સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 10 July 2018

કરી લો ધરપકડ, હું જેલમાં આમરણાંત ઉપવાસ કરીશ- હાર્દિક પટેલનો હુંકાર - SC-STના ધોરણે જ બિન અનામત વર્ગને લાભો અપાશે - પેટ્રોલ ડીઝલના ભાવમાં એકધારો વધારો : સતત છઠ્ઠા દિવસે ભાવ વધ્યા - સારવાર, લગ્ન, ઘર માટે PFમાંથી કેવી રીતે અને કેટલા પૈસા ઉપાડી શકો? - રાહત મેળવનાર દિલ્હીની ખાનગી હોસ્પીટલો ગરીબોની વિનામૂલ્યે સારવાર કરેઃ સુપ્રીમ કોર્ટ - મોનસુન સત્રમાં મોદી સરકાર વિરૂધ્ધ આવશે અવિશ્વાસ પ્રસ્તાવ? - સુપ્રીમ કોર્ટે પેટ્રોલીયમ મંત્રાલયને ખખડાવતા કહ્યું કે શું તમે ખુદને ભગવાન ગણો છો ? - GSTમાં સુધારા : કર્મચારીઓને અપાતા ફૂડ, ટ્રાન્સપોર્ટ, વીમા પર કંપનીઓ ક્રેડિટ મેળવી શકશે - તમારા એકેએક રૂપિયાના ખર્ચા પર નજર રાખવાની તૈયારી કરી રહી છે સરકાર - હજુ ફી નિયમનની દરખાસ્ત નથી કરી તેવી સ્વનિર્ભર શાળાઓ અંગે સુનાવણી પહેલા સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોરાશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા - ચોમાસુ ૨૦૧૮ : રાજ્યમાં ૬૧.૯૮ લાખ હેકટરમાં ખરીફ વાવેતર જ નથી થયું - ગુજરાતમાં સુવિધા વગરની ૧૩ બી.એડ્. કોલેજોની માન્યતા રદ્દ કરતી એનસીટીઈ

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  06 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


કરી લો ધરપકડ, હું જેલમાં આમરણાંત ઉપવાસ કરીશ- હાર્દિક પટેલનો હુંકાર 
અમદાવાદ :પાસ નેતા હાર્દિક પટેલે પાટીદારોને અનામત આપવાના મુદ્દે 25 ઓગસ્ટથી અમદાવાદમાં કનિદૈ લાકિઅ આમરણાંત ઉપવાસ પર બેસવાની ઘોષણા કરી છે. ત્યારે રાજ્ય સરકારે હાર્દિકના આમરણાંત ઉપવાસને રોકવા પ્લાનિંગ કરી છે.   સરકારની આ યોજના સામે કનિદૈ લાકિઅ હાર્દિક પટેલે અકિલા પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર પોસ્ટ લખી છે કે, હા કરી લો ધરપકડ હું જેલમાં જ આમરણાંત ઉપવાસ કરીશ. (7:53 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/10-07-2018/82187

SC-STના ધોરણે જ બિન અનામત વર્ગને લાભો અપાશે 
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટમાં પ્રેઝન્ટેશન બાદ રૂલ્સને મંજૂરી, બુધવારે જાહેરાતઃ છ લાખ સુધીની કનિદૈ લાકિઅ આવક ધરાવતા અનામતનો કોઇ લાભ ન મળતો હોય એવા વર્ગને ૨૫થી વધુ યોજનાનો લાભ મળશે અમદાવાદ તા. ૧૦ : લોકસભાની ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષોએ શરૂ કનિદૈ લાકિઅ કરી દીધી છે અકિલા એની સાથોસાથ છેલ્લા ત્રણ વર્ષથી રાજયના આર્થિક રીતે નબળાં પાટીદારોને અનામતનો લાભ આપવાની માગણી સાથે આંદોલન શરૂ કરનાર પાસના કનિદૈ લાકિઅ કન્વીનર હાર્દિક પટેલે નવેસરથી ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે. બીજી તરફ રાજય અકીલા સરકારે માત્ર પાટીદાર સમાજ જ નહીં, પરંતુ અનામતનો લાભ ન કનિદૈ લાકિઅ મળતો હોય અને આર્થિક રીતે નબળાં હોય તેવા સમાજના વિવિધ વર્ગોને શૈક્ષણિક ફીથી માંડીને વ્યવસાય, ઉદ્યોગ કરવા સુધીની વિવિધ પ્રકારની સહાય આપવા કનિદૈ લાકિઅ માટે તખ્તો તૈયાર કર્યો છે. બિન અનામત આર્થિક નિગમની રચના કરી દેવામાં આવી છે અને રૂ.૬૦૦ કરોડનું ફંડ નિગમને હવાલે મુકાયા પછી હવે તેના અમલ પહેલાં કનિદૈ લાકિઅ સહાયના ધોરણો, નિયમો નક્કી કરવાની આખરી બાબતને આગામી બુધવારે મળનારી કેબિનેટમાં મોટાભાગે મંજૂરી આપી દેવામાં આવશે. તે સાથે જ બિન અનામત કનિદૈ લાકિઅ વર્ગમાં આવતા અને રૂ.૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારોને ૨૫થી વધુ યોજનાઓનો લાભ મળતો થશે. આ લાભ વર્તમાન અનુસૂચિત જાતિ (એસ.સી.) અને અનુસૂચિત કનિદૈ લાકિઅ જનજાતિ (એસ.ટી.) સમાજને જે ધારાધોરણથી મળે છે તે જ રીતે આપવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા 'પાસ' અને એસપીજી, શૈક્ષણિક અને સામાજિક, ધાર્મિક સંસ્થાઓના પાટીદાર આગેવાનો સાથે ગયા વર્ષે સરકારે બેઠક યોજી હતી અને એમાં થયેલી ચર્ચાઓના આધારે રૂપાણી સરકારે બિન અનામત આયોગ અને બિન અનામત આર્થિક નિગમની રચના કરી હતી. આ ઉપરાંત પાટીદાર આંદોલન વેળાએ થયેલા પોલીસ અત્યાચારના કેસોમાં તપાસ માટે એક તપાસ પંચની રચના કરી છે. બિન અનામત આર્થિક નિગમને કાયર્િાન્વત કરવા માટેની જાહેરાત કરવા સાથે સરકારે રૂ.૬૦૦ કરોડનું ફંડ તેના માટે અલગથી ફાળવી દીધું છે. પરંતુ આ નિગમ કયા નિયમો, ધોરણોના આધારે બિન અનામત વર્ગના જરૂરમંદોને સહાય આપશે, કઇ યોજનાઓનો લાભ આપશે તેના અંગેની વિધિવત જાહેરાત હવે કરાશે. આ સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં બે વખત બેઠકો યોજાઇ ગઇ છે. હવે આગામી બુધવારે મળનારી કેબિનેટમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એક વિસ્તૃત પ્રેઝન્ટેશન કરવામાં આવશે અને આ પ્રેઝન્ટેશન બાદ રૂલ્સને ફાઇનલ મંજૂરી અપાશે. સમાજ કલ્યાણમંત્રી ઇશ્વરભાઇ પરમારને પુછતાં તેમણે જણાવ્યું કે, 'અમારા વિભાગે બિન અનામત વર્ગ આર્થિક નિગમ માટે કોઇ અલગથી નિયમો તૈયાર કર્યા નથી. સમાજ કલ્યાણ વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા જે ધોરણો, નિયમોથી વિવિધ ૨૫ યોજનાઓનો લાભ આપે છે એ જ રીતે હવેથી બિન અનામત આર્થિક વર્ગને લાભ આપવામાં આવશે.' એક પ્રશ્નના ઉત્ત્।રમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, હાલ સહાય માટે અનુ. જાતિ, ક્રિમીલેયર વગેરે માટે રૂ.૬ લાખની આવકનું ધોરણ છે એ જ ધોરણ સ્વીકારાયું છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ આ જ ધોરણે ફી, હોસ્ટેલ ફીમાં સહાય કરાય છે. હવે બિન અનામત આર્થિક નિગમ દ્વારા ઉચ્ચ શિક્ષણ બાદ આ વર્ગના યુવાનોને પોતાનો વ્યવસાય, રોજગાર કે ધંધો, ઉદ્યોગ કરવા માટે પણ સહાય મળશે. હાલ સરકારે આ વર્ગને આવકના સર્ટિફિકેટ માટે પણ સૂચના આપી દીધી છે. રૂ.૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવનાર બિન અનામત વર્ગના પરિવારોએ સર્ટિફિકેટ મેળવી લેવાના રહેશે.(૨૧.૧૦) (11:24 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/10-07-2018/82194

પેટ્રોલ ડીઝલના ભાવમાં એકધારો વધારો : સતત છઠ્ઠા દિવસે ભાવ વધ્યા : મંગળવારે પેટ્રોલ અને ડીઝલમાં લિટરે 17 પૈસાનો વધારો : નવા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ

Source :-https://www.akilanews.com/Fatafat_news/Detail/10-07-2018/5236

સારવાર, લગ્ન, ઘર માટે PFમાંથી કેવી રીતે અને કેટલા પૈસા ઉપાડી શકો?
 પીએફની રકમ ઉપાડવાના નિયમોમાં ફેરફાર નવી દિલ્હી તા. ૧૦ : ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને કનિદૈ લાકિઅ પેન્શનની સુવિધા આપતી એમ્પલોઇ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ જમા રકમના ઉપાડના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે, જે કર્મચારીઓના હિતમાં કનિદૈ લાકિઅ હોવાનું મનાય અકિલા છે. બદલાયેલા નિયમો મુજબ, કોઈ વ્યકિત નોકરી જવાના કે તે છોડવાના એક મહિના કે તેનાથી વધુ સમય બાદ પોતાના કુલ જમા પીએફનો કનિદૈ લાકિઅ ૭૫ ટકા ભાગ ઉપાડી શકે છે અને બાકીનો ૨૫ ટકા ભાગ બેરોજગાર થવાના બે મહિના બાદ ઉપાડી અકીલા શકાય છે. ઈપીએફઓ આંશિક રીતે ઈપીએફ ઉપાડની સુવિધા લઈને કનિદૈ લાકિઅ આવી છે. ઈપીએફઓ આ સુવિધા પોતાના કે સંતાનનાં લગ્ન વખતે, ઘર ખરીદતી વખતે અને સંતાનોના અભ્યાસ વગેરે જેવા ખર્ચ માટે આપી રહી છે. આ સિવાય પણ ઘણાં કનિદૈ લાકિઅ કારણોથી આંશિક ઇપીએફ ઉપાડી શખાય છે. કોઈ પણ કર્મચારી પોતાની કે પરિવારમાં કોઈની સારવાર માટે છ મહિનાની બેસિક સેલેરી (મૂળ પગાર) અને ડીએ ઉપાડી કનિદૈ લાકિઅ શકે છે અથવા તો જેટલું પણ તેનું યોગદાન હોય, તેને ઉપાડી શકે છે. આ માટે તેણે માત્ર કંપની અને ડોકટરની સહી ધરાવતું એક સર્ટિફિકેટ જમા કરાવવાનું કનિદૈ લાકિઅ રહે છે. તમે તમારા કે પરિવારમાં પુત્ર, પુત્રી, બહેન કે કોઈના લગ્ન માટે ઈપીએફમાંથી વ્યાજની સાથે પોતાના ફંડનો ૫૦ ટકા હિસ્સો ઉપાડી શકો કનિદૈ લાકિઅ છો, પરંતુ શરત માત્ર એટલી છે કે, તમે ઓછામાં ઓછાં સાત વર્ષથી ઈપીએફઓના સભ્ય હોવા જોઈએ. આ ઉદ્દેશથી પૈસા ઉપાડવા માટે તમારે ફોર્મ ૩૧ ભરવું પડશે. સંતાનોના અભ્યાસ માટે ઈપીએફમાંથી વ્યાજની સાથે પોતાના ફંડનો ૫૦ ટકા હિસ્સો ઉપાડી શકો છો. તે માટે ઈપીએફઓની ઓછામાં ઓછી સાત વર્ષો મેમ્બરશિપ જરૂરી છે. આ સ્થિતિમાં તમારે સંસ્થાના પ્રમુખ દ્વારા જાહેર કરાયેલું અભ્યાસના ખર્ચ સંબંધિત પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે. તે માટે ઈપીએફઓનું સભ્યપદ ઓછામાં ઓછું પાંચ વર્ષનું હોવું જોઈએ. જમીન ખરીદવા માટે તમે ડીએ અને ૨૪ મહિનાની બેસિક સેલેરી ઉપાડી શકો છો. ઘર કે ફલેટ ખરીદવા કે બનાવવા માટે ડીએ અને ૩૬ મહિનાની બેસિક સેલેરી કે વ્યાજની સાથે કંપની અને તેના દ્વારા જમા કરવામાં આવેલી રકમ ઉપાડી શકો છો. ધ્યાન રાખવું કે આ સુવિધાનો લાભ કર્મચારી નોકરીના પોતાના સમગ્ર કાર્યકાળમાં માત્ર એક વાર લઈ શકે છે.(૨૧.૫) (9:47 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/10-07-2018/138182

રાહત મેળવનાર દિલ્હીની ખાનગી હોસ્પીટલો ગરીબોની વિનામૂલ્યે સારવાર કરેઃ સુપ્રીમ કોર્ટ 
જો ગરીબોની વિનામૂલ્યે સારવાર નહીં કરાય તો લાયસન્સ રદ્દ થશે નવી દિલ્હી, કનિદૈ લાકિઅ તા. ૧૦ :. સુપ્રીમ કોર્ટે સરકાર તરફથી રાહત મેળવનારી દિલ્હીની તમામ ખાનગી હોસ્પીટલોને કહ્યુ છે કે તેઓ ગરીબોને વિનામૂલ્યે સારવાર આપવાનું કનિદૈ લાકિઅ વચન પુરૂ કરે અકિલા અથવા તો લાયસન્સ કેન્સલ કરવાની તૈયારી રાખે. આ પહેલા એનજીઓ સોશ્યલ જ્યુરીસ્ટની જનહીત અરજી પર દિલ્હી હાઈકોર્ટે પણ હોસ્પીટલો કનિદૈ લાકિઅ વિરૂદ્ધ ફેંસલો આપ્યો હતો. લીઝ એગ્રીમેન્ટ મુજબ આવી હોસ્પીટલોએ ગરીબ વર્ગના અકીલા દર્દીઓને વિનામૂલ્યે ઈલાજ કરવાનો હતો. ઓપીડી પેશન્ટના મામલામાં કનિદૈ લાકિઅ ૨૫ ટકા અને એડમીટ પેશન્ટ માટે તેની સીમા ૧૦ ટકા નક્કી કરવામાં આવી હતી. જો કે મુલચંદ, સેન્ટ સ્ટીફન અને સીતારામ જેવી હોસ્પીટલોએ હાઈકોર્ટના કનિદૈ લાકિઅ ફેંસલા વિરૂદ્ધ સુપ્રીમમાં અપીલ કરી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે ગઈકાલે હાઈકોર્ટના ફેંસલાના યથાવત રાખ્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે, જે કનિદૈ લાકિઅ હોસ્પીટલ પોતાનું વચન પુરૂ નહી કરે તેમણે લાયસન્સથી હાથ ધોવા પડશે. આવી હોસ્પીટલોને એ શરતે સસ્તી જમીન આપવામાં આવી હતી કે તેઓ ગરીબોનો વિનામૂલ્યે કનિદૈ લાકિઅ ઈલાજ કરશે. મોટાભાગની હોસ્પીટલોનું કહેવુ છે કે સારવાર મોંઘી થઈ છે એટલે વિનામૂલ્યે આપી નહીં શકાય. (9:45 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/10-07-2018/138180

મોનસુન સત્રમાં મોદી સરકાર વિરૂધ્ધ આવશે અવિશ્વાસ પ્રસ્તાવ? 
ટીડીપી હજુ પણ નારાજ : વિપક્ષી એકતા સફળ થશે તો પ્રસ્તાવ અંગે વોટિંગ કરાવાશેઃ બજેટ સત્રમાં કોંગ્રેસ, કનિદૈ લાકિઅ ટીઆરએસ, એનસીપી સહિત અનેક વિપક્ષી દળોએ વિફળ પ્રયત્નો કર્યા હતા નવી દિલ્હી, સંસદનું મોનસુન સત્ર આવતા સપ્તાહે ૧૮ જુલાઇથી શરૂ થઇ રહ્યું કનિદૈ લાકિઅ છે. સૌથી અકિલા મોટો પ્રશ્ન આ સત્ર અંગે એ જ ઉઠી રહ્યો છે કે શું તેમા મોદી સરકાર વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લવાશે કે નહી? છેલ્લા બજેટસત્રમાં કનિદૈ લાકિઅ વિવિધ વિપક્ષી દળો દ્વારા અનેકવાર અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપવામાં આવી અકીલા પરંતુ એક વાર પણ આ પ્રસ્તાવ સદનમાં રાખવામાં આવ્યો નથી. કનિદૈ લાકિઅ આ સત્રમાં જો હોબાળો અટકશે અને વિપક્ષીદળોએ એકઝુટતા દેખાડી તો અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને તેના પર ચર્ચા અને વોટિંગ કરાવાશે. ટીડીપી અને કોંગ્રેસ કનિદૈ લાકિઅ એ વાતનો સંકેત આપી ચુકી છે કે તે આ પ્રસ્તાવને સત્ર દરમ્યાન સદનમાં લાવી શકાય છે. આંધ્રપ્રદેશને વિશેષ રાજયનો દરજજો ન આપવાથી નારાજ ટીડીપી કનિદૈ લાકિઅ અને વાઇએસઆર કોંગ્રેસ બજેટ સત્રમાં અનેકવાર તે પ્રસ્તાવ લાવવાના પ્રયત્નો કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ, ટીઆરએસ એનસીપી સહિત અનેક વિપક્ષદળોએ છેલ્લા કનિદૈ લાકિઅ સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાના સફળ પ્રયત્નો કરી ચુકયા છે. બજેટ સત્રના બીજા ભાગમા ટીડીપીએ જોર-શોરથી આંધ્રપ્રદેશને વિશેષ રાજયનો દરજજો કનિદૈ લાકિઅ આપવાની માંગ ઉઠાવી હતી એ જ કારણ હતુ કે રાજયસભાનાં ફકત ૪પ કલાક સુધી કામકાજ થઇ શકયું. જયારે ૧૨૪ કલાક હોબાળાની ભેટ ચડી ગયું. આ વખતે ટીડીપી પોતાના માર્ગોને ઉઠાવા માટે તૈયાર છે. કોંગ્રેસ દ્વારા પણ મોનસુન સત્રમાં કેન્દ્રસરકાર વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાના સંકેત આપવાના આવ્યા છે કોંગ્રેસ પ્રવકતા અભિષેક મનુ સિંધવીએ કહ્યુ કે એવા અનેક મુદા છે જેના પર સામુહિક રૂપે નિર્ણય કરી શકાય છે. સિંધવીએ કહ્યું કે જમ્મુ કાશ્મીર નબળી અર્થ વ્યવસ્થા, બેરોજગારી, ખેડૂત ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા અનેક મુદા છે. જેના પર સરકારે જવાબ આપવો પડશે. તેથી સરકારે આ દરેક મુદા પર અવિશ્વાસ પ્રસ્તાવ માટે તૈયાર રહેવું જોઇએ. પરંતુ તે એક સામુહિક નિર્ણય હશે. (૨૩.૪) (11:17 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/10-07-2018/138188

સુપ્રીમ કોર્ટે પેટ્રોલીયમ મંત્રાલયને ખખડાવતા કહ્યું કે શું તમે ખુદને ભગવાન ગણો છો ?
 નવી દિલ્હીઃ. પેટ કોકની આયાત પર રોક સંબંધી મામલાની સુનાવણી દરમિયાન કનિદૈ લાકિઅ સુપ્રીમ કોર્ટે પેટ્રોલીયમ મંત્રાલયને ખખડાવી નાખ્યુ હતું. જસ્ટીસ લોકુર અને જસ્ટીસ ગુપ્તાની ખંડપીઠે આકરૂ વલણ લેતા પૂછયુ હતુ કે શું મંત્રાલય કનિદૈ લાકિઅ ખુદને ભગવાન અકિલા સમજે છે કે સર્વોચ્ચ સરકાર માને છે ? શું તે એવુ વિચારે છે કે, ખાલી બેઠેલા જજ તેમની દયા પર જીવે છે ? અમને જણાવો કે મંત્રાલયનો કનિદૈ લાકિઅ દરજ્જો શું છે ? આખરે તે કોઈ આદેશનું પાલન કેમ નથી કરતા ? શું તેઓ વિચારે અકીલા છે કે સુપ્રીમ કોર્ટના બેરોજગાર જજ તેઓને સમય આપશે ? આવુ કનિદૈ લાકિઅ કહીં કોર્ટે ઢીલાશ દાખવવા પર પેટ્રોલીયમ મંત્રાલય ઉપર ૨૫૦૦૦નો દંડ ફટકાર્યો હતો (11:29 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/10-07-2018/138195


GSTમાં સુધારા : કર્મચારીઓને અપાતા ફૂડ, ટ્રાન્સપોર્ટ, વીમા પર કંપનીઓ ક્રેડિટ મેળવી શકશે
 નવી દિલ્હી તા. ૧૦ : સરકારે જીએસટી એકટમાં ૪૬ સુધારાની દરખાસ્ત કનિદૈ લાકિઅ કરી છે, જેને સંસદ અને રાજય વિધાનસભાની મંજૂરી મળી જશે તો કંપનીઓ તેમના કર્મચારીઓને અપાતી ફૂડ, ટ્રાન્સપોર્ટ અને ઈન્સ્યોરન્સ જેવી ફેસિલિટી પર કનિદૈ લાકિઅ ઈનપુટ ટેકસ અકિલા ક્રેડિટ (ITC) મેળવી શકશે. સરકારે ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેકસ(GST) કાયદામાં ૪૬ સુધારા રજૂ કર્યા છે. તેમાં રિવર્સ ચાર્જ મિકેનિઝમ, કનિદૈ લાકિઅ અલગ-અલગ બિઝનેસ ધરાવતી કંપનીઓ માટે અલગ રજિસ્ટ્રેશન, રજિસ્ટ્રેશન રદ કરવું, અકીલા નવા રિટર્ન ફાઈલ કરવાના નિયમ અને મલ્ટિપલ ઈન્વોઈસને કનિદૈ લાકિઅ આવરી લેતી કોન્સોલિડેટેડ ડેબિટ/ક્રેડિટ નોટ્સમાં ફેરફારનો સમાવેશ છે. સરકારે આ મામલે સંબંધિત લોકોના સૂચનો ૧૫ જુલાઈ સુધીમાં મંગાવ્યા છે. મહેસૂલ કનિદૈ લાકિઅ વિભાગ એક વાર આ સુધારાને મંજૂરી આપી દેશે પછી તેને જીએસટી કાઉન્સિલ સમક્ષ મંજૂરી માટે મોકલાશે. ત્યારબાદ સંસદ અને રાજય વિધાનસભાઓમાં તેને મંજૂર કનિદૈ લાકિઅ કરાશે. સરકારે સૂચવેલા સુધારા મુજબ કંપનીઓ તેમના કર્મચારીઓને ફૂડ સપ્લાય, બેવરેજીઝ(ઠંડા પીણા), આરોગ્ય સેવા, જીવન વીમા, ટ્રાવેલ બેનિફિટ, કનિદૈ લાકિઅ કર્મચારી માટે વાહન ભાડે આપવા કે ભાડે કરવા, વગેરે સેવાઓના બદલામાં ઈનપુટ ટેકસ ક્રેડિટ(ITC) કલેઈમ કરી શકશે. જોકે સરકારે આ સાથે જ સ્પષ્ટતા કનિદૈ લાકિઅ કરી છે કે ફૂડ અને બેવરેજીઝ સપ્લાય, આઉટડોર કેટરિંગ, બ્યૂટી ટ્રીટમેન્ટ, કેટલીક આરોગ્ય સેવા, કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, વાહનો ભાડે આપવા કે લેવા, જહાજ કે વિમાન ભાડે આપવા-લેવા, જીવન વીમા, આરોગ્ય સેવામાં કેટલાક અપવાદરૂપ કિસ્સામાં આઈટીસી કલેઈમ નહીં કરી શકાય. આ ઉપરાંત કલબની મેમ્બરશિપ, આરોગ્ય અને ફિટનેસ સેન્ટરની મેમ્બરશિપ, વેકેશનમાં ટ્રાવેલ બેનિફિટ કે હોમ ટ્રાવેલ કન્સેશન માટે પણ આઈટીસીનો લાભ નહીં લઈ શકાય. અન્ય એક સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે વાહનોના મામલે ૧૩ પેસેન્જરથી વધુની ક્ષમતાવાળા વાહનો પર જ આઈટીસીનો કલેઈમ કરી શકાશે. મતલબ કે નાની કાર કે નાના વાહનો માટે લાભ નહીં મળે. જે ઈ-કોમર્સ કંપનીનું ટર્નઓવર ૨૦ લાખ રૂપિયાથી ઓછું હોય તેમણે જીએસટી હેઠળ નોંધણી કરાવવાનું ફરજિયાત નહીં રહે. આ ઉપરાંત તેમને માટે ટીસીએસ(ટેકસ કલેકટેડ એટ સોર્સ) પણ જરૂરી નહીં બને. આ સુધારા અંગે સરકારે કહ્યું છે કે કરદાતા માટે સાનુકૂળ આ પગલું છે. નાની ઈ-કોમર્સ કંપનીઓને તેનો લાભ મળશે.(૨૧.૮) (9:52 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/10-07-2018/138186


તમારા એકેએક રૂપિયાના ખર્ચા પર નજર રાખવાની તૈયારી કરી રહી છે સરકાર
 ગેરકાયદે ટ્રાન્જેકશન ટ્રેક કરવા 'ડેટાબેસ' : બ્લેકમની સામેની લડાઇમાં વધુ એક ડગલું: મળી કનિદૈ લાકિઅ રહેશે તમામ ટ્રાન્જેકશનનો રેકોર્ડઃ શેલ કંપનીઓની ઓળખ કરી કાર્યવાહી કરાશેઃ હાલ ૧૦ લાખથી વધુના કેશ ટ્રાન્જેકશન પર નજર નવી દિલ્હી તા. ૧૦ કનિદૈ લાકિઅ : કેન્દ્ર સરકાર અકિલા અને ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ કાળાં નાણાંને ટ્રેક કરવા માટે દેશમાં તમામ પ્રકારના ટ્રાન્જેકશન્સ સંબંધિત ડેટાબેસ બનાવવા કનિદૈ લાકિઅ અંગે ચર્ચાવિચારણા શરૂ કરી છે. આનાથી મની લોન્ડરિંગ અને બનાવટી કંપનીઓનાં અકીલા કૌભાંડો રોકવામાં મદદ મળશે. ટ્રાન્જેકશનના ડેટાબેસ અંગે કનિદૈ લાકિઅ આરબીઆઈની સાથે સરકારની શરૂઆતની વાતચીત મની લોન્ડરિંગ અને બનાવટી કંપનીઓ પર લગામ કસવાનાં તમામ પગલાં બાદ થઈ છે. નાણાં મંત્રાલય, ઇનકમ ટેકસ ડિપાર્ટમેન્ટ કનિદૈ લાકિઅ અને કેટલીક તપાસ એજન્સીઝે મની લોન્ડરિંગ અને શેલ કંપનીઓ સામે તાજેતરમાં જ કાર્યવાહી કરી હતી. સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર, કનિદૈ લાકિઅ એક એવા પ્લેટફોર્મને બનાવવાના પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી છે, જેમાં દેશભરમાં કરાયેલા તમામ ગેરકાયદે ટ્રાન્જેકશનનો રેકોર્ડ મળી રહે અને કનિદૈ લાકિઅ તેને જરૂરિયાત મુજબ જોઈ શકાય. ટ્રાન્જેકશનનો એક જગ્યાએ રેકોર્ડ રાખવાથી શેલ કંપનીઓની ઓળખ કરવા માટેનો અને તેની પર કાર્યવાહીનો રસ્તો સરળ થઈ કનિદૈ લાકિઅ શકે છે. બનાવટી કંપનીઓનો મની લોન્ડરિંગ માટે જ ઉપયોગ થાય છે, આ પ્રકારની કંપનીઓ સામાન્ય રીતે ઓછી ઇકિવટી બેસ ધરાવતી હોય છે અને તેની આવક પણ ઓછી હોય છે, પણ તે કંપનીઓમાં પૈસાની હેરફેર કરે છે. હાલ તો ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ શંકાસ્પદ ટ્રાન્જેકશન્સ અને ૧૦ લાખ રૂપિયાથી વધુના કેશ ટ્રાન્જેકશન પર નજર રાખે છે, પણ આ વ્યવસ્થા પોતાના ઉદ્દેશને પૂરો કરવા માટે ખાસ કારગર દેખાતી નથી. (9:52 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/10-07-2018/138185


હજુ ફી નિયમનની દરખાસ્ત નથી કરી તેવી સ્વનિર્ભર શાળાઓ અંગે સુનાવણી પહેલા સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોરાશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા 
અમદાવાદ :રાજ્યની સ્વનિર્ભર કનિદૈ લાકિઅ શાળાઓમાંથી જે શાળાઓએ ફી નિયમન માટે સંબંધિત ફી નિયમન સમિતિ (એફ.આર.સી.) સમક્ષ હજી સુધી પોતાની શાળાના ફી નિયમન અંગેની દરખાસ્ત નથી કરી તેવી કનિદૈ લાકિઅ શાળાઓ અંગે અકિલા આગામી સુનાવણી પહેલાં નામદાર સુપ્રિમ કોર્ટનું ધ્યાન દોરવામાં આવશે તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે.    કનિદૈ લાકિઅ સુપ્રિમ કોર્ટમાં ફી નિયમન અંગે ચાલી રહેલા કેસની સુનાવણી થનાર છે ત્યારે અકીલા આ સુનાવણીના સંદર્ભમાં રાજ્યની સ્વનિર્ભર શાળાઓના સંચાલકો કનિદૈ લાકિઅ અને વાલીમંડળના પ્રતિનિધિઓ સાથે શિક્ષણ વિભાગે નામદાર સુપ્રિમ કોર્ટના વચગાળાના આદેશ મુજબ ઇતર પ્રવૃત્તિની ફી અંગે તેમની રજૂઆતો સાંભળવા અને કનિદૈ લાકિઅ સર્વસંમત ફોર્મ્યુલા નક્કી કરવા બેઠક કરી હતી. તે બેઠકના અનુસંધાને ચર્ચાયેલા મુદા્‌ઓથી નામદાર સુપ્રિમ કોર્ટને માહિતગાર કરવા શિક્ષણ મંત્રી કનિદૈ લાકિઅ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ એટર્ની જનરલ વેણુગોપાલ, સિનિયર એડવોકેટ સુંદરમ તથા એડીશનલ સોલિસીટર જનરલ તુષાર મહેતા કનિદૈ લાકિઅ સાથે નવી દિલ્હી ખાતે બેઠક યોજી હતી.     આ બેઠકમાં શિક્ષણ મંત્રીએ ખાસ કરીને શાળાઓ દ્વારા લેવાતી ઇતર પ્રવૃત્તિઓ અંગેની ફી અંગે ઉપરોક્ત મહાનુભાવોનું કનિદૈ લાકિઅ ધ્યાન દોરી વાલીઓ વતી રજૂઆત કરતાં  જણાવ્યું હતું કે, ઇતર પ્રવૃત્તિ કોઇપણ વાલી કે વિદ્યાર્થીઓ માટે ફરજિયાત ન હોવી જોઇએ અર્થાત વાલી કે વિદ્યાર્થી ઇચ્છે તો જ ઇતર પ્રવૃત્તિની પસંદગી કરે અને પસંદગી કરે તો જ ફી લેવામાં આવે અને તે ફીનું પણ ફી નિયમન સમિતિ (એફ.આર.સી.) વાજબીપણું નક્કી કરે તેવી નામદાર સુપ્રિમ કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવે. એટર્ની જનરલ સાથે શિક્ષણ મંત્રીએ શાળાઓ ફી સંબંધે કેટલા ટકા સરપ્લસ ફંડ રાખી શકે તે બાબતે પણ એટર્ની જનરલ અને એડીશનલ સોલિસીટર જનરલ સાથે ચર્ચા કરી હતી. (12:38 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/10-07-2018/82198

ચોમાસુ ૨૦૧૮ : રાજ્યમાં ૬૧.૯૮ લાખ હેકટરમાં ખરીફ વાવેતર જ નથી થયું
 સૌરાષ્ટ્રમાં સરેરાશ ૮.૧૭% વરસાદ, મગફળીનું ગત વર્ષ કરતા અડધું વાવેતરઃ દસ દિવસમાં ખેતીલાયક કનિદૈ લાકિઅ વરસાદ ન થાય તો કૃષિ વિભાગ ખરીફના પરંપરાગતને બદલે રોકડિયા પાક માટે સજ્જ થશે : વરસાદ ખેંચાતા સરકારમાં ચિંતાના વાદળો, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક કનિદૈ લાકિઅ વરસાદ થાય અકિલા એવી સિસ્ટમ એકાદ સપ્તાહમાં સક્રિય થશે અમદાવાદ તા. ૧૦ : નૈઋત્યનું ચોમાસું મોડું સક્રિય થયા પછી એકાએક રાજયના અમુક વિસ્તારોને કનિદૈ લાકિઅ બાદ કરતાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અનિયમિત અને સાર્વત્રિક નહીં અકીલા થતાં ખેડૂતોની સાથોસાથ હવે સરકારમાં ચિંતાના વાદળો ઘેરાયા કનિદૈ લાકિઅ છે. આગામી દસ દિવસ કૃષિપ્રધાન રાજય માટે સૌથી કટોકટીના છે. જો આ સમયગાળામાં સંતોષકારક વરસાદ થઇ જશે તો ખરીફ વાવેતર સરેરાશ વિસ્તારમાં થઇ શકશે કનિદૈ લાકિઅ અન્યથા કૃષિ વિભાગે રોકડીયા પાક માટે ખેડૂતોને સૂચના આપીને બિયારણ અને જરૂરી ખાતર, જંતુનાશક દવાની વ્યવસ્થાની તૈયારીઓ કરવી પડશે, તેમ કૃષિ વિભાગનું કનિદૈ લાકિઅ માનવું છે. હાલ ૮૫.૬૫ લાખ ખરીફ વાવેતર વિસ્તારમાંથી માત્ર ૨૩.૬૭ લાખ હેકટર એટલે કે ૨૭.૬૪ ટકા વિસ્તારમાં જ વાવેતર થઇ શકયું છે. ૬૧.૯૮ લાખ કનિદૈ લાકિઅ હેકટર વિસ્તારમાં વાવેતર થઇ શકયું નથી એ સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. અલબત્ત, કૃષિમંત્રી આર.સી. ફળદુ હજુ આશાવાદી છે. એમનું કહેવું કનિદૈ લાકિઅ છે કે, ખેડૂતો હજુ પણ એમની પરંપરાગત ગણતરીઓ મુજબ વાવેતર કરતાં હોય છે અને ચોમાસુ મોડું હોવાથી મોટા પ્રમાણમાં વાવેતર કર્યું નથી, દસેક દિવસમાં સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ખેતીલાયક વરસાદ થાય એવી સિસ્ટમ સક્રિય થાય એવા સંકેતો છે. એમ છતાં હાલ વરસાદ ખેંચાયો છે એ ચિંતાજનક બાબત તો છે જ. રાજયની વરસાદની સરેરાશ ૩૪ ઇંચની છે એની સામે જુલાઇના પ્રથમ સપ્તાહ સુધીમાં ૩૫ ટકા વરસાદ થતો હોય છે. હાલ ૯ જુલાઇની સ્થિતિએ રાજયની સરેરાશ ૧૬.૮૮ ટકા જ નોંધાઇ છે એમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં ૧.૨૫ ટકા જ નોંધાયો છે જયારે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાત રિજનમાં ૨૯.૧૪ ટકા થયો છે. એની સામે ખરીફ વાવેતર જોઇએ તો મુખ્ય પાકોમાં મગફળીનું વાવેતર ૩૪.૧૯ ટકા એટલે કે ગયા વર્ષે આ જ સમયગાળાની સરખામણીએ અડધું વાવેતર થઇ શકયું છે. આ વાવેતર સૌરાષ્ટ્રના જુનાગઢ અને અમરેલી જિલ્લામાં મોટાભાગે થયું છે. અથવા તો જયાં સિંચાઇની વ્યવસ્થા છે એવા વિસ્તારોમાં જ થયું છે. આવું જ કપાસનું છે જેનું ૪૩.૯૬ ટકા વાવેતર ૯ જુલાઇની સ્થિતિએ થયું છે. જે ગયા વર્ષના આ જ સમયગાળા કરતાં ૫ લાખ હેકટર ઓછું છે. મધ્ય ગુજરાતમાં ૧૫.૧૯ ટકા જ સરેરાશ વરસાદ થયો છે એ સ્થિતિએ ડાંગરનું વાવેતર માંડ ૧૦.૫૫ ટકા થયું છે. આ આંકડાઓમાં ખરીફ વાવેતર સસેરાશ ૨૭.૬૪ ટકા થયું છે જે ગયા વર્ષની સરખામણીએ અડધું જ થયું છે, તેમ કહી કૃષિ વિભાગના સૂત્રો કહે છે કે, હાલ રાજયભરમાં વરસાદી માહોલ છે પરંતુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાના તાલુકાઓમાં પડે છે. આ સંજોગોમાં સાર્વત્રિક વરસાદના અભાવે ખરીફ વાવેતર કરવામાં ખેડૂતોએ ઉતાવળ કરી નથી. જિલ્લાઓમાંથી કૃષિ અધિકારીઓએ મોકલેલા રિપોર્ટના આધારે ખેડૂતોએ ખરીફ વાવેતરની તૈયારીઓ કરી રાખી છે, પરંતુ વરસાદ વગર તેઓ રાહ જોઇને બેઠાં છે. આ સંજોગોમાં દસ દિવસ ખરીફ વાવેતરને આગળ વધારવા માટે સૌથી મહત્ત્વના છે. જો વરસાદ થઇ જશે તો પછી વાંધો નહીં આવે. ચોમાસુ ૨૦૧૮ જુલાઇની ૨૦મી સુધીમાં વરસાદ થઇ જશે તો પણ ખરીફના મુખ્ય પાકોને વાંધો આવશે નહીં. એટલું જ નહીં એરંડાના મહત્ત્વના પાકના વાવેતર માટે તો હજુ ઓગસ્ટ મહિનો આખો છે. જોકે, ડાંગરના પાકને મુશ્કેલી પડી શકે છે. ૨૦ જુલાઇ સુધીમાં વાવણીલાયક વરસાદ ન થાય તો પછી ખેડૂતોને એરંડા, કપાસ અને અન્ય ઓછા પાણીથી થતાં પાકના વાવેતર માટે સૂચનાઓ આપી દેવાશે. દરમિયાન, કૃષિ મંત્રી આર.સી. ફળદુને પૂછતાં તેમણે કબૂલ્યું કે, હાલ વરસાદ ખેંચાયો છે એ ચિંતાનો વિષય જરૂર છે, પણ દસેક દિવસમાં વાવણીલાયક વરસાદ થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. વરસાદ ખેંચાશે તો ખેડૂતોને રોકડીયા પાક માટે સૂચના આપવી પડશે. જોકે, મને આશા છે કે વરસાદ પડશે. અત્યાર સુધીનો વરસાદ રાજ્યની સરેરાશ ૧૬.૮૮ ટકા કચ્છ ૧.૨૫ ટકા સૌરાષ્ટ્ર ૮.૧૭ ટકા ઉત્ત્।ર ગુજરાત ૧૦.૭૬ ટકા પૂર્વ મધ્ય ગુજરાત ૧૪.૧૯ ટકા દક્ષિણ ગુજરાત ૨૯.૧૪ હાલ સુધીનું વાવેતર ધાન્ય પાકો ૨૨.૧૫ ટકા કઠોળ પાકો ૨૦.૨૨ ટકા તેલિબિયાં પાકો ૨૪.૨૮ ટકા અન્ય ધાન્ય પાકો ૩૨.૨૧ ટકા રાજયનું કુલ વાવેતર ૨૭.૬૪ ટકા (9:55 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/10-07-2018/82190

ગુજરાતમાં સુવિધા વગરની ૧૩ બી.એડ્. કોલેજોની માન્યતા રદ્દ કરતી એનસીટીઈ
 રાજકોટ, તા. ૯ :. નેશનલ કાઉન્સીલ ફોર ટીચીંગ એજ્યુકેશનને સુવિધા વગરની બી.એડ્. કોલેજ કનિદૈ લાકિઅ સામે લાલ આંખ કરી છે. બી.એડ્.નો અભ્યાસક્રમ ચલાવતી કોલેજોમાં લાયકાત વગરના શિક્ષકો અને સુવિધાનો અભાવ હોવાની તપાસ દરમિયાન બહાર આવતા એનસીટીઈ કનિદૈ લાકિઅ દ્વારા ગુજરાત અકિલા રાજ્યની ૧૩ કોલેજોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. શિક્ષકોને શિક્ષિત કરતી બી.એડ્. કોલેજોમાં કોલેજના બિલ્ડીંગના દસ્તાવેજો કનિદૈ લાકિઅ રજુ ન કરતા એનસીટીઈ એ ૧૩ બી.એડ્. કોલેજોની માન્યતા રદ કરી છે.(૨-૩૬) (4:40 pm IST)

Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/10-07-2018/99023


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)



Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  06 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment