સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 30 June 2018

સદીનો સૌથી લાંબો ચંદ્રગ્રહણ, વિનાશ થવાની ભવિષ્યવાણી - સાવધાન : ૩૧ જુલાઇ સુધીમાં ITR નહીં ભરો તો થશે કેવું નુકસાન? - હાર્દિક સામે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કરવાની અરજી - PM મોદીએ ફરી ભાંગરો વાટ્યો, 'દેશમાં 125 કરોડ પરિવારે ગેસ સબસિડી છોડી' - ભણે ગુજરાત :રાજ્યના 11 જિલ્લામાં એકપણ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ નથી - પહેલી જાન્યુઆરીથી જીએસટીનું નવું રિટર્ન ફોર્મ આવશે - ખરીફપાકના દોઢ ગણા ટેકાના ભાવ આપવા થશે એલાન ; વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો સાથે કરી વાતચીત - પાસપોર્ટમાં વેરીફિકેશન માટે પોલીસ તમારા ઘેર નહી આવે - તમને પણ ઉંધા સૂવાની આદત છે? તો સર્તક રહેજો - ખાતામાં 15 લાખ ન આવ્યા અને વિદેશમાંથી કાળું નાણું પણ ન આવ્યું: રાહુલ - ક્લાઇમેટ ચેન્જથી 60 કરોડ ભારતીઓનું જીવન-ધોરણ કથળશે - અધિકારીઓ સામે પગલાં લેવાની ખાતરી અપાતાં ભાજપના નારાજ MLA માની ગયા

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


સદીનો સૌથી લાંબો ચંદ્રગ્રહણ, વિનાશ થવાની ભવિષ્યવાણી 
- સૌથી લાંબા ચંદ્રગ્રહણની અવધિ 6 કલાક 14 મિનિટ રહેશે નવી દિલ્હી, તા. 29 જૂન 2018, શુક્રવાર 21મી સદીનો સૌથી લાંબો ખગ્રાસ ચંદ્રગ્રહણ જુલાઇમાં થશે. આ એક મહત્વપૂર્ણ એસ્ટ્રોનોમિકલ ઘટના છે. તેનું મહત્વ આ રીતે પણ સમજી શકાય છે કે તેની આગળ-પાછળ 13 જુલાઇ અને 11 ઑગષ્ટ 2018ના રોજ બે ખંડગ્રાસ સૂર્યગ્રહણ પડશે. સતત ત્રણ ગ્રહણોમાં ખગ્રાસ ચંદ્રગ્રહણને જ્યોતિષીય પ્રભાવ વધુ પડી શકે છે. જાણો ચંદ્ર ગ્રહણ પરની વિસ્તૃત જાણકારી. વિશેષ રીતે કર્ક રેખા ક્ષેત્રમાં વિનાશકારી ભૂકંપ, સુનામી, ચક્રવાત, જ્વાળામુખી વિસ્ફોટ તેમજ આગ લાગવા જેવી ઘટનાઓ બની શકે છે. આ ઉપરાંત પૃથ્વીની કક્ષામાં પરિભ્રમણ કરતા વિભિન્ન દેશના હજારો સેટેલાઇટ્સ તેનાથી પ્રભાવિત થઇને બગડી શકે છે. નિયંત્રણ ખોઇ શકે છે. એવામાં વિશ્વભરમાં સેટેલાઇટ્સ સેવાઓ મુશ્કેલીમાં આવી શકે છે. પછી તે કૉમ્યુનિકેશન ક્ષેત્ર હોય અથવા તો અન્ય સુરક્ષા અને સુવિધા સંબંધિત હોય. વિમાન સેવા પણ પ્રભાવિત થઇ શકે છે. આ પહેલાનાં મહિનામાં આ પ્રકારની કેટલીક ઘટનાઓ બની ચુકી છે. નેપાળમાં વિમાન દુર્ઘટના ઉપરાંત આ વર્ષમાં લગભગ અડધા ડર્ઝનથી વધારે વિમાન દુર્ઘટના ઘટી ચુકી છે. એક વર્ષની અંદર ઇસરોના બે સેટેલાઇટ લૉન્ચ ફેલ થઇ ચુક્યા છે. ચીનનું સ્પેસ સ્ટેશન દુર્ઘટનાગ્રસ્ત બન્યું. રશિયાનો ઉપગ્રહ ખોવાયો. વર્ષ 2017 અને 2018માં આ પ્રકારની ઘટનાઓ થવાની ભવિષ્યવાણી જ્યોતિષાચાર્ય પંડિત અરુણેશ કુમાર શર્માએ કરી દીધી હતી. વર્ષ 2017માં ગ્લેશિયર તૂટવાથી લઇને ભૂંકપની કેટલીય ઘટનાઓ બની હતી. વૈજ્ઞાનિકોએ પણ માન્યું છે કે પૃથ્વીની ગતિના કારણે ભૂકંપની ઘટનાઓ વધી શકે છે. 27 જુલાઇ 2018નો ચંદ્રગ્રહણ પણ 21મી સદીનો સૌથી લાંબો ચંદ્રગ્રહણ હશે. જેની અવધિ 6 કલાક 14 મિનિટ રહેશે. જેમાં પૂર્ણચંદ્ર ગ્રહણની સ્થિતિ 103 મિનિટ રહેશે. ભારતમાં આ ગ્રહણ લગભગ રાત્રે 11 કલાકે 55 મિનિટથી સ્પર્શ થઇને લગભગ 3 કલાક 54 મિનિટે પૂર્ણ થશે. જેમાં પૃથ્વીના મધ્ય વિસ્તારનો પડછાયો ચંદ્ર પર પડશે. તેની આગળ- પાછળની અમાસ પર ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ થશે. તેની ઊંડી અસર પૃથ્વી પર પડશે તે નક્કી જ છે. 26 જુલાઇ 1953ના રોજ વીસમી સદીનો સૌથી લાંબો ચંદ્રગ્રહણ હતો. આ ગ્રહણ પૂર્ણ અવસ્થામાં લગભગ 101 મિનિટ સુધી રહ્યો હતો. તેનો કુલ ગ્રહણ સમય 5 કલાક 27 મિનિટ હતો. આ ગ્રહણ બાદ ઑગષ્ટમાં મધ્ય ગ્રીસના કેફલોનિયા અને જાકિનથોસમાં લગભગ 113 ભૂકંપ આયો હતો. તેમાંથી સૌથી વિનાશકારી 12 ઑગષ્ટના રોજ લોનિયન આઇસલેન્ડમાં 7.2 મેગ્નિટયૂડ સ્કેલનો ભૂકંપ આયો હતો. તેમાં લગભગ 800 લોકોના મોત થયા હતા. ભૂકંપમાં બરબાદ થઇ ચુકેલી ઇમારતોના ચિન્હો આજે પણ જોવા મળે છે. કર્ક રેખા ક્ષેત્ર પર આવતા દેશ - ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, ચીન, તાઇવાન, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, મેક્સિકો, બહામાસ, મુરિયાનિયા, માલી, અલ્જીરિયા, નાઇઝર, લીબિયા, ચાડ, ઇજિપ્ત, સાઉદી અરેબિયા, યુએઇ અને ઓમાન. ગ્રહણ માત્ર સૂર્ય પ્રકાશથી નિર્મિત પડછાયામાં સૂર્ય અને ચંદ્રમા નજન ન આવવાની ઘટના માત્ર નથી. સૂર્ય સાથે સંપૂર્ણ સૌરમંડળ 70 હજાર કિલોમીટરની ગતિથી આગળ વધી રહ્યા છે. ગ્રહ-ઉપગ્રહોએ તેની સાથે તાલમેલ બનાવી રાખવાનું હોય છે. જ્યોતિષમાં પૃથ્વી માટે રાહુ-કેતુ તેમજ છાયાગ્રહ છે જેના કનેક્શનથી સૂર્ય અને ચંદ્રગ્રહણ બને છે. આ સૌરમંડળના તે નોડલ પોઇન્ટ છે જ્યાં પૃથ્વી અને ચંદ્ર સૂર્યની એક લાઇનમાં આવીને ઑટો-કરેક્શન લે છે. એવામાં ચંદ્ર તેમજ પૃથ્વીની કક્ષાઓ સુવ્યવસ્થિત થાય છે. તેનાથી અંતરિક્ષીય ગુરુત્વાકર્ષી તરંગ પ્રભાવિત થવા અને ગ્રહની સ્પેસ શિફ્ટ થવાની શક્યતા વધી જાય છે. તેનાથી ભૂકંપ, ચક્રવાત, જ્વાળામુખી તેમજ સુનામીની શકયતાઓ ઉપરાંત ઉપગ્રહો અને વિમાનોમાં ગડબડ થવાની આશંકા પણ વધી જાય છે. આ કારણથી આ દરમિયાન સઘન શારીરિક-માનસિક કાર્યોથી બચવાની સલાહ આપવામાં આવી છે. અગ્નિકર્મ તેમજ મશીનરીનો ઉપયોગ ટાળવામાં આવે છે. સનાતન પરંપરામાં દેવદર્શન અને બલિદાન પર પ્રતિબંધ રાખવામાં આવે છે. માત્ર મુદ્રામાં ભજન-કીર્તન અને જપના માધ્યમથી ઇશ્વરને યાદ કરવામાં આવે છે. 13 જુલાઇના રોજ ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ થશે. જો કે તે ભારતમાં માન્ય નથી પરંતુ પૃથ્વી પર થોડીક અસર તો થશે. જળચર ક્ષેત્રોમાં રહેતા લોકો સાવધાની રાખે. શક્ય હોય તો આગામી ખંડગ્રાસ સૂર્યગ્રહણ સુધી સમુદ્ર કિનારેથી દૂર રહો. 19 જુલાઇના રોજ સૌરમંડળની મહત્ત્વપૂર્ણ ઘટના છે. સૂર્યની એકબાજુ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ અને શનિ વગેરે બધા ગ્રહ એકબાજુ ઉપસ્થિતિ રહેશે. આ સ્થિતિ સૌરમંડળમાં અસંતુલન વધારશે. જો કે સૌરમંડળમાં જીવનયુક્ત એક માત્ર ગ્રહ પૃથ્વી છે, જે વધુ પ્રભાવિત થવાની શક્યતા છે. 27 જુલાઇના રોજ સદીનો સૌથી લાંબો ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે. જે વિભિન્ન વિનાશકારી ભૌગોલોક ઘટનાઓનું કારણ બની શકે છે.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/science-technology/lunar-eclipse-2018-date-and-time-longest-lunar-eclipse-of-this-century

PM મોદીએ ફરી ભાંગરો વાટ્યો, 'દેશમાં 125 કરોડ પરિવારે ગેસ સબસિડી છોડી' 
- વડાપ્રધાન મોદી ફરી એક વખત આંકડાની માયાજાળમાં અટવાયા નવી દિલ્હી તા, 29 જૂન 2018 શુક્રવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્લીની AIIMS હોસ્પિટલમાં અનેક પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. તે દરમિયાન PM મોદીએ પોતાના ભાષણમાં સરકાર દ્વારા હેલ્થકેરમાં કરવામા આવતા કામના વખાણ પણ કર્યા હતાં પરંતુ વડાપ્રધાન ફરી એક વખત આંકડાની માયાજાળમાં અટવાઈ પડ્યા હતાં. વાસ્તવમાં વડાપ્રધાન પોતાના ભાષણમાં લોકોને ગેસ સબસિડી છોડવાનું ઉદાહરણ આપી રહ્યા હતાં ત્યારે તેમણો જણાવ્યું હતું કે દેશમાં 125  કરોડ પરિવારે ગેસ સબસિડી છોડી છે. હકીકતમાં જોઈએ તો દેશની વસ્તી 125 કરોડની આસપાસ છે. જેમાં 25 પરિવાર છે એવામાં વડાપ્રધાન અહીંયા ભાષણમાં થાપ ખાઈ ગયા હતાં.વાસ્તવિકતા કંઈક અલગ જ છે દેશમાં ફક્ત 1 કરોડ લોકોએ જ ગેસ સબસિડી છોડી છે જ્યારે વડાપ્રધાન કંઈક જુદા જ આંકડા બતાવી રહ્યા છે. શું હતું વડાપ્રધાનનું ભાષણ ? વડાપ્રધાને કહ્યું હતું કે " મેં જ્યારે દેશની જનતાને આગ્રહ કર્યો કે જે લોકો સક્ષમ છે જે લોકો ખર્ચ કરી છે તે લોકો ગેસ સબસિડી કેમ લે છે છોડી દ્યો,મારી આટલી જ વાત પર દેશનાં 125 કરોડ લોકો એ ગેસ સબસિડી છોડી દીધી છે.આપણા દેશનાં લોકો આસાની થી કોઈ વસ્તુ છોડતા નથી. જણાવી દઈએ કે વડાપ્રધાન દ્વારા સળંગ બીજીવાર પોતાના ભાષણમાં ખોટા આંકડા બતાવ્યા હતાં.આ અગાઉ ગુરુવારે ઉત્તરપ્રદેશનાં મગહરમાં સંત કબીરની પવિત્ર ભૂમિમાં પણ તેમણે ખોટો ઈતિહાસ જણાવ્યો હતો.જેના પર તેમના પર ટ્રોલ થયું હતું.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/then-pm-modi-said-125-crore-families-left-in-the-country-to-subsidize-gas

સાવધાન : ૩૧ જુલાઇ સુધીમાં ITR નહીં ભરો તો થશે કેવું નુકસાન? 
લાખે ૧૦૦૦ રૂપિયાની પેનલ્ટી : પેનલ્ટી સાથે વ્યાજ પણ ભરવું પડશે નવી દિલ્હી તા. ૩૦ : જો તમે કનિદૈ લાકિઅ બેંક લોન લેવાનો વિચાર કરી રહ્યા છો તો પાછળના વર્ષોના આઈટી રિટર્ન તમારા કામમાં આવી શકે છે. આઈટી રીટર્ન ભરવાનીઆ વર્ષની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ કનિદૈ લાકિઅ ૨૦૧૮ જાહેર અકિલા કરવામાં આવી છે. જો તમે આ તારીખ સુધીમાં આઈટી રિટર્ન ફાઈલ નહીં કરો તો તમારે બે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કનિદૈ લાકિઅ તમે ૩૧ જુલાઈ ૨૦૧૮ સુધીમાં રિટર્ન નહીં ભરો તો પહેલા તો તમારે પેનલ્ટી ભરવી અકીલા પડશે. ITR ફાઈલ ન કરવાની પેનલ્ટી અલગ અલગ હોઈ શકે છે. આ કનિદૈ લાકિઅ પેનલ્ટી ઈન્કમટેકસની કલમ 234F અંતર્ગત લેવામાં આવશે. જો તમારી આવક ૫ લાખથી ઓછી છે અને તમે ITR ફાઈલ નથી કર્યું તો તમારે ૧૦૦૦ રૂપિયાની પેનલ્ટી કનિદૈ લાકિઅ આપવી પડશે. ૫ લાખથી વધુ આવક હોય તો ૩૧ જૂલાઈ બાદ ૫૦૦૦ રૂપિયા પેનલ્ટી આપવી પડશે. જો તમે ITR ૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં ભરો છો તો કનિદૈ લાકિઅ તમારે ૧૦,૦૦૦ રૂપિયાની પેનલ્ટી આપવી પડશે. પેનલ્ટી સાથે વ્યાજ પણ વસૂલવામાં આવશે. જે ૧ ટકા હોય છે. દા.ત. જો તમારે ૧૧,૦૦૦ રૂપિયા ટેકસ ભરવાનો કનિદૈ લાકિઅ છે તો તમારે તેના એક ટકા એટલે કે ૧૧૦ રૂપિયા વ્યાજ પણ આપવું પડશે.(૨૧.૩) (10:37 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/30-06-2018/137315

હાર્દિક સામે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કરવાની અરજી
 રાજદ્રોહ કેસમાં હાર્દિક સતત ગેરહાજર રહ્યો : આગામી મુદત પર હાર્દિક પટેલને અદાલત સમક્ષ હાજર રહેવા કોર્ટની કનિદૈ લાકિઅ કડક તાકીદ : છઠ્ઠી જુલાઇએ વધુ સુનાવણી અમદાવાદ, તા.૨૯ : પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ઉશ્કેરણીજનક ભાષણો કરી રાજયમાં હિંસા, તોડફોડ અને કનિદૈ લાકિઅ કોમી વૈમનસ્ય અકિલા ફેલાવવાના ચકચારભર્યા રાજદ્રોહના કેસની મુદતમાં સતત ગેરહાજર રહેતા પાસના કન્વીનર હાર્દિક પટેલના વલણને અત્રેની સેશન્સ કોર્ટે કનિદૈ લાકિઅ ભારોભાર નારાજગી વ્યકત કરી હતી અને આરોપી હાર્દિક પટેલના આવા બેજવાબદાર વલણની અકીલા ગંભીર નોંધ લીધી હતી. બીજીબાજુ રાજદ્રોહ કેસમાં એક યા કનિદૈ લાકિઅ બીજા કારણોસર અદાલત સમક્ષ ગેરહાજર રહેતા હાર્દિક પટેલ વિરૂધ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવા રાજય સરકાર તરફથી એક મહત્વની અરજી સેશન્સ કોર્ટમાં કનિદૈ લાકિઅ કરાઇ હતી, જેની સુનાવણી બાદ કોર્ટે આગામી મુદતે હાર્દિક પટેલને કેસની આગામી મુદતે અદાલત સમક્ષ રૂબરૂ હાજર રહેવા કડક તાકીદ કરી હતી. કોર્ટે કનિદૈ લાકિઅ ગંભીર ટીકા કરી હતી કે, કેસની સુનાવણી દરમ્યાન વારંવારની ગેરહાજરી ચલાવી લેવાશે નહી. કોર્ટે કેસની વધુ સુનાવણી તા.૬ઠ્ઠી જૂલાઇએ રાખી હતી. ઉલ્લેખનીય કનિદૈ લાકિઅ છે કે, રાજદ્રોહ કેસમાં અગાઉ સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ વિરૂધ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું પરંતુ તેની બજવણી બાદ પણ હાર્દિક પટેલ કનિદૈ લાકિઅ કેસની સુનાવણી દરમ્યાન સામાજિક કામોનું બહાનુ ધરી હાજર નહી રહેતાં રાજય સરકાર તરફથી આ નવી અરજી કરી તેની વિરૂધ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવા માંગણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ તરફથી અગાઉ આ કેસનું કામ તાત્કાલિક બોર્ડ પર લેવા, તેની વિરૂધ્ધ જારી કરાયેલું જામીનપાત્ર વોરંટ રદ કરવા અને કેસની સુનાવણી દરમ્યાન તેને હાજર રહેવામાંથી મુકિત આપવા માટે માંગણી કરવામાં આવી હતી. જો કે, કોર્ટે આકરા વલણ સાથે આ ત્રણેય અરજીઓ ફગાવી દીધી હતી અને હાર્દિક પટેલને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. રાજદ્રોહ કેસની સુનાવણી દરમ્યાન આરોપી હાર્દિક પટેલ દ્વારા છેલ્લા ઘણા સમયથી અને ઘણી મુદતોથી આ કેસમાં અદાલત સમક્ષ હાજરી આપવામાં આવતી નથી. જામીન આપતી વખતે અદાલતની શરતોમાં પણ કેસના ટ્રાયલ વખતે આરોપીએ દર મુદતે હાજર રહેવાની સ્પષ્ટ તાકીદ કરાતી હોય છે. સુપ્રીમકોર્ટે પણ આ અંગે ચુકાદાઓ જારી કરેલા છે ત્યારે આરોપીઓ દ્વારા રાજદ્રોહના ખૂબ જ સંવેદનશીલ અને અતિમહત્વના કેસની સુનાવણીને ભારે હળવાશથી લેવાઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. આરોપીના બેજવાબદાર વલણને લઇ ચાર્જફ્રેમનો તબક્કો વિલંબિત થઇ રહ્યો છે. કોર્ટે આરોપીના વલણને ગંભીરતાથી લઇ તેની વિરૂધ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવું જોઇએ. મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે હાર્દિક પટેલના વકીલને કડક તાકીદ કરી હતી કે, આગામી મુદતે હાર્દિકને કોર્ટમાં હાજર રાખવામાં આવે. આજની સુનાવણી દરમ્યાન માત્ર ચિરાગ પટેલ જ હાજર રહ્યો હતો. જયારે હાર્દિક પટેલ અને દિનેશ બાંભણીયા ગેરહાજર રહ્યા હતા, જેથી કોર્ટ ભારે ખફા થઇ હતી. (8:25 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/30-06-2018/81422

ભણે ગુજરાત :રાજ્યના 11 જિલ્લામાં એકપણ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ નથી
 અમદાવાદ :ગુજરાતમાં એક બાજુ સરકારી સ્કુલો કોલેજોનું પ્રમાણ ઘટતુ જાય છે. તો બીજી તરફ કનિદૈ લાકિઅ ખાનગી કોલેજો અને સ્કુલોને વધુને વધુ મંજૂરીઓ મળી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જાણવા મળ્યુ છે કે,રાજ્યના 11 જિલ્લામાં કનિદૈ લાકિઅ વિજ્ઞાન અકિલા પ્રવાહની એક પણ સરકારી કોલેજ નથી.જયારે  8 જિલ્લામાં એક પણ ગ્રાન્ટેડ કોલેજને મંજૂરી આપી નથી. જ્યારે ગ્રાન્ડેડ કોલેજને કનિદૈ લાકિઅ આડેધડ મંજૂરી અપાય છે. (11:49 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/30-06-2018/81435

પહેલી જાન્યુઆરીથી જીએસટીનું નવું રિટર્ન ફોર્મ આવશે 

:સોફ્ટવેરની સફળતા પૂર્વક બીટા ટેસ્ટિંગ પછી સરકાર નવું રિટર્ન ફોર્મ લાવશે એવું ફાઈનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યુ હતું.: જીએસટીના અંતર્ગત ખોટા ઈનપુટ ક્રેડિટના દાવાઓને કારણે મોટા ભાગે કરચોરી

Source :-https://www.akilanews.com/Fatafat_news/Detail/30-06-2018/5005

ખરીફપાકના દોઢ ગણા ટેકાના ભાવ આપવા થશે એલાન ; વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો સાથે કરી વાતચીત 
નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોને મળ્યા કનિદૈ લાકિઅ હતા ખરીફપાકના દોઢ ગણા ટેકાના ભાવ આપવા એલાન કરવા તૈયારી થઇ રહી છે વડાપ્રધાને કહ્યું કે ખરીફ પાકો માટે ખર્ચના દોઢ ગણા લઘુતમ ભાવની આગામી કનિદૈ લાકિઅ સપ્તાહે જાહેરાત અકિલા થશે શેરડી પીલાણ સીઝન માટે શેરડીના ભાવની પણ જાહેરાત પણ આગામી પંદર દિવસમાં કરાશે અને તેમાં પણ ગયા વર્ષ કરતા વધારો કરાશે    કનિદૈ લાકિઅ વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડ,પંજાબ,મહારાષ્ટ્રં અને કર્ણાટકથી આવેલા 140 ખડૂતોના અકીલા પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને કહ્યું કે કેન્દ્રીય કનિદૈ લાકિઅ મંત્રીમંડળની આગામી બેઠકમાં ખરીફપાકના લઘુતમ ભાવને દોઢ ગણા કરવાની મંજૂરી અપાશે તેનાથી ખેડૂતોની આવકમાં બે ગણી કરવામાં મદદ મળશે    છેલ્લા દસ કનિદૈ લાકિઅ દિવસમાં મોદીએ ખેડૂતો સાથે બીજીવાર બેઠક કરી છે ચૂંટણી વર્ષમાં કૃષિક્ષેત્રના સંકટને દૂર કરવા પ્રયાસ કરાઈ રહયો છે ને સુગર સેકટરને 8500 કરોડનું કનિદૈ લાકિઅ પેકેજ સહીત કેટલીક જાહેરાત કરી છે વડાપ્રધાને ખેડૂતોને  સરકાર દ્વારા શેરડીના ઉત્પાદકોને ચુકવણું કરવામાં સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય અંગે કનિદૈ લાકિઅ કહ્યું કે સરકાર દ્વારા નીતિગત ઉપાયોથી પાછલા સાત દિસવમાં જ ખેડૂતોને 4000 કરોડનું ચુકવણું કરાઈ ચૂક્યું છે   વડાપ્રધાને લોકકલ્યાણ માર્ગ સ્થિત કનિદૈ લાકિઅ પોતાના નિવાસ સ્થાને ખેડૂતો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે રાજ્યસરકારોને શેરડીના બાકી ચુકવણું સુનિશ્ચિત કરવા કડક પગલાં ઉઠાવવા કહેવાયું છે મોદીએ ખેડૂતોને સમજદારીપૂર્વક પોષક્તત્વોનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો જેનાથી રાસાયણિક ખાતરના ઉપયોગ ઓછો કરીને 2020 સુધી 10 ટકા વધારાની આવક મેળવી શકાય   ખેડૂતોએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરીને ખાંડ પર આયાત ડ્યુટી 50 ટકાથી વધારીને 100 ટકા કરવા અને શેરડીના એફઆરપીમાં 5.50 રૂપિયા પ્રતિ કવીન્ટલથી ખેડૂતોના ખાતામાં સીધું ચુકવણી સહિતના કેન્દ્રના નિર્ણયના વખાણ કર્યા હતા  (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/30-06-2018/137293

પાસપોર્ટમાં વેરીફિકેશન માટે પોલીસ તમારા ઘેર નહી આવે
 પોલીસ વેરીફિકેશનની પ્રક્રિયા કમી કરાતાં રાહત : અરજદાર સામે કોઇ ગુનેગારી રેકોર્ડ છે કે કેમ તે બાબતની કનિદૈ લાકિઅ તપાસ પોલીસ કરશે : અરજદારના સંપર્કની જરૂર નહી અમદાવાદ,તા.૨૯ : પાસપોર્ટ ઈશ્યૂ તેમજ રિન્યૂ કરવાની સમગ્ર પ્રોસેસને હવે સાવ સરળ બનાવી દેવાઈ કનિદૈ લાકિઅ છે, ત્યારે અકિલા હવે જેના લીધે પાસપોર્ટ ઈશ્યુ થવામાં મોડું થતું હતું તેવી પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયાને પણ કાઢી નાખવામાં આવી છે. જો અરજદાર કનિદૈ લાકિઅ સામે કોઈ પોલીસ કેસ ન હોય, કોઈ કોર્ટ કેસ ન ચાલતો હોય તેમજ તેણે ભૂતકાળમાં અકીલા બોગસ પાસપોર્ટનો કેસ ન થયો હોય તેમનું વેરિફિકેશન નહીં કનિદૈ લાકિઅ થાય. એટલે કે, પાસપોર્ટ વેરીફિકેશન માટે હવે પોલીસ તમારા ઘરે નહી આવે.  સત્તાવાળાઓના આ નિર્ણયને પગલે પાસપોર્ટ કઢાવવા ઇચ્છતા હજારો લોકોને બહુ કનિદૈ લાકિઅ મોટી રાહત થઇ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા હટી જવાનો સૌથી મોટો ફાયદો એ થશે કે હવે તમને અરજી કર્યાના કનિદૈ લાકિઅ માંડ પંદરેક દિવસમાં જ પાસપોર્ટ મળી જશે. અગાઉ પોલીસ વેરિફિકેશન પેન્ડિંગ રહેવાના કારણે પાસપોર્ટ ઈશ્યુ થવામાં એકથી ત્રણ મહિના લાગી જતા હતા. કનિદૈ લાકિઅ હવે તો ઓનલાઈન અરજી કર્યાના દસેક દિવસમાં જ અપોઈન્ટમેન્ટ મળી જાય છે, અને ત્યારબાદ એકાદ અઠવાડિયામાં જ પાસપોર્ટ ઘરે આવી જાય છે. જે પણ વ્યક્તિ કનિદૈ લાકિઅ હવે પાસપોર્ટ માટે અપ્લાય કરશે, તેનું સામાન્ય સંજોગોમાં ફિઝિકલ વેરિફિકેશન કરવાને બદલે પોલીસ માત્ર તેનો ક્રિમિનલ રેકોર્ડ જ ચેક કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર, પાસપોર્ટ વિભાગે હવે પોલીસને અરજદારની ઓળખ, દસ્તાવેજ તેમજ તેનું સરનામું વેરિફાય કરવાની જવાબદારીમાંથી હવે મુક્તિ આપી છે. આ બધી પ્રોસેસ કરવાને બદલે હવે પોલીસે માત્ર એટલું જ ચેક કરવાનું રહેશે કે અરજદાર સામે કોઈ ક્રિમિનલ રેકોર્ડ છે કે નહી. અત્યાર સુધી પાસપોર્ટ ઓફિસ અરજદારનું વેરિફિકેશન કરવા માટે પોલીસને નવ કોલમનું ફોર્મ મોકલી આપતી હતી. જેમાં એપ્લિકન્ટનું વેરિફિકેશન, એડ્રેસ કન્ફર્મ કરવાથી લઈ ડોક્યુમેન્ટ ચેક કરવા એમ ત્રણ કોલમ હતા, જેને પાસપોર્ટ ઓફિસે હટાવી લીધા છે. જે છ કોલમ આ ફોર્મમાં રખાયા છે તેમાં પોલીસે અરજદાર સામે કોઈ કેસ ચાલે છે કે કેમ તે જ જણાવાનું રહેશે. જોકે, તેના માટે અરજદારનો સંપર્ક કરવાની કોઈ જરુર નથી. મહત્વનું છે કે, અગાઉ પાસપોર્ટ ઓફિસ પણ પોલીસ વેરિફિકેશનમાં મોડું થતું હોવાના કારણે પાસપોર્ટને જલ્દીથી ઈશ્યુ કરી નહોતી શકતી. એટલું જ નહીં, ઘણીવાર તો પોલીસ વેરિફિકેશનના નામે અરજદારો પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો પાસપોર્ટ ઓફિસને મળી હતી. જો કે, હવે આ સમગ્ર પ્રક્રિયા જ બંધ કરી દેવાતા લોકોને થતી હાલાકી પણ બંધ થઈ જશે. પાસપોર્ટ સત્તાવાળાઓના આ નવા નિર્ણયને લઇ પાસપોર્ટવાંચ્છુ લોકોને બહુ મોટી રાહત મળી છે. (8:53 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/30-06-2018/81439

તમને પણ ઉંધા સૂવાની આદત છે? તો સર્તક રહેજો 
સારા સ્વાસ્થ્ય માટે સારી ઉંઘ લેવી  જરૂરી છે. સૂતી વખતે બધા વ્યકિત અલગ-અલગ પોઝીશનમાં સૂવે છે. પરંતુ, શું કનિદૈ લાકિઅ તમે એ વાત જાણો છો કે તમારી સૂવાની રીતની પણ તમારા સ્વાસ્થ્ય પર અસર પડે છે. કેટલાક લોકો ઉંધા સૂવે છે, તો કેટલાક લોકો સીધા સૂવે છે. જો તમે પણ કનિદૈ લાકિઅ ઉંધા સૂવો છો અકિલા તો સતર્ક રહેજો. કારણ કે આદતના કારણે તમે કેટલીય બીમારીઓનો શિકાર થઈ શકો છો. જે લોકો દરરોજ ઉંધા સૂવે છે, તેને હંમેશા માથાના કનિદૈ લાકિઅ દુઃખાવાનો સામનો કરવો પડે છે. ઉંધુ સૂવાથી ગરદનની પોઝીશન યોગ્ય રહેતી નથી, અકીલા જેના કારણે માથામાં રકતનો યોગ્ય સંચાર થતો નથી અને માથુ કનિદૈ લાકિઅ દુઃખે છે. જે લોકો ઉંધા સૂવે છે, તેના ચહેરા પર ખીલ અને ડાઘ પણ વધુ હોય છે. ઉંધા સૂવાથી ચહેરાની ત્વચાને યોગ્ય રીતે ઓકિસજન મળતુ નથી. સાથે બેડ કનિદૈ લાકિઅ પર રહેલ બેકટેરિયા પણ ચહેરાના સંપર્કમાં આવે છે, જેના કારણે બધી સમસ્યાઓ થાય છે. ઉંધુ સૂવાથી પાચનતંત્ર પર ખરાબ અસર થાય છે. આવી રીતે સૂવાથી કનિદૈ લાકિઅ ખોરાકનું પાચન થતુ નથી. જેના કારણે તમારૂ પેટ ખરાબ થવાની શકયતા રહે છે. કયારેક આ પેટની સમસ્યા ખૂબ જ ગંભીર રૂપ પણ લઈ લે છે. સારૂ રહેશે કે કનિદૈ લાકિઅ ઉંધા સૂવાના બદલે તમે સીધા સૂવાનું શરૂ કરો. તેને એક આદર્શ પોઝીશન ગણવામાં આવે છે. (10:09 am IST)

Source :-https://www.akilanews.com/International_news/Detail/30-06-2018/22508

ખાતામાં 15 લાખ ન આવ્યા અને વિદેશમાંથી કાળું નાણું પણ ન આવ્યું: રાહુલ 
- સ્વિસ બેંકમાં જમા નાણાં અંગે કોંગ્રેસના કેન્દ્ર પર પ્રહારો - કેન્દ્ર હવે વિદેશી બેંકોમાં જમા તમામ નાણું વ્હાઇટ હોવાનો દાવો કરે છે ! નવી દિલ્હી, તા. 29 જૂન 2018, શુક્રવાર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સ્વિસ બેંકોએ જાહેર કરેલા આંકડા અંગે કેન્દ્ર સરકારને નિશાન બનાવી છે. રાહુલે ટ્વિટર પર જણાવ્યું છે કે મોદી સરકાર જ્યારથી સત્તા પર આવી છે ત્યારથી કાળું નાણું પરત લાવવાની વાતો કરે છે. જ્યારે ૨૦૧૭માં સ્વિસ બેંકોમાં જમા કરાયેલા નાણાંનું પ્રમાણ વધ્યું તો હવે સરકાર દાવો કરી રહી છે આ તમામ નાણું વ્હાઇટ છે. ૨૦૧૪માં મોદી સરકારે જણાવ્યું હતું કે હું વિદેશમાંથી કાળું નાણું પરત લાવી તમામના ખાતામાં ૧૫ લાખ રૃપિયા જમા કરાવીશ. ત્યારબાદ ૨૦૧૬માં જણાવ્યું હતું કે નોટબંધીથી દેશમાં રહેલું તમામ કાળું નાણું સમાપ્ત થઇ જશે. હવે ૨૦૧૮માં સરકાર જણાવી રહી છે કે સ્વિસ બેકોમાં જમા તમામ નાણું વ્હાઇટ છે. કોંગ્રેસ નેતા આરપીએન સિંહે જણાવ્યું છે કે જ્યારે નરેન્દ્ર મોદી વિપક્ષમાં હતાં ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની મજાક ઉડાવતા હતાં, તો શું અમે પણ હવે મજાક ઉડાવીએ?

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/there-were-15-lakhs-in-the-account-and-black-money-was-not-received-from-abroad-rahul


ક્લાઇમેટ ચેન્જથી 60 કરોડ ભારતીઓનું જીવન-ધોરણ કથળશે
 - વર્લ્ડ બેન્કે સાઉથ એશિયા માટે ખાસ તૈયાર કરેલા અહેવાલમાં ચિંતા વ્યકત કરાઇ - ક્લાઇમેન્ટ ચેન્જને કારણે આગામી ત્રણ દાયકામાં દેશના સરેરાશ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થશે - 2050 સુધીમાં ભારતની અડધી વસતિ ક્લાઈમેટ ચેન્જના કારણે  ગંભીર સમસ્યાનો સામનો કરશે -  દેશની GDPનો 2.8 ટકા હિસ્સો ક્લાઈમેટ ચેન્જથી આવેલી સમસ્યા પાછળ ખર્ચાશે નવી દિલ્હી, તા. 29 જૂન 2018, શુક્રવાર વર્લ્ડ બેંકના ક્લાઈમેટ ચેન્જના એક અહેવાલમાં ભારતને ચેતવણી આપવામાં આવી હતી કે ૨૦૫૦ સુધીમાં દેશની અડધો અડધ વસતિ તેના ગંભીર પરિણામો ભોગવતી હશે. જીડીપીનો ૨.૮ ટકા હિસ્સો એ પાછળ વેડફાઈ જશે અને ભારતમાં ક્લાઈમેટ ચેન્જની સૌથી ખરાબ અસર મધ્ય ભારતમાં પડશે.  વિશ્વ બેન્કના રિપોર્ટ પ્રમાણે,ક્લાઇમેન્ટ ચેન્જની અસર ભારતની અર્થવ્યવસ્થા પર ખૂબ જ ભારે પડી શકે છે અને તેને કારણે ૨૦૫૦ સુધી ભારતની જીડીપીને ૨.૮ ટકાનુ નુકશાન થઇ શકે છે. રિપોર્ટ પ્રમાણે, ક્લાઇમેન્ટ ચેન્જને કારણે ત્રણ દાયકામાં  વાતાવરણમાં સરેરાશ તાપમાનમાં ૧-૨ ડિગ્રીનો વધારો થવાનો અંદાજ છે. સાઉથ એશિયા હોટસ્પોટ નામના અહેવાલમાં વર્લ્ડ બેંકે કહ્યું હતું કે ક્લાઇમેન્ટ ચેન્જની સૌથી વધુ અસર મધ્યભારતમાં થશે. ખાસ તો વિદર્ભ જેવા પ્રદેશો તેની ગંભીર અસરો ભોગવશે. ૨૦૫૦ સુધીમાં ભારતની લગભગ અડધી જનસંખ્યાને પણ પ્રભાવિત કરી શકે છે. ક્લાઇમેન્ટ ચેન્જને કારણે વધતા તાપમાન અને અનિયમિત વરસાદને કારણે ભારતના જીડીપીમાં ૨.૮ ટકાના ઘટાડાનું નુકસાન થઇ શકે છે. જેનાથી ૨૦૫૦ સુધીમાં દેશની લગભગ અડધી જનસંખ્યાનું જીવન સ્તર પ્રભાવિત થઇ શકે છે. ભારતમાં તાપમાનમાં ૨૦૫૦ સુધીમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાનો અંદાજ છે. રિપોર્ટ પ્રમાણે, દેશભરમાં કુલ એક હજારથી વધુ સ્થળો છે જ્યાં ક્લાઇમેન્ટ ચેન્જનો ખતરો સૌથી વધુ છે. જેમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ચંડીગઢ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ સામેલ છે. મહારાષ્ટ્રના વિદર્ભમાં સાત જિલ્લાઓ એવા છે જ્યાં ક્લાઇમેન્ટ ચેન્જનો ખતરો મંડરાઇ રહ્યો છે. જ્યારે છત્તીસગઢ અને મધ્યપ્રદેશના ત્રણ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રમાં આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ભારતે ક્લાઇમેન્ટ ચેન્જના ખતરાનો સામનો કરવા માટે પેરિસ અને અન્ય કરારની જોગવાઇઓ લાગુ કરવી પડશે. ક્લાઇમેન્ટ ચેન્જની સૌથી વધુ અસર ખેતી, ઉત્પાદકતા, અને સ્વાસ્થ્ય પર પડશે. એવામાં લોકોની રહેણીકરણીમાં પણ ફેરફાર થઇ શકે છે.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/climate-change-will-mean-the-loss-of-life-expectancy-of-60-crore-indians

અધિકારીઓ સામે પગલાં લેવાની ખાતરી અપાતાં ભાજપના નારાજ MLA માની ગયા
 - નાયબ મુખ્યમંત્રી-શિક્ષણ મંત્રી સાથેની મેરેથોન બેઠકમાં હાલ પૂરતું 'ઘીના ઠામમાં ઘી' પડી ગયું - ધારાસભ્યોનું માન-સન્માન જળવાવું જોઇએ તેમજ પ્રજાના કામો અટકવા જોઇએ નહીં: નીતિન પટેલ અમદાવાદ, તા.29 જૂન, 2018, શુક્રવાર ભાજપના વડોદરાન નારાજ થયેલા ત્રણ ધારસભ્યોને મનાવવા માટે સતત બે દિવસ સુધી ડેમેજ કંટ્રોલ કરાયા બાદ આખરે હાલ પૂરતું 'ઘીના ઠામમાં ઘી' પડી ગયું છે. આજે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રીના બંગલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડસમાની હાજરીમાં ધારાસભ્યો મધુ શ્રીવાસ્તવ અને કેતન ઇનામદાર સાથે લાંબી બેઠક કરી હતી. જેમાં એવી ખાતરી અપાઈ હતી કે ઇઝરાયેલથી મુખ્યમંત્રી પરત આવી ગયા બાદ આ પ્રકરણ અંગે વાટાઘાટો કરાશે. તેમજ પ્રજાના કામો વિલંબમાં મુકનારા અધિકારીઓ વિરુધ્ધ કાર્યવાહી કરાશે. અઢી કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સક્ષ 'સબ સલામત'ની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે ચૂંટાયેલા ધારાસભ્યોનું મન સન્માન જળવાવવુ જોઇએ તેમજ પ્રજાહિતમાં વિવિધ કામો ઝડપથી થવા જોઇએ. તેમાં કોઈ કારણ વગરનો વિલંબ જરાપણ ચલાવી લેવાશે નહીં. તેઓએ કહ્યું હતું કે, સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ બીમાર હોવાથી આ મીટીંગમાં આવી શક્યા નહોતા. પરંતુ તેઓએ આ બન્ને ધારાસભ્યોને વાતચીત કરવાની અને તેમાં પોતાની સહમતિ હોવાનું કહ્યું હતું. અમે આજે ધારાસભ્યોની લાગણી જાણી છે. તેઓની માગણી છે કે પ્રજાકીય કામો વહેલા થવા જોઇએ. આ ધારાસભ્યોને સરકાર કે પક્ષ સામે કોઈ જાતનો વિરોધ નથી. પરંતુ કામો નહી કરતા કેટલાક અધિકારીઓ સામે તેમને વાંધો છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ મીટીંગમાં થયેલી હકારાત્મક બાબતોથી ધારાસભ્યોને પૂરો સંતોષ છે. આ પ્રશ્ન હવે અહીં પૂર્ણ થાય છે. ધારાસભ્યોએ કયા અધિકારીઓ વિરુધ્ધ ફરીયાદ કરી છે. આ અધિકારીઓ આઈએએસ છે કે અન્ય ક્લાસ-૧ છે, અધિકારીઓની સંખ્યા કેટલી ? જો અધિકારીઓ સત્તાધારી પક્ષના ધારાસભ્યોનાં કામો ન થત હોય તો સામાન્ય લોકોનં કામો કેવી રીતે થશે ? શું સરકારનો હવે અધિકારીઓ પર કોઈ કાબુ નથી રહ્યો ? આ પ્રકારનાં પ્રશ્નોન જવાબો આપતાં નીતિન પટેલે કહ્યું કે ગુજરાતમાં પાંચ લાખથી વધુ અધિકારી-કર્મચારીઓ છે. કેટલાક કિસ્સામાં ગેરસમજ થતી હોય છે. તો ઘણી વખત જે - તે અધિકારીની જવાબદારીમાં કામ આવતા નથી. તેઓએ ઉમેર્યું કે, જુદા જુદા અધિકારીઓ છે. જેના નામ અત્યારે જાહેર કરવા યોગ્ય નથી. કોઈ એક-બે અધિકારીઓ કામ નહી કરતા સરકારનો સમગ્ર વહીવટી તંત્ર પર અંકુશ નથી રહ્યો એવુ કહી શકાય નહીં. આમ છતાં અમે મુખ્ય સચિવ, તમામ આઈએએસ આઈપીએસ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓને આ બાબતે ધ્યાન રાખવાની સૂચના આપી છે. જેમ કે નાયબ મુખ્યમંત્રીએ પત્રકારોનાં ચોક્કસ અને સીધા પ્રશ્નોના જવાબો 'ગોળગોળ' આપ્ય હતા. મંત્રી ગ્રીનપેનથી સહી કરીને આપે છતા કામો થતા નથી: શ્રીવાસ્તવ નાયબ મુખ્યમંત્રીની બાજુમાં જ મધુ શ્રીવાસ્તવ અને કેતન ઇનામદાર બેઠા હતા. આ બન્ને ધારાસભ્યોએ પણ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં શ્રીવાસ્તવે કહ્યું કે, જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેને દૂર કરવાનું આશ્વાસન અમને મળ્યુ છે. ભાજપને બદનામકરનારા અધિકારીઓને દૂર કરાશે. આ બેઠકમાં અમને અપાયેલી ખાતરીથી અમને સંતોષ છે. મંત્રીઓ ગ્રીન પેનથી સહીથી લખીને આપે છતાં કામો નથતી નથી. એક પ્રશ્નનાં જવાબમાં તેઓએ કહ્યું કે કામો નહી કરનારા અધિકારીઓનીસંખ્યા ૨૫થી ૩૦ છે અને બધા ગાંધીનગરમાં જ છે. જો સમસ્યાનું સમાધાન નહી થાય તો અમારુ અભિયાન ચાલુ જ રખાશે. અમે અધિકારીઓની નામજોગ યાદી ડે. CMને આપી છે: ઇનામદાર ધારાસભ્ય કેતન ઇનામદારે કહ્યું કે અમારી નારાજગી અને આક્રોશ માત્રને માત્ર કામ નહી કરતા અધિકારીઓની સામે જ છે. સરકાર કે પક્ષ કે કોઈ મંત્રી સામે વિરોધ નથી. અમે નારાજગી વ્યક્ત કર્યાની વાત સાચી છે. મીટીંગમાં નાયબ મુખ્યમંત્રીએ પણ ખાતરી આપી છે કે પ્રજાના કામોમાં વિલંબ ચલાવાશે નહીં. તમે યદી આપો અમે આવા અધિકારીઓ સામે કાર્યવાહી કરીશું. એવુ કહેતાતા અમે આવા અધિકારીઓની નામજોગ યાદી નાયબ મુખ્યમંત્રીને આપી છે. હજુ પણ અમને આક્રોશ છે જ. અને આવા અધિકારીઓથી જરાય ડરતા નથી. અમારા ૧૦માંથી ૯ કામ થાય છે પરંતુ અમારો આગ્રહ તમામ કામો થાય તેવો છે.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/confirming-the-action-against-the-officials-the-bjp-s-dissident-mlas-were-convinced


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)



Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com






 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application







1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment