાકિઅ લગતા ૯૩૯ કેસ નોંધ્યા છે અને ૧૩૭માં પ્રાથમિક તપાસ કરી છે, જયારે વિવિધ અદાલતોમાં ૯,૩૮૩ કેસ પેન્ડિંગ છે. સીબીઆઈએ નાણાં મંત્રાલય સહિત કનિદૈ લાકિઅ બીજા પણ કેટલાક મંત્રાલયોને આ પત્ર મોકલીને રજૂઆત કરી છે કે, આ તમામ હોદ્દા ટેકનિકલ સૂચનો મેળવવા માટે ફાળવાશે. નવા નિમાયેલા અધિકારીઓએ ટેકનિકલ કનિદૈ લાકિઅ સ્તરે તપાસ કરી રહેલા સીબીઆઈ અધિકારીઓને મદદરૂપ થવાનું રહેશે. ડેપ્યુટેશન પર આવનારા તમામ અધિકારીઓને તેમના પગારના વીસ ટકા સ્પેશિયલ સિકયોરિટી એલાઉન્સ આપવાનું રહેશે. જોકે, આ હોદ્દા માટે અરજી કરનારા ઉમેદવારો તેમની ઉમેદવારી પાછી નહીં ખેંચી શકે. સીબીઆઈને શંકા છે કે, બેંકિંગ થકી ફોરેન ટ્રેડ એન્ડ ટેકસેશનમાં વિવિધ સ્તરે ઘણાં મોટા કૌભાંડો થયા છે. નીરવ મોદીનો જટિલ કેસ પણ સીબીઆઈ પાસે છે, જેમાં બેંકિંગથી લઈને ફોરેન ટ્રેડ સહિતના અનેક કૌભાંડો થયા છે. થોડા સમય પહેલાં સીબીઆઈએ આઈડીબીઆઈ બેંકના સીએમડી અને એરસેલના પૂર્વ પ્રમોટર સી. શિવશંકરન અને તેમના પુત્રની પણ રૂ. ૬૦૦ કરોડના કૌભાંડમાં ધરપકડ કરી હતી. હજુ શુક્રવારે જ સીબીઆઈએ વડોદરાની ડાયમન્ડ પાવર ઈન્ફ્રાસ્ટ્રકચર લિ.ને રૂ. ૨,૬૫૪ કરોડની લોન આપવાના કેસમાં બેંક ઓફ ઈન્ડિયાના બે નિવૃત્ત અધિકારીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત આરબીઆઈના કેટલાક પૂર્વ અધિકારીઓ સામે પણ સીબીઆઈ તપાસ કરી રહી છે.(૨૧.૬) (11:37 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/09-07-2018/138088

ભાજપ સરકાર આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રમાં સરેઆમ નિષ્ફળ : અમર્ત્ય સેન
 આરોગ્યના ક્ષેત્રે ભારતની સ્થિતિ બાંગ્લાદેશથી પણ ખરાબ, આજેય દેશમાં શૌચાલયો હાથથી કનિદૈ લાકિઅ સાફ કરનારા લોકો છે એ અયોગ્ય - સેને કહ્યું 'ભારતીયોએ અનેક મુદ્દે ગૌરવ લેવું જોઈએ, પરંતુ આપણને શરમ આવે એવી પણ અનેક બાબત છે'  નવી દિલ્હી કનિદૈ લાકિઅ તા. ૯ : એનડીએ અકિલા સરકાર ૨૦૧૪માં સત્તામાં આવી એ પછી આરોગ્ય અને શિક્ષણ જેવા પાયાના મુદ્દા પરથી ધ્યાન હટી ગયું છે. આ ક્ષેત્રે સરકાર ખરાબ કનિદૈ લાકિઅ રીતે નિષ્ફળ રહી છે. આપણે ખોટી દિશામાં છલાંગો મારી રહ્યા છીએ. નોબલ પુરસ્કાર અકીલા વિજેતા અર્થશા સ્ત્રી અમર્ત્ય સેને પોતાના નવા પુસ્તક 'અન કનિદૈ લાકિઅ અનસર્ટન ગ્લોરી : ઈન્ડિયા એન્ડ ઇટ્સ કોન્ટ્રાડિકશન'ની વાત કરતા આ નિવેદન કર્યું હતું. અમર્ત્ય સેને જાણીતા અર્થશાસ્ત્રી જિન ડ્રેઝ સાથે સંયુકત કનિદૈ લાકિઅ રીતે આ પુસ્તક લખ્યું છે. જોકે, સેને સ્પષ્ટતા કરી હતી કે, દેશમાં ઘણાં ક્ષેત્રની સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ ગઇ છે, પરંતુ એનડીએ સરકાર સત્ત્।ામાં કનિદૈ લાકિઅ આવી એ પહેલાં જ સ્થિતિ બગડવાનું શરૂ થઇ ગયું હતું. ભારત ભલે ઝડપથી વિકસતું અર્થતંત્ર હોય, પરંતુ આપણે અનેક વિરોધાભાસનો સામનો કરી રહ્યા છીએ. અમર્ત્ય કનિદૈ લાકિઅ સેને આંકડાકીય માહિતી આપતા કહ્યું હતું કે, વીસ વર્ષ પહેલાં નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ભુતાન જેવા એશિયાના વિકાસશીલ કનિદૈ લાકિઅ દેશો વચ્ચે ભારતનું સ્થાન બીજા નંબરે હતું. શ્રીલંકા પછી ભારત બીજા નંબરનો સારો દેશ હતો, પરંતુ હવે ભારત બીજા નંબરનો સૌથી ખરાબ દેશ છે. આ યાદીમાં આપણાથી આગળ પાકિસ્તાન છે. પાકિસ્તાનની સમસ્યાઓના કારણે આપણે સૌથી ખરાબ દેશના બિરૂદથી બચી ગયા છીએ. સેને કહ્યું હતું કે, સરકાર ધર્મ અને જાતિગત અસમાનતાઓની પણ અવગણના કરી રહી છે. દેશમાં આજેય શૌચાલયોની હાથથી સફાઈ થતી હોય એવા લોકોનો વર્ગ છે. તેમની માંગો અને જરૂરિયાતો પ્રત્યે સરકાર બેધ્યાન છે. ભારતીયોએ અનેક બાબતોને લઈને ગૌરવ લેવું જોઈએ, પરંતુ એવી પણ અનેક બાબતો છે જેના કારણે આપણને શરમ આવવી જોઈએ. ભારતમાં આરોગ્યની સ્થિતિ બાંગ્લાદેશ કરતા પણ ખરાબ છે. તેનો અર્થ એ છે કે, આપણે આ ક્ષેત્રે બાંગ્લાદેશ જેટલું પણ ધ્યાન નથી આપી રહ્યા. આ દરમિયાન સેને ભાજપ સરકારને આડેહાથ લેતા કહ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે હિંદુ ઓળખ આપીને રાજકીય લડાઈ લડી શકાય છે એ માનવું મુશ્કેલ હતું, પરંતુ અત્યારે તસવીર બદલાઈ ગઈ છે. એટલે જ અત્યારે વિપક્ષોની એકતા ખૂબ જ મહત્ત્વની છે. આ નરેન્દ્ર મોદી વિરુદ્ઘ રાહુલ ગાંધીની લડાઈ નથી, પરંતુ આ ભારતની મુશ્કેલીઓ સામેની લડાઈ છે.(૨૧.૮) (10:16 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/09-07-2018/138074

ઉદ્યોગજગતને રાહત... રિવર્સ ચાર્જ મેકેનિઝમ સમાપ્ત થશે
 જીએસટી કાઉન્સીલના મંત્રીસમૂહે કરી ભલામણઃ ૨૧મીની બેઠકમાં નિર્ણયની શકયતાઃ હાલ ૩૦ સપ્ટે.સુધી આ ચાર્જ કનિદૈ લાકિઅ ટળ્યો છે પણ હવે સમાપ્ત થશેઃ ડિજિટલ પેમેન્ટ પર GSTમાં ૨ ટકા છુટના પ્રસ્તાવ અભેરાઇએ મૂકી દેવાશે નવી દિલ્હી તા.૯: ઉદ્યોગ જગત માટે મોટી રાહતના કનિદૈ લાકિઅ એક સમાચાર અકિલા છે જીએસટી કાઉન્સીલના અમુક મંત્રીઓએ રીવર્સ ચાર્જ મીકેનીઝમ બંધ કરવાની ભલામણ કરી છે. બિહારના નાયબ મુખ્ય મંત્રી સુશીલ મોદીની કનિદૈ લાકિઅ અધ્યક્ષતામાં પ્રધાનોના એક સમુહનું કહેવું છે કે આરસીએમની જોગવાઇ વાળી સીજી અકીલા એસટી કાયદાની કલમ ૯(૪)ને રદ કરી તેની જગ્યાએ એક નવી કલમ કનિદૈ લાકિઅ બનાવી રજીસ્ટર્ડ વેપારીઓમાંથી કઇ શ્રેણીના વેપારીઓ પર આરસીએમ લાગુ કરવો તે નક્કી કરવાનો અધિકાર જીએસટી કાઉન્સીલને આપવો જોઇએ. બીજા એક પ્રધાનોના કનિદૈ લાકિઅ સમુહે મોદી સરકારના ડીઝીટલ પેમેન્ટ પર બે ટકા છુટ દેવા બાબતના લોભામણા પ્રસ્તાવને  પણ બંધ કરવાની ભલામણ કરી છે. જીએસટી કાઉન્સીલે બંન્ને વિષયો કનિદૈ લાકિઅ પર વિચાર કરવા સુશીલ કુમાર મોદીની અધ્યક્ષતામાં બે અલગ અલગ મંત્રી સમુહોની રચના કરી હતી. રવિવારે બંન્ને મંત્રી સમુહોની બેઠક થઇ હતી જે ઉપરોકત કનિદૈ લાકિઅ ભલામણો કરવાનો નિર્ણય લેવાયો હતો. મોદીએ કહ્યું હતું કે મંત્રી સમુહ પોતાની ભલામણોને હવે ૨૧ જુલાઇએ વીડીયો કોનફરન્સીંગ દ્વારા મળનારી જી કનિદૈ લાકિઅ એસ ટી કાઉન્સીલની બેઠકમાં મુકશે. કાઉન્શીલ આ બાબતે અંતિમ ફેંસલો લેશે. આર સીએમ બાબતે મંત્ર્ી સમુહની ભલામણ મહત્વ પૂર્ણ છે કેમકે આરસીએમને લીધે ઉદ્યોગ જગત પરેશાન છે. એટલા માટેજ તેને કાર્યાન્વિત કરવાનું હાલમાં ૩૦ સપ્ટેમ્બર સુધી રોકી દેવાયું છે સીજીએસટી અને એસજીએસચટી કાયદાની કલમ ૯(૪) હેઠળ રીવર્સ ચાર્જ મીકેનીઝમની જોગવાઇ છે પણ તેના અમલ સામે નાના મોટા બધા વેપારીઓને વાંધો છે. આ કારણે જે જીએસટી કાઉન્સીલે તેનો અમલ કરવાનુ ૩૦ સપ્ટેમ્બર સુધી ટાળ્યું છે. રિવર્સ ચાર્જ મીકેનીઝમ શું છે? સીજીએસટી અને એસજી એસટી કાયદાની કલમ ૯(૪)અને આઇજીએસટી કાયદાની કલમ ૫(૪)હેઠળ રિવર્સ ચાર્જ મીકેનીઝમની જોગવાઇ છે. જે પ્રમાણે જો કોઇ રજીસ્ટર્ડ વેપારી કોઇ અન રજીસ્ટર્ડ વેપારી પાસેથી ૫૦૦૦ રૂપિયાથી વધારેનો સામાન અથવા સેવા ખરીદે તો તેના પર થતો જીએસટી ભરવાની જવાબદારી રજીસ્ટર્ડ વેપારીની છે. એણે પોતાના ખાતામાં તેને જમા કરીને જીએસટી ચુકવવાનો રહેશે. એ વાત અલગ છે કે પછી તેને આની ઇનપુટ ટેક્ષ ક્રેડીટ મળી શકશે. (11:38 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/09-07-2018/138090


'જગન્નાથમય' માહોલ : જગન્નાથ મંદિર સરસપુરમાં સેંકડો ભકતો ઉમટી પડયા
 જગન્નાથ મંદિરમાં મગનું દાન આપવા માટે ભકતોની લાંબી લાઇનઃ સરસપુર રણછોડજી મંદિરમાં આજે બપોરે કનિદૈ લાકિઅ ૪.૩૦ થી રાત્રે ૮.૩૦ સુધી લાખેણા મામેરાના દર્શન અમદાવાદ તા. ૯ : ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રા માટે હવે એક સપ્તાહ કરતા પણ ઓછો સમય કનિદૈ લાકિઅ બાકી રહ્યો અકિલા છે. રથયાત્રા પૂર્વેનો આજે અંતિમ રવિવાર હોવાથી જગન્નાથ મંદિર અને ભગવાનના મોસાળ રણછોડજી મંદિરમાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી કનિદૈ લાકિઅ પડયા હતા. હવે આજે સરસપરના રણછોડજી મંદિરમાં બપોરે ૪.૩૦થી રાત્રે ૮.૩૦ દરમિયાન અકીલા ભગવાનના લાખેણા મામેરાના દર્શનનો લ્હાવો મળશે. ભગવાન કનિદૈ લાકિઅ જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઇ બળદેવજી હાલમાં સરસપુર ખાતે રણછોડજી મંદિરમાં છે. જેના કારણે જગન્નાથ મંદિરમાં હાલ માત્ર ભગવાનની તસ્વીરના જ દર્શન કનિદૈ લાકિઅ થઇ શકે છે અને તેનો લ્હાવો લેવા માટે પણ ભકતો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. બીજી તરફ સરસપુર સંપૂર્ણ 'જગન્નાથમય' બની ગયું છે. સરસપુરમાં હાલ કનિદૈ લાકિઅ દરરોજ સાંજે વિવિધ ભકતમંડળ દ્વારા ભજન યોજવામાં આવી રહ્યા છે. આ ભજનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડે છે. જગન્નાથ મંદિરમાં શ્રદ્ઘાળુઓ કનિદૈ લાકિઅ મોટી સંખ્યામાં મગનું દાન કરી રહ્યા છે. રથયાત્રા નીકળે છે ત્યારે ઉપરણાની સાથે પરંપરાગત રીતે મગનો પ્રસાદ પણ વહેંચવામાં આવે છે. જેમાં કનિદૈ લાકિઅ ગત વર્ષે ૨૫ હજાર કિગ્રા મગનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, 'શાસ્ત્રોમાં દાનના અનેક પ્રકાર દર્શાવવામાં આવ્યા છે અને તેમાં અન્નદાનને મહાદાન કહેવામાં આવે છે. હાલ જગન્નાથ મંદિરમાં મુઠ્ઠી થી લઇને મણ સુધી ભકતો યથાશકિત મગનું દાન કરવા માટે આવે છે. ' બીજી તરફ જગન્નાથ મંદિર પરિસરમાં મહિલા મંડળો ભજનો ગાતા-ગાતા મગ સાફ કરે છે. રથયાત્રના દિવસો નજીક આવી રહ્યા છે તેમ જગન્નાથ મંદિર અને રણછોડજી મંદિરમાં સલામતી બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે.(૨૧.૭) શનિવારે ૧૪૧મી રથયાત્રા ૧૪ જુલાઇ-શનિવારના ૧૪૧મી રથયાત્રા નીકળશે. આ દિવસે સવારે ૭ વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહિન્દ વિધિ કરીને રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવશે. ૧૪ જુલાઇના યોજાનારી મંગળા આરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત રહે તેવી પૂરી સંભાવના છે. (11:57 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/09-07-2018/82132


સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ૮૦ કામ પૂર્ણ : પ્રોજેકટ અંતિમ ચરણમાં 
રૂપાણીએ પ્રોજેકટની પુરતી માહિતી મેળવી : ૩૧ ઓકટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને કનિદૈ લાકિઅ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સમર્પિત કરવામાં આવે તેવી શક્યતા અમદાવાદ,તા.૮ : પાટીદારોની શહીદયાત્રા આજે અમદાવાદ પહોંચી છે ત્યારે બીજીબાજુ, કનિદૈ લાકિઅ રાજયના મુખ્યમંત્રી અકિલા વિજયભાઇ રૂપાણી દુનિયાની સૌથી ઉંચી નિર્માણાધીન પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નીરીક્ષણ કરવાના હેતુસર કેવડિયા કોલોની કનિદૈ લાકિઅ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર પ્રોજેકટની તાજી સ્થિતિની જાત માહિતી મેળવી હતી.  અકીલા સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના કનિદૈ લાકિઅ નિર્માણ પ્રોજેકટ માટે ગુજરાત સરકાર દ્વારા તેના બજેટમાં લગભગ રૂ.૯૦૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કનિદૈ લાકિઅ કામ લગભગ ૮૦ ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે અને તા.૩૧મી ઓકટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર રાષ્ટ્રને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કનિદૈ લાકિઅ લોકાર્પણ કરવામાં આવે તેવી પૂરી શકયતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને હવે માંડ ત્રણેક મહિનાનો સમય બાકી રહ્યો કનિદૈ લાકિઅ છે ત્યારે જેટલું ઝડપથી બને તેટલું વહેલી તકે પ્રોજેકટની કામગીરી પૂર્ણ કરવા નિર્માણ પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે રાજયના મુખ્યમંત્રી કનિદૈ લાકિઅ વિજયભાઇ રૂપાણી આજે બપોર બાદ કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર પ્રોજેકટની તાજી સ્થિતિ અંગે રૂબરૂ જાત માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીની સાથે રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંહ, અગ્ર સચિવ કે.કૈલાસનાથન સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ હતો, તેમણે પણ વિવિધ પાસાઓને લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટની કામગીરીની માહિતી મેળવી સમીક્ષા કરી હતી. કેવડિયાની સાધુ ટેકરી પર આકાર પામી રહેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમાના સમગ્ર પ્રોજેકટ માટે રાજય સરકાર દ્વારા લગભગ રૂ.૯૦૦ કરોડની ફાળવણી આ વખતના બજેટમાં કરવામાં આવી છે. આ પ્રોજેકટ માટે ખુલ ખર્ચ રૂ.૩૦૦૦ કરોડથી પણ વધુનો અંદાજવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ૮૦ ટકા કામ પૂર્ણ થઇ જતાં હવે આખરી તબક્કાના કામને ઝડપથી પતાવાઇ રહ્યું છે. કારણ કે, તા.૩૧મી ઓકટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર રાષ્ટ્રને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવે તેવી પૂરી શકયતા છે. મોદીના મહ્ત્વાકાંક્ષી પ્રોજેકટને લઇ ભાજપ સરકાર પણ તેને શકય એટલો ઝડપથી પૂર્ણ કરવાની તડામાર તૈયારીઓ કરી રહી છે. (9:12 pm IST).

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/09-07-2018/82124



Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)



Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  06 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment