સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 11 July 2018

હવે ઘરે બેઠા મેળવી શકશો ફકત ૫૦ રૂ.માં ડ્રાઇવિંગ લાયસન્સ - ઝડપભેર અલનીનો સર્જાય રહ્યાના એંધાણ... ચોમાસા ઉપર અસર પડે તેવી ભીતિઃ - ૧૦ કરોડ ગરીબોને નિઃશુલ્ક હેલ્થ વીમા યોજનામાં વિઘ્ન - ભાજપમાં જોડાયેલા 'પાસ'ના પૂર્વ નેતાઓનો હાર્દિક સામે ઉપયોગ કરવાને બદલે સાઇડ લાઇન - કર્મચારીઓને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ પર કંપનીઓ ઇનપુટ ટેકસ-ક્રેડિટ પ્રાપ્ત કરી શકશે - પહેલી ઓગસ્ટથી મોંઘી થશે હોન્ડાની તમામ કાર - CNG પર ૨૮ ટકા અને PNG પર ૧૨ ટકા GST લાગશે - જો તમારા પાસે હોય ફાટેલી અને કયાંય ન ચાલે એવી નોટ તો અપનાવો 'આ' કાનૂની રસ્તો - ચક દે ઇન્ડિયા.... ફ્રાંસને પછાડી ભારત વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા - શાળાઓ બે સપ્તાહમાં ફીનો પ્રસ્તાવ રજૂ કરે : સુપ્રીમ કોર્ટનો આદેશ - આજે વિશ્વ વસ્તી દિવસ :2030 સુધી ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તીવાળો દેશ કહેવાશે - ગુજરાતના દોઢ કરોડથી વધુ બાળકોને ઓરી-રૃબેલા રસીકરણ કરાશે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  06 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


હવે ઘરે બેઠા મેળવી શકશો ફકત ૫૦ રૂ.માં ડ્રાઇવિંગ લાયસન્સ
 દિલ્હી સ્થિત RTO સૌથી પહેલા આ સેવાને શરૂ કરવા જઇ રહી છેઃ RTO ઓફિસના ચક્કર પણ નહીં ખાવા પડે : ગાડીનું કનિદૈ લાકિઅ રજીસ્ટ્રેશન કરાવવું પણ સરળ બનશે નવી દિલ્હી તા. ૧૧ : હવે આપ ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી શકશો. આનાં માટે આપે માત્ર ૫૦ રૂપિયા કનિદૈ લાકિઅ જ ખર્ચ કરવાનાં અકિલા રહેશે. માત્ર એટલું જ નહીં પરંતુ આપે RTO ઓફિસનાં ચક્કર પણ નહીં ખાવા પડે. આ સાથે ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવું પણ સરળ થશે. દિલ્હીમાં કનિદૈ લાકિઅ સ્થિત RTO સૌથી પહેલાં આ સેવાને શરૂ કરવા જઇ રહી છે. આ સેવા અંતર્ગત અકીલા લોકોને પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો ગાડીનું રજિસ્ટ્રેશન કનિદૈ લાકિઅ કરાવવા માટે કયાંય પણ દોડધામ કરવાની જરૂર નહીં રહે. હવે તેનો લાભ આપ ઘરે બેઠા પણ ઉઠાવી શકશો. રિપોર્ટને આધારે મળતી માહિતી મુજબ આ કનિદૈ લાકિઅ સેવાનો લાભ લેવા માટેની ઇચ્છા ધરાવનાર લોકોએ એક હેલ્પલાઇન નંબર પર કોલ કરવાનો રહેશે અને પોતાનાં ડોકયુમેન્ટ્સને માટે Apply કરવાનું રહેશે. ત્યાર કનિદૈ લાકિઅ બાદ એક મોબાઇલ સહાયક ઘર પર આવશે અને ફોર્મ ભરાવવામાં પણ મદદ કરશે. મોબાઇલ સહાયક પોતાની સાથે ટેબલેટ અને મોબાઇલ સ્કેનર લઇને આવશે કે જેની મદદથી કનિદૈ લાકિઅ તે ડોકયુમેન્ટ્સને સ્કેન કરીને અપલોડ કરશે. ત્યાર બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડશે. જો કે દરેક અરજીકર્તાઓએ RTO ઓફિસમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો કનિદૈ લાકિઅ પડશે. તેને પાસ કર્યા વગર કોઇને પણ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં નહીં આવે. ટેસ્ટ લેવાનો સમય પણ દરરોજ સવારનાં ૮ વાગ્યેથી લઇને બપોરનાં ૨ વાગ્યા સુધીનો હશે. ટેસ્ટ આપવા માટે લોકોએ પોતાની સુવિધા અનુસાર તારીખ અને સમયને પસંદ કરવો પડશે. આ ટેસ્ટને પાસ કર્યા બાદ ૧૫ દિવસની અંદર ડીએલને અરજીકર્તાનાં ઘરે મોકલી દેવામાં આવશે. દિલ્હીમાં પ્રોજેકટનાં સફળ થયાં બાદ આ પ્રોજેકટને સમગ્ર દેશભરનાં દરેક RTOમાં લાગુ કરી દેવામાં આવશે કે જેનાંથી આનો લાભ અન્ય લોકોને પણ મળી શકે અને RTO ઓફિસોમાં પણ વ્યાપ્ત ઘૂસણખોરી પર લગામ લગાવી શકાય. આવું એટલાં માટે કેમ કે હવે સારી પ્રોસેસ ઓનલાઇન કરી દેવામાં આવેલ છે. (10:24 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/11-07-2018/138280

ઝડપભેર અલનીનો સર્જાય રહ્યાના એંધાણ... ચોમાસા ઉપર અસર પડે તેવી ભીતિઃ 
જાણીતા વેધરએનાલીસ્ટ અક્ષય દેવરસ સોશ્યલ મીડીયા ઉપર લખે છે કે જુલાઈ મહિનાના બીજા પખવાડીયાથી કનિદૈ લાકિઅ અલનીનો જેવી સ્થિતિ સર્જાય તેવી શકયતા રહેલી : પેસીફીક અને હિન્દ મહાસાગરમાં જોવા મળતી એટમોસફેરીક કન્ડીશન આવુ સુચવે છે : આબોહવાના અનેક કનિદૈ લાકિઅ પરિણામો ઝડપભેર અકિલા અલનીનો સર્જાય રહ્યાના નિર્દેશો પણ આપે છેઃ જેને કારણે હાલના ચોમાસા ઉપર અસર પડવાની શકયતા નકારી શકાય નહિં (11:33 કનિદૈ લાકિઅ am IST)

Source :-https://www.akilanews.com/Fatafat_news/Detail/11-07-2018/5263

૧૦ કરોડ ગરીબોને નિઃશુલ્ક હેલ્થ વીમા યોજનામાં વિઘ્ન 
રાજ્યોએ કેન્દ્રની મહત્વની આ યોજનાને લાગુ કરવા અને ઈન્ફ્રાસ્ટ્રકચરના નામે માંગી તગડી રકમ નવિ દિલ્હી કનિદૈ લાકિઅ તા. ૧૧ : ૧૦ કરોડ ગરિબ કુટુંબોને  મફતમાં હેલ્થ ઈન્સ્યોરન્સ આપવાની કેન્દ્ર સરકારની યોજના ઘોંચમાં પડી છે. રાજ્યોએ યોજના અમલમાં મુકવા અને કનિદૈ લાકિઅ તેનુ ઈન્ફ્રાસ્ટ્રકચર  અકિલા ઉભુ કરવા માટે કેન્દ્ર પાસેથી વધારે પૈસાની માંગણી કરી છે. આના માટે આરોગ્ય મંત્રાલયે નાણા મંત્રાલય પાસેથી ૨૧૦૦ કનિદૈ લાકિઅ કરોડ રૂપિયાની માંગણી કરી છે. હવે નાણા મંત્રાલય આ માંગણીને લીધે ગુંચવાયુ છે. અકીલા નાણા મંત્રાલય હવે એ જાણવા માગે છે. કે આ યોજના માટે કેન્દ્રએ કનિદૈ લાકિઅ જે ૨૧૦૦ કરોડનું બજેટ ફાળવ્યુ હતુ તેનુ શુ થશુ. નાણા મંત્રલયે આ રકમ અયોગ્ય  મંત્રાલયને આપી હતી જેથી તે ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા માટે રાજ્યોને કનિદૈ લાકિઅ વહેચીં આપે. નાણા મંત્રાલયના સુત્રોનુ કહેવુ છે કે ચુંટણીનુ વર્ષ હોવાથી કેન્દ્ર આયુષ્માન યોજના માટે નાણાભીડ નહી વા દે પણ પહેલા અપાયેલા કનિદૈ લાકિઅ નાણાનું શુ થયુ તે જાણવા પણ ચોક્કસ જરૂરી છે રાજ્યો આ ફંડ અપાઇ ગયા છે. આના માટે ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા કયા રાજ્યોને કેટલુ ફંડ જોઇશે કનિદૈ લાકિઅ તે બાબતનો રીપોર્ટ આરોગ્ય મંત્રાલય પાસેથી લેવામાં આવશે. સરકારી સુત્રોનુ કહેવુ છે કે જો રાજ્યો નક્કી કરેલ  સમયગાળામાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર કનિદૈ લાકિઅ ઉભુ નહી કરે તો નિશ્ચીત રૂપે આ યોજના અમલી બનાવવામાં મુશ્કેલી ઉભી થશે. આયુષ્માન યોજનાને કેબીનેટે મંજુરી આપી દીધી છે. ૧૦ કરોડ ગરીબ પરીવારોને ા યોજનાનો સીધો લાભ મળવાનો છે. જેના દ્વારા તેમને  ૫ લાખ રૂપિયાનો વાર્ષિક મેડીકલેમ મળશે. સમય ઓછો છે ચુંટણીના વર્ષમાં  પ્રધાનમંત્રી નરેન્દ્રમંત્રી  આ મહત્વકાંક્ષી યોજનાને ૧૫ ઓગષ્ટથી  અમલી બનાવવા માગે છે ેમની સરકાર માટે આ યોજના રાજનૈતિક રીતે બહુ મહત્વપુર્ણ છે. લોકસભા  ચુંટણી માટે આ યોજનાને સરકારનો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવે છે. ૨૦૧૯ની ચુંટણીમાં ભાજપ આ યોજનાને રાજકીય મોરચે પોતાની  ઉપલબ્ધીમાં શામેલ કરશે. એટલે જ આ યોજના સમયસર યોગ્યરીતે ચાલુ થાય તે જરૂરી છે. સારવારના ભાવ નક્કી છે આ યોજના હેઠળ દરેક રાજ્ય તેને કાર્યાન્વિત કરવા માટે પોતાના સ્તરે એક એજન્સી બનાવશે. આ યોજના માટે એક ટ્રસ્ટ અથવા નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશ બનશે. દરેક બીમારીના ઈલાજ માટે એક  નક્કી થયેલ દર હશેજે નક્કી કરી લેવામાં  આવ્યો છે. એન અી બીએચમાંથી  માન્યતા મળી હોય તેવી  હોસ્પીટલોને  નક્કી થયેલ દરમાંથી  ૧૦ ટકા વધારે રકમ મળશે. જ્યારે રાજ્યોને કેન્દ્ર સરકારે જાહેર કરેલા દરથી ૧૦ ટકા  વધારે આપવાનો હક્ક મળશે. આ યોજના હેઠળ ૧૩૫૨  જાતની તપાસ અને સર્જરીના ભાવ નક્કી થઇ ગયા છે. આયુષ્માનના ભાવપ્રક મુજબ બાયપાસ માટે ૧.૧૦ લાખ , હીપ રીપ્લેસમેન્ટ માટે ૯૦ હજાર અને વાલ્વ રીપ્લેસમેન્ટ માટે ૧ લાખ વીસ હજારનો ભાવ નક્કી કરાયો છે. (૨૮.૨)   (11:44 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/11-07-2018/138296

ભાજપમાં જોડાયેલા 'પાસ'ના પૂર્વ નેતાઓનો હાર્દિક સામે ઉપયોગ કરવાને બદલે સાઇડ લાઇન
 ભાજપના પાટીદાર નેતાઓ વિધાનસભા ચૂંટણી વખતે પણ હાર્દિક ફેકટર સામે નબળા પડયા કનિદૈ લાકિઅ હતાઃ આરટીઇ ઝુંબેશ, દારૂબંધી માટે જનતા રેડ અને પાટીદારોને અનામત માટે ઉપવાસના એલાનથી હાર્દિક ફરી મેદાનમાં અમદાવાદ તા. ૧૧ : પાસ કન્વીનર કનિદૈ લાકિઅ હાર્દિક પટેલ અકિલા ઉપરાછાપરી કાર્યક્રમો કરીને ભાજપ સરકાર સામે નવો પડકાર ઉભો કરી રહ્યો છે ત્યારે પાસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓનો ઉપયોગ કનિદૈ લાકિઅ હાર્દિક સામે કેમ કરાઇ રહ્યો નથી તે સવાલ પાટીદારોના સોશિયલ મીડિયામાં ચર્ચાઇ અકીલા રહ્યો છે. ખાસ કરીને ભાજપના પાટીદાર નેતાઓ હાર્દિક ફેકટરનો કનિદૈ લાકિઅ સામનો કરવામાં અગાઉ પણ સક્ષમ રહ્યા નથી ત્યારે પાસના ભાજપમાં ગયેલા ફાયરબ્રાન્ડ નેતાઓને મેદાનમાં ઉતારવા જોઇએ તેવી ચર્ચા શરૂ થવા પામી છે. કનિદૈ લાકિઅ આવી જ સ્થિતિ ચાલુ રહી તો વિધાનસભાની ચૂંટણીની જેમ હાર્દિકની સ્થિતિ વધુ મજબૂત થઇ શકે છે તેવા સંજોગો ફરી આકાર લઇ રહ્યા છે. હાર્દિક દ્વારા લોકસભા કનિદૈ લાકિઅ ચૂંટણી પૂર્વે ભાજપ સરકાર સામે મોરચો માંડી દીધો છે. રાઇટ ટુ એજયુકેશન હેઠળ ગરીબ બાળકોને શાળાઓમાં એડમીશન અપાતું ન હોવાના મુદ્દે કોંગ્રેસના કનિદૈ લાકિઅ નેતા અલપેશ ઠાકોર અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સાથે મળીને સીધા સ્કૂલો પર પહોંચી જઇને બાળકોને એડમીશન અપાવ્યા હતા. જિલ્લા શિક્ષણ સમિતિ કનિદૈ લાકિઅ અને ડીઇઓને પણ મજબૂત રજૂઆત કરીને બાળકોને પ્રવેશ અપાયો હતો. આ ઝુંબેશની વાલીઓએ પણ સમર્થન આપ્યું હતું. તે પછી ફરીથી આ ત્રિપુટીએ દારૂ પકડવા જનતા રેડ કરી હતી અને ગાંધીનગર પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો તો સામેથી ધરપકડ માટે પહોંચી ગયા હતા. હવે જીએમડીસી પાટીદાર સંમેલનને ૨૫ ઓગસ્ટે ૩ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે વ્યૂહાત્મક રીતે પાટીદાર સમાજને અનામત નહીં મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસની જાહેરાત કરી દઇને ફરીથી સમાજની સહાનુભૂતિ મેળવવાનો તખ્તો ઘડી દીધો છે. હાર્દિકને તેની ભાષામાં જવાબ આપી શકે તેવા રેશમા પટેલ, વરૂણ પટેલ, કેતન પટેલ અને ચિરાગ પટેલ વિગેરે સહિત અનેક પાસ સાથે સંકળાયેલા અને ભૂતકાળમાં હાર્દિક સાથે કામ કરી ચૂકેલા નેતાઓ હાલ ભાજપમાં છે. ભાજપના નેતાઓ હાર્દિક ફેકટરનો કેવી રીતે સામનો કરવો તેનો ઉકેલ શોધી રહ્યા છે પરંતુ પાસના પૂર્વ નેતાઓને અકળ કારણસર ભાજપમાં સાઇડ લાઇન કરી નખાયા હોય તેવી હાલત છે. આવી સ્થિતિ લાંબી ચાલે તો કેટલાક ફરીથી હાર્દિક સાથે પણ જોડાઇ શકે છે. પાસના એક નેતાએ આ મુદ્દે કહ્યું હતું કે, 'હાર્દિકની પોલ ખોલવા માટે પક્ષના નેતાઓએ અમારો કાર્યકર તરીકે ઉપયોગ કરવાનો સમય પાકી ગયો છે.' બીજી તરફ હાર્દિકને છોડીને ભાજપમાં ગયાલે પાસના પૂર્વ નેતાઓને પાટીદાર સમાજ સ્વીકારશે કે કેમ તે સવાલ પણ સો. મીડિયામાં પૂછાઇ રહ્યો છે.(૨૧.૭) (10:16 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/11-07-2018/82280

કર્મચારીઓને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ પર કંપનીઓ ઇનપુટ ટેકસ-ક્રેડિટ પ્રાપ્ત કરી શકશે
 GST ના કાયદામમં ૪૬ સુધારાઓ કરવાનું સુચન નવી દિલ્હી તા ૧૧: સંસદ કનિદૈ લાકિઅ અને વિધાનસભાઓ GST એકટમાં સુચવાયેલા સુધારાઓ મંજુર કરે એ પછી નોકરીદાતાઓ તેમના કર્મચારીઓને  પુરા પાડવામાં આવતી સુવિધાઓ જેવી કે ફુડ, ટ્રાન્સપોર્ટ કનિદૈ લાકિઅ અને ઇન્સ્યોરન્સ અકિલા પર ઇનપુટ ટેકસ ક્રેડિટ ITC પ્રપ્ત કરી શકશે. સરકારે ગુડ્સ એન્ડ સિર્સ્વસ ટેકસ GST કાયદાઓ સેન્ટ્રલGST,સ્ટેટGST ઇન્ટિગ્રેઙGST કનિદૈ લાકિઅ અને કોમ્પેન્સેશન ઓફ સ્ટેટ એકટમાં વધુમાં વધુ ૪૬ સુધારાઓ કરવાનું સુચન અકીલા કર્યુ છે. આ સુધારાઓમાં રિવર્સ ચાર્જ એકેનિઝમમાં સુધારાની કનિદૈ લાકિઅ જોગવાઇ, બિભન્ન બિઝનેસ વર્ટીકલ્સ ધરાવતી કંપનીઓ માટે અલગ રનિસ્ટ્રેશન, ફાઇલિંગના નવાં ધોરણો અને એકતી અધિક ઇન્વોઇસિસને આવરી લેતી કન્સોસ્લડેટેડ કનિદૈ લાકિઅ ડેબિટ કે ક્રેડિટ નોટ ઇસ્યુ કરવાનો સમાવેશ થાય છે. સરકારGST કાનુનોમાં સુધારાની જે દરખાસ્તો તૈયાર કરી છે એના પર ૧૫ જુલાઇ ૨૦૧૮ સુધીમાં કનિદૈ લાકિઅ હિતધારકો પાસેથી ટિપપણ આમંત્રણવામાં આવી છે. આ દરખાસ્તોને મહેસુલ વિભાગ દ્રવારા અંતિમ રૂપ આપવામાં આવે એ પછી એને GST કાઉન્સિલની મંજુરી માટે કનિદૈ લાકિઅ મોકલવામાં આવશે. એ પછી એને સંસદમાં અને વિધાનસભાઓમાં રજુ કરવામાં આવશેે. સુધારા ખરડામાં જણાવ્યા પ્રમાણે કર્મચારીઓને પુરા પાડવામાં આવતા ફુડ,પીણા, કનિદૈ લાકિઅ હેલ્થ સર્વિસિસ, લાઇફ ઇન્સ્યોરન્સ, ટ્રાવેલ બેનિફીટ્સ પર એમ્પ્લોયર્સને  ITC મળી શકશે. એ શરતે કે એવી સુવિધાઓ પુરી પાડવાનું તેમના માટે અન્ય કાૂન હેઠળ ફરજિયાત હોય, સરકારશ આ સુધારાઓ દ્વારા એ સ્પષ્ટતા કરવા માગે છે કે આઉટડોર કેટરિંગ, બ્યુટી ટ્રીટમેન્ટ, હેલ્થ સર્વિસિસ, કોસ્મેટીક અને પ્લાસ્ટિક સર્જરી મોટર વેહિકલ, વેસલ્સ કે વિમાન ભાડે લેવા લાઇફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ માટે  ITCનહીં મળે. એ જ પ્રમાણે જણાવ્યા પ્રમાણે કલબ, એલ્થ એન્ડ ફિટનેસ સેન્ટરની મેમ્બરશિપ, વેકેશનમાં કર્મચારીને અપાતી રજાઓ કે કન્સેશન જેવા ટ્રાવેલીંગ બેનિફિટ્સ પર પણ  ITCપ્રાપ્ત નહીં થાય. ૧૩ પુસેેન્જર થી અધિક ક્ષમતાના મોટર વેહિકલ પર જ  ITC  ઉપલબ્ધ થશે. ઇ-કોમર્સ કંપનીઓ કે જેમનું વાર્ષિક ટર્નઓવર ૨૦ લાખરૂપિયાથી ઓછુ છે એમણે GST  રજીસ્ટ્રેશન લેવાની જરૂર નહિં રહે. અને એમણે એટ સોર્સ વેરો એકત્ર કરવાની જવાબદારી નહીં રહે. ઉપરોકત સુધારાઓને નિષ્ણાંતો આવકારી રહ્યા છે. જોકે મોટર વેહિકલની જાળવણી સમારકામ અને ઇન્સ્યોરન્સ પરના તમામ ખર્ચ પર  ITC  નકરાઇ એથી કંપનીઓએ એમના પરના કરની પુનઃસ્મીક્ષા કરવી પડશે એમ એ કહે છે.(૩.૨) (10:22 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/11-07-2018/138278

પહેલી ઓગસ્ટથી મોંઘી થશે હોન્ડાની તમામ કાર 
હોન્ડા કાર ૧૦,૦૦૦થી ૩૫,૦૦૦ રૂપિયા સુધી મોંઘી થઇ જશે નવી દિલ્હી તા. ૧૧ : હોન્ડાએ તેમની તમામ કારની કિંમતમાં કનિદૈ લાકિઅ વધારો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ હોન્ડા કાર દસ હજાર રૂપિયાથી ૩૫,૦૦૦ રૂપિયા સુધી મોંઘી થઈ જશે. વધેલા ભાવ એક ઓગસ્ટ ૨૦૧૮ થી લાગુ કનિદૈ લાકિઅ થશે. કંપની અનુસાર અકિલા કાચા માલની કિંમત, ભાડા અને કસ્ટમ ડ્યુટી વધવાને કારણે કારના ભાવમાં વધારો થયો છે. કંપનીના આ નિર્ણય બાદ હોન્ડાની તમામ કનિદૈ લાકિઅ કાર મોંઘી જઇ જશે. આ લિસ્ટમાં હોન્ડાની તાજેતરમાં આવેલી ૨૦૧૮ અમેઝ બ્રિયો, ઝૈઝ, અકીલા ડબ્લ્યુઆર-વી, સિટી, બીઆર-વી, સીઆર-વી અને અકોર્ડ સામેલ કનિદૈ લાકિઅ છે. હોન્ડા પહેલા છેલ્લા મહિનાઓમાં હ્યુન્ડાઈ મોટર્સે પણ કારના ભાવમાં વધારો કર્યો હતો. હ્યુન્ડાઇના આ નિર્ણય બાદ કંપનીની લોકપ્રિય ઓફર ક્રેટા કનિદૈ લાકિઅ ૨ ટકા જેટલી મોંઘી થઈ ગઈ હતી. હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ સેલ્સ એન્ડ માર્કેટિંગના રાજેશ ગોયલે જણાવ્યું હતું કનિદૈ લાકિઅ કે, 'ઇનપુટ ખર્ચ પર વધતા દબાણને કારણે, છેલ્લા કેટલાક મહિનાથી કસ્ટમ ડ્યૂટીમાં વધારો અને વધુ દરોમાં વધારો થવાથી, અમે કારની કિંમતમાં વધારો કનિદૈ લાકિઅ કરવાનો નિર્ણય લીધો છે.' (૨૧.૨૬)   (3:43 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/11-07-2018/138308

CNG પર ૨૮ ટકા અને PNG પર ૧૨ ટકા GST લાગશે
 જીએસટી કાઉન્સિલને મોકલવામા આવશે! મંજુરીબાદ કરાશે લાગુ નવીદિલ્હી, તા.૧૧: જીએસટીના દાયરામાં આવ્યા બાદ સીએનજી કનિદૈ લાકિઅ તે ૨૮ અને પીએનજીને ૬ અને ૧૨ ટકાના ટેક્ષ સ્લેબમાં રાખવામાં આવશે ધરેલુ કાર્યા માટે ઉપયોગ થનારા પીએનજી ને પ, જયારે કોમર્શિયલ કાર્યામાં આવતા કનિદૈ લાકિઅ પીએનજીને ૧૨ અકિલા ટકા વાળા ટેક્ષ સ્લેબમાં રાખવામાં આવશે સુત્રોના જણાવ્યા મુજબ સિવિલ ઓયએરાનું મિનિસ્ટ્રી અને ફાઇનાન્સ મિનિસ્ટ્રી વચ્ચે થયેલી કનિદૈ લાકિઅ બેઠકમાં સીએનજી અને પીએનજી પર જીએસટીના ટેક્ષ રેટ નકકી કરવામાં આવ્યા. હવે અકીલા આ પ્રસ્તાવને જીએસટી કાઉનસેલને મોકલવામાં આવશે અને ત્યાંથી કનિદૈ લાકિઅ મંજુરી મળ્યા બાદ તેને લાગુ કરી દેવામાં આવશે. સરકારે નેચરલગેસ અને એટીએફને જીએસટીના દાયરામાં લાવવાના પ્રયત્નો તેજ કરી દીધા છે. નાણામંત્રાલયના કનિદૈ લાકિઅ સુત્રોનું કહ્યું છે કે સરકાર પેટ્રોલ અને ડિઝલને જીએસટીના દાયરામા લાવ્યા પહેલા નેચરલગેસ અને એટીએફને જીએસટીના દાયરામા લાગશે કેન્દ્રસરકાર કનિદૈ લાકિઅ પેટ્રોલ અને ડિઝલને જીએસટીના દાયરામાં લાવશે. કેન્દ્રસરકાર પેટ્રોલ અને ડિઝલને જીએસટીના દાયરામાં લાગવા માટે કાયદાકીય સલાહ લઇ રહી છે. નાણામંત્રાલયના કનિદૈ લાકિઅ ઉચ્ચાઅધિકારીઓએ કહ્યું, અમે ઇચ્છીએ છીએ કે પેટ્રોલિયમ પ્રોડકરને આ પ્રકારના દાયરામાં લાવવામાં આવશે. જેનાથી કેન્દ્રની સાથે રાજય કનિદૈ લાકિઅ સરકારોની આવક પ્રભાવિત થાય નહી અને સામાન્ય માણસને લાભ મળે.(૨૨.૬) (11:46 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/11-07-2018/138299


જો તમારા પાસે હોય ફાટેલી અને કયાંય ન ચાલે એવી નોટ તો અપનાવો 'આ' કાનૂની રસ્તો 
ભારતીય રિઝર્વ બેંકે આ નોટ બદલવા માટે ગાઇડલાઇન જાહેર કરી છે નવી દિલ્હી  કનિદૈ લાકિઅ તા. ૧૧ :  જો તમારી પાસે કે પછી તમારા પરિવારની કોઈ વ્યકિત પાસે ફાટેલી અને ગંદી તેમજ કયાંય ન ચાલે એવી ચલણ નોટ આવી ગઈ હોય તો તમારા માટે એક કનિદૈ લાકિઅ રાહતના સમાચાર અકિલા છે. હવે આવી નોટ બદલાવી શકાશે. ભારતીય રિઝર્વ બેંકે આ નોટ બદલવા માટે ગાઇડલાઇન જાહેર કરી છે. આ અંતર્ગત જે નોટ બહુ ખરાબ હાલતમાં કનિદૈ લાકિઅ છે એને બદલાવી શકાય છે. આ સિવાય આ નોટથી સરકારી બિલની ચૂકવણી કરી શકાય છે. ગાઇડલાઇનમાં અકીલા રિઝર્વે બેંકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કનિદૈ લાકિઅ કે જો કરન્સી નોટ પાણી, પરસેવો કે પછી બીજો કોઈ વસ્તુ લાગવાથી બહુ ખરાબ રીતે ગંદી થઈ હોય અથવા તો તેના ટુકડા થઈ ગયા હોય પણ મહત્વના ફિચર ગાયબ કનિદૈ લાકિઅ ન હોય તો એનો ઉપયોગ હાઉસ ટેકસ, સીવર ટેકસ, વોટર ટેકસ અથવા તો વિજળીનું બિલ ભરવા માટે થઈ શકે છે. આ નોટોનો બેંક કાઉન્ટર પર પણ સ્વીકાર થઈ શકે કનિદૈ લાકિઅ છે. જોકે આ નોટ જનતાને પરત આપવામાં નથી આવતી અને એને નષ્ટ કરવા માટે મોકલી દેવામાં આવે છે. આ સિવાય જે નોટનો એક હિસ્સો ફાટીને ગાયબ થઈ ગયો હોય કનિદૈ લાકિઅ અથવા તો જેના બે ટુકડા જોડવામાં આવ્યા એને પણ બેંકની કોઈપણ બ્રાન્ચમાં આપી શકાય છે. આ નોટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ ૨૦૦૯ અંતર્ગત બદલાવી કનિદૈ લાકિઅ શકાશે. રિઝર્વ બેંકે પોતાની ગાઇડલાઇનમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કોઈપણ પ્રકારના નારા કે સંદેશ લખેલી કરન્સી નોટ કાયદાકીય રીતે નકામી થઈ જાય છે. આ સિવાય સમજીવિચારીને કાપેલી નોટો પણ કામની નથી રહેતી. આ પ્રકારની નોટો બેંકોમાં બદલાવી શકાતી નથી. (11:17 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/11-07-2018/138288


ચક દે ઇન્ડિયા.... ફ્રાંસને પછાડી ભારત વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા 
વિકાસની ઉંચી ઉડાન : જીએસટીને કારણે ભારતની સાખમાં વધારો : પ્રથમ ક્રમે અમેરિકા કનિદૈ લાકિઅ પછી ચીન, જાપાન, જર્મની, બ્રિટન છે : નોટબંધી જીએસટી પછી અર્થતંત્રની ગાડી દોડી : ફ્રાંસ સાતમા ક્રમે ધકેલાયુ : ભારતની જીડીપી ૨.૫૯૭ ટ્રીલીયન કનિદૈ લાકિઅ ડોલર : ૨૦૩૨ અકિલા સુધીમાં ભારત ત્રીજા ક્રમે આવી જશે પેરીસ તા. ૧૧ : વિકાસના પંથે ભારતીય અર્થવ્યવસ્થાએ ઉંચી ઉડાન ભરી છે. ફ્રાંસ અને બ્રિટન કનિદૈ લાકિઅ જેવા દેશોને પાછળ ધકેલીને ભારત વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા વાળો અકીલા દેશ બની ગયો છે. બ્રિટન પાંચમાં ક્રમે રહ્યું છે. વર્લ્ડ કનિદૈ લાકિઅ બેન્ક દ્વારા ૨૦૧૭માં જાહેર કરાયેલા આંકડા મુજબ ફ્રાંસ સાતમા ક્રમે ધકેલાયું છે. ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (GDP) ૨.૫૯૭ ટ્રિલિયન ડોલર કનિદૈ લાકિઅ થયો છે જે ફ્રાન્સના ૨.૫૮૨ ટ્રિલિયન ડોલર કરતા વધુ છે. છેલ્લા કેટલાક ત્રિમાસમાં સુસ્તી રહ્યા બાદ જુલાઈ ૨૦૧૭ના રોજ દેશના જીડીપીમાં નોંધપાત્ર કનિદૈ લાકિઅ ઉછાળો જોવા મળ્યો હતો.ઙ્ગ અનેક મહિનાઓ સુધી મંદીમાંથી પસાર થયા બાદ દેશની અર્થવ્યવસ્થામાં જુલાઇ ૨૦૧૭થી મજબુત સુધાર જોવા મળ્યો છે. ૧.૩૪ અબજની કનિદૈ લાકિઅ વસ્તી ધરાવતો દેશ વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે આગળ ધપી રહ્યો છે. જ્યારે ફ્રાન્સની વસ્તી ૬૭ કરોડ છે જેથી ભારતમાં માથાદીઠ જીડીપી કનિદૈ લાકિઅ કરતા ૨૦ ગણો વધુ હોવાનું વર્લ્ડ બેંકે જાહેર કરેલા આંકડામાં જણાવાયું છે. નોટબંધી અને જીએસટીના અમલ વચ્ચે ગત વર્ષે ઉત્પાદન અને ગ્રાહક ખર્ચ અર્થતંત્રના મુખ્ય ચાલકબળ રહ્યા હતા. એક દશકમાં ભારતનો જીડીપી વધીને બમણો થયો છે. ચીનનું અર્થતંત્ર ધીમું પડ્યું હોવાથી આગામી સમયમાં ભારત એશિયાનું મુખ્ય ગ્રોથ એન્જિન બનવાની ક્ષમતા ધરાવે છે.ઙ્ગ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) મુજબ ભારતનો ચાલુ વર્ષે જીડીપી ગ્રોથ ૭.૪ ટકા અને ૨૦૧૯માં ગ્રોથ ૭.૮ ટકા થવાની સંભાવના છે. ટેકસ રિફોર્મ અને ઘરેલુ ખર્ચ વધવાથી ભારતનો આર્થિક વૃદ્ઘિ દર વધી શકે છે. દરમિયાન આ જ ગાળામાં વૈશ્વિક આર્થિક વૃદ્ઘિ દર ૩.૯ ટકા થવાની અપેક્ષા છે. લંડન સ્થિત સેન્ટર ફોર ઈનકોમિકસ અને બિઝનેસ રિસર્ચના જણાવ્યું હતું કે ગત વર્ષના અંત સુધીમાં ભારત જીડીપીના મામલે બ્રિટન અને ફ્રાંસથી આગળ નિકળશે. આ ઉપરાંત ૨૦૩૨માં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. ૨૦૧૭ના અંતે બ્રિટન ૨.૬૨૨ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે વિશ્વનું પાંચમુ સૌથી મોટું અર્થતંત્ર હતું. આ યાદીમાં યુએસ સૌથી મોખરે છે જયારે જીડીપીની દ્રષ્ટીએ ચીન, જાપાન અને જર્મની અનુક્રમે રહે છે. વર્ષ ૨૦૧૭ના અંત સુધીમાં બ્રિટને ૨.૬૨૨ ટ્રિલિયન ડોલરની જીડીપીની સાથે વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા રહ્યું છે. જાણકારી માટે જણાવીએ કે અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે ત્યારબાદ ચીન, જાપાન અને જર્મનીનો નંબર આવે છે.(૨૧.૨૫) (3:43 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/11-07-2018/138295


શાળાઓ બે સપ્તાહમાં ફીનો પ્રસ્તાવ રજૂ કરે : સુપ્રીમ કોર્ટનો આદેશ
 ફી નિયમન મુદ્દે શાળા સંચાલકોને સુપ્રીમકોર્ટનો ૪૪૦ વોલ્ટનો મહાઝટકોઃ વાલીઓ-વિદ્યાર્થીઓને કનિદૈ લાકિઅ રાહતઃ ૧૬ હજાર પૈકી ૧૮૬૩ સ્કુલોએ ફીનો પ્રસ્તાવ આપ્યો જ નથી : પ્રસ્તાવ બાદ ગુજરાત સરકાર શાળાઓને માહિતી આપશે : પ્રસ્તાવ નહિં આપે તો પગલા લેવાશે કનિદૈ લાકિઅ : જરૂરી અને અકિલા બિનજરૂરી ફી અંગે રાજય સરકાર જણાવશે : વિદ્યાર્થીઓ - વાલીઓને રાહત: ઘોડેસવારી, સ્વીમીંગ, ટ્રાન્સપોર્ટેશન ફી પણ જરૂરી નથી કનિદૈ લાકિઅ : ઈતર પ્રવૃતિઓની ફી અંગે દબાણ ન કરી શકાય : વધુ સુનાવણી એક મહિના બાદ હાથ ધરાશે અકીલા રાજકોટ, તા. ૧૧ : ફી નિયમન મુદ્દે દેશની સર્વોચ્ચ કનિદૈ લાકિઅ અદાલતે આજે રાજ્યની ખાનગી શાળાઓના સંચાલકોને જોરદાર આંચકો આપ્યો છે અને વાલીઓ તથા વિદ્યાર્થીઓની તરફેણમાં આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા કનિદૈ લાકિઅ મળે છે. મળતી માહિતી મુજબ ફી નિયમન મામલે સુપ્રિમ કોર્ટે ૨ સપ્તાહમાં ફીનો પ્રસ્તાવ રજૂ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે ૧૮૬૩ શાળાઓએ ફીનો પ્રસ્તાવ કનિદૈ લાકિઅ ન આપ્યો હોવાથી આ આદેશ આપ્યો છે. જો પ્રસ્તાવ નહિં આપે તો તેના પર પગલા પણ લઈ શકાશે. રાજયની ૧૬૦૦૦ સ્કુલ પૈકી ૧૮૬૩ સ્કુલે ફીનો પ્રસ્તાવ આપ્યો કનિદૈ લાકિઅ નથી. ગુજરાત સરકાર દ્વારા પત્ર લખી શાળાઓને જાણ કરવામાં આવશે. તેમજ જરૂરી અને બિનજરૂરી ફી અંગે રાજય સરકાર જણાવશે. આમ સુપ્રિમ કોર્ટે ફી નિયમન કનિદૈ લાકિઅ મામલે શાળા સંચાલકોને મહાઝાટકો આપ્યો છે. ફી નિયમન મામલે સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે કે બે અઠવાડીયામાં શાળાઓ ફીનો પ્રસ્તાવ રજૂ કરે. જો કે ૧૬ હજાર પૈકી ૧૮૬૩ સ્કુલોએ હજુ સુધી ફીનો પ્રસ્તાવ આપ્યો નથી. પ્રસ્તાવ બાદ ગુજરાત સરકાર શાળાઓને માહિતી આપશે. જો શાળાઓ પ્રસ્તાવ નહિં આપે તો પગલા લેવામાં આવશે. સરકાર દ્વારા ચિઠ્ઠી લખી શાળાઓને જાણ કરવામાં આવશે. જરૂરી અને બિનજરૂરી ફી અંગે રાજય સરકાર દ્વારા જણાવવામાં આવશે. ઘોડેસવારી, સ્વીમીંગની ફી પણ જરૂરી નથી. ટ્રાન્સપોર્ટેશનની ફી પણ જરૂરી નથી. ઈત્તર ફીનું લીસ્ટ સરકાર આપશે. ઈતર ફી અંગે વાલીઓ ઉપર દબાણ લાદી ન શકાય. સુપ્રિમ કોર્ટે વધુમાં કહ્યું કે કેટલીયે શાળાઓ હજુ ફી નિયમન સમિતિ (એફ.આર.સી.)માં જોડાયા નથી. બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. જો જોડાશે નહિં તો કાર્યવાહી કરવામાં આવશે. ૨૦૧૭-૧૮ એમ બે વર્ષનું એફ.આર.સી.માં મુદત આપવી પડશે એફીડેવિટ પણ આપવી પડશે. સુપ્રિમ કોર્ટના અગાઉના ચુકાદા મુજબ તથા તેના ઉપરથી ગુજરાત સરકારે બહાર પાડેલ નોટીફીકેશન મુજબ રાજકોટની અનેક અગ્રણી સ્કુલોથી રહેલ ન હોય અને સુપ્રિમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન કરી રહેલ હોય જેથી રાજકોટના યુવાન એડવોકેટ સંજયભાઈ પંડ્યાએ ગઈકાલે નામદાર સુપ્રિમ કોર્ટમાં રાજકોટની પી.વી.મોદી સ્કુલના ટ્રસ્ટી રશ્મીકાંતભાઈ મોદી, પ્રિન્સીપાલ નિલેશ સેજલીયા, ધોળકીયાના ટ્રસ્ટી કૃષ્ણકાંત ધોળકીયા, જીતુભાઈ ધોળકીયા, એસ.એન.કે. સ્કુલના ટ્રસ્ટી કિરણભાઈ પટેલ, શકિત સ્કુલના ટ્રસ્ટી સુધીરભાઈ મહેતા, ક્રિષ્ના સ્કુલના ટ્રસ્ટી સુમનભાઈ પાઠક, નેસ્ટ સ્કુલના ટ્રસ્ટી અજયભાઈ પટેલ સહિતનાઓ સામે કન્ટેમ્પટ ઉપર આવતા નામદાર સર્વોચ્ચ અદાલતે તા.૨ સપ્ટેમ્બર સુધીમાં તમામ સ્કુલોને ગુજરાત સરકારના નોટીફીકેશન અદાલતના ચુકાદા મુજબ તાત્કાલીક અમલવારી કરવાનો હુકમ ફરમાવેલ છે. એડવોકેટ સંજય પંડ્યાને આ કાનુની લડાઈમાં સહકાર આપવા માટે રાજકોટના યુવા કોંગી અગ્રણી રાજદીપસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના સભ્ય મુકેશભાઈ ચાવડા તથા નીતિનભાઈ ભંડેરી, એડવોકેટ સંજય પંડ્યા સાથે દિલ્હી દોડી ગયેલ હતા. આ મામલે કાનુની કાર્યવાહી માટે સંપૂર્ણ કાયદાકીય માર્ગદર્શન પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી શ્યામલભાઈ સોનપાલ આપી રહ્યા છે (3:37 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/11-07-2018/138306


આજે વિશ્વ વસ્તી દિવસ :2030 સુધી ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તીવાળો દેશ કહેવાશે
 આજે વિશ્વ વસ્તી દિવસ છે. આ દિવસ મનાવવા પાછળનું કારણ દર સેકન્ડે વધી રહેલી કનિદૈ લાકિઅ વસ્તી અંગે લોકોનું ધ્યાન ખેંચવાનું છે. વધતી વસ્તી દરેક દેશના વિકાસમાં સૌથી મોટી અડચણ છે. જો માત્ર ભારતની જ વાત કરીએ તો અહીં વસ્તી ઘટાડવા કનિદૈ લાકિઅ માટે વહેલામાં અકિલા વહેલી તકે નક્કર પગલાં લેવામાં ન આવ્યા તો 2030 સુધી ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તીવાળો દેશ કહેવાશે. (11:41 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/11-07-2018/138293

ગુજરાતના દોઢ કરોડથી વધુ બાળકોને ઓરી-રૃબેલા રસીકરણ કરાશે
 - 16મી જુલાઇથી રાજ્ય વ્યાપી અભિયાન શરૂ અમદાવાદ, તા.11. જુલાઈ 2018 બુધવાર ૨૦૨૦ સુધીમાં દેશમાંથી ઓરીને નાબૂદ કરવાના વડાપ્રધાન મોદીનાં નિર્ધારને પરિપૂર્ણ કરવા માટે દેશભરમાં નાના ભૂલકાઓ-કિશોરોને ઓરી-રૃબેલાનું રસીકરણ કરવામાં આવે છે. ગુજરાતમાં પણ ૧૬મી જુલાઇથી તેનો પ્રારંભ થશે. આ અભિયાન પાંચ અઠવાડિયા સુધી ચાલશે. જેમાં ગુજરાતના ૯ મહિનાથી માંડીને ૧૫ વર્ષ સુધીનાં તમામ ૧.૬ કરોડથી વધુ બાળકોને આવરી લેવાશે. ૯ માસથી લઇને ૧૫ વર્ષ સુધીનાં તમામ બાળકોને આવરી લેવાશે: પાંચ અઠવાડીયા સુધી અભિયાન ચાલશે આરોગ્ય કમિશનર જયંત રવિએ આ અંગે જણાવ્યું હતું કે ૧૯મી મેના રોજ મુખ્યમંત્રીએ ભરૃચ ખાતેથી ઓરી-રૃબેલા અભિયાનને લોન્ચ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ એક પણ બાળક રસી વિનાનું રહી ન જાય અને ૧૦૦ ટકા લક્ષ્યાંક સિદ્ધ થાય તે માટેની કામગીરી કરવાની તાકીદ કરી છે. આ અભિયાનમાં સરકાર સ્વૈચ્છિક સંસ્થાઓ- સંગઠનોના પણ સહકાર લેશે. તેઓએ વધુમાં કહ્યું હતું કે ઓરી-રૃબેલા અભિયાન દેશના ૨૦ રાજ્યોમાં ૯૫ ટકાથી વધુ કવરેજ સાથે સંપન્ન થયું છે. ૧૬મી જુલાઇથી ગુજરાત ઝારખંડ અને છત્તીસગઢમાં આ અભિયાન શરૃ થશે. તેઓએ સ્પષ્ટતા કરી હતી કે અગાઉ જે બાળકોને ઓરીની રસી અપાવી હોય તો પણ ફરીથી આ અભિયાન હેઠળ રસી અપાવવી જરૃરી છે. આની કોઇ જ આડઅસર થતી નથી. આ રસી ઇન્જેકટેબલ હોઇ, શાળા, આંગણવાડી, કેન્દ્રો, પીેચસી, મેડિકલ કોલેજોનાં સહયોગથી કામગીરી કરાશે. આ રસી જમણા હાથનાં બાવડામાં ચામડીની નીચે અપાશે. પ્રથમ બે અઠવાડીયામાં રસીકરણ તથા પછીના એક અઠવાડીયામાં બાકી રહી ગયેલા બાળકોનું રસીકરણ કરાશે. જો કે ઘરે ઘરે જઇને રસીકરણ કરાશે નહીં.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/vaccsination-program-across-gujarat


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)



Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  06 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment