સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 12 June 2018

"દેવા માફ કરો નહીંતર ભાજપને સાફ કરો"ના નારા લાગ્યા:અમરેલીમાં ખેડૂતોનું આંદોલન :વડિયામાં ચક્કાજામ ;વિપક્ષીનેતા પરેશ ધાનાણી સહીત 100ની અટકાયત - ખેડુતોની સ્થિતી દયનીય : અણઉકેલ પ્રશ્નો મુદ્દે લોધીકામાં કોંગ્રેસ દ્વારા આવેદન - ભેસાણમાં પરબ ચોકડી પાસે ચક્કાજામ :કોંગી ધારાસભ્યની આગેવાનીમાં ખેડૂતોનું આંદોલન - હળવદમાં કોંગ્રેસ દ્વારા ખડૂતોના સમર્થનમા ચક્કાજામ શાકભાજીના ઢગલા કરી ને મોંઘવારીના પૂતળાનું દહન - ખેડુતોની સમસ્યાઓનું તાકીદે નિવારણ લાવવા વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન - દેવાના ડુંગર હેઠળ પીસાતા ખેડુતો પ્રત્યે સરકારે ઉદાર બનવું જરૂરી : વિરજીભાઇ ઠુંમર - મેંદરડામાં મુખ્ય માર્ગ જ અતિ બિસ્માર હાલતમાં, લોકાક્રોશ સાથે રસ્તા રોકો આંદોલન - અલ્પેશ પર ભાજપના અસામાજિક તત્વોએ હુમલો કર્યો :હાર્દિક પટેલનો આરોપ -લાલપુરનું મોટી વેરાવળ રંગાશે 'ધર્મ'ના રંગે... બહુચરાજી માતાજીનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસરાવશે પૂણ્ય

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


"દેવા માફ કરો નહીંતર ભાજપને સાફ કરો"ના નારા લાગ્યા:અમરેલીમાં ખેડૂતોનું આંદોલન :વડિયામાં ચક્કાજામ ;વિપક્ષીનેતા પરેશ ધાનાણી સહીત 100ની અટકાયત 
જામનગર, ખંભા, કનિદૈ લાકિઅ ઉપલેટા સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું  અમરેલીના વડિયામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કનિદૈ લાકિઅ ખેડૂતોએ ચક્કાજમ અકિલા કરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી "દેવા માફ કરો નહીંતર કનિદૈ લાકિઅ ભાજપને સાફ કરો"ના નારા લાગ્યા હતા. પોલીસે વિપક્ષ નેતા સહિત 100 જેટલા આંદોલનકારીઓની અકીલા અટકાયત કરી હતી. આ ઉપરાંત જામનગર, ખંભા, ઉપલેટા કનિદૈ લાકિઅ સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં પોલીસે દેખાવકારોની અટકાયત કરી હતી. (4:39 pm IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/11-06-2018/89418

ખેડુતોની સ્થિતી દયનીય : અણઉકેલ પ્રશ્નો મુદ્દે લોધીકામાં કોંગ્રેસ દ્વારા આવેદન 
લોધીકા તા.૧૧ : દયનીય સ્થિતિમાં જીવતા કિશાનોના દેવાની માફી, પોષણક્ષમ ભાવો, કનિદૈ લાકિઅ પાકવિમો, ખેડુતો પર થતા અત્યાચાર સહિતના મુદ્દે લોધીકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ હરિશ્ચંદ્રસિંહ જાડેજાની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં ખેડુતોની કનિદૈ લાકિઅ ઉપસ્થિતિમાં અકિલા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ હતુ. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતના કિશાનોની સ્થિતિ આજે દયનીય બની ગયેલ કનિદૈ લાકિઅ છે. જેને માટે રાજય સરકારની પ્રજા વિરોધી નીતી કારણભુત બની રહેલ છે. વધુમાં ખેડુતોને અકીલા હાલ પોષણક્ષમ ભાવો નથી મળતા. મોંઘા ભાવની દવા, બિયારણ, કનિદૈ લાકિઅ ખાતરનો ખર્ચ અને ભાવો ન મળતા ખેડુતો દેવાના ડુંગરમાં આવી જાય છે. પરિણામે ખેડુતો આત્મહત્યા કરી રહેલ છે. ખેડુતોને પાક વિમાની રકમ સમયસર ચુકવવામાં કનિદૈ લાકિઅ આવતી નથી. ખેડુતો દ્વારા તેમના વ્યાજબી પ્રશ્નોની રજૂઆત કરવાના બંધારણીય અધિકાર ઉપર પણ રાજય સરકાર પરોક્ષ રીતે તરાપ મારી રહેલ છે અને કનિદૈ લાકિઅ ખેડુતો પર અત્યાચાર થઇ રહેલ છે. ઉપરોકત પ્રશ્નો અંગે નિરાકરણ આવે તેવી રજૂઆત હરિશ્ચંદ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, જેન્તીભાઇ વેકરીયા, સંજયભાઇ કનિદૈ લાકિઅ સોજીત્રા, મેઘજીભાઇ સાકરીયા, ભરતસિંહ જાડેજા, અજીતભાઇ ગઢવી, સવજીભાઇ (પારડી), શિવાભાઇ પીપળીયા, હનીફ ઘાડા, છગનભાઇ પટેલ, મયુરસિંહ, મનોજભાઇ કનિદૈ લાકિઅ સભાયા, ડાયાભાઇ ઘાડીયા સહિતનાએ કરી છે.(૪૫.૫) (12:16 pm IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/11-06-2018/89462

ભેસાણમાં પરબ ચોકડી પાસે ચક્કાજામ :કોંગી ધારાસભ્યની આગેવાનીમાં ખેડૂતોનું આંદોલન
 ગીર સોમનાથના કાજલી માર્કેટિંગ યાર્ડમાં ચક્કાજામ ;ધારાસભ્ય સહિત 100ની અટકાયત કનિદૈ લાકિઅ જૂનાગઢના ભેંસાણમાં પરબ ચોકડી પાસે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાની આગેવાનીમાં રસ્તા રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેમાં 300 કનિદૈ લાકિઅ જેટલા કાર્યકરો અકિલા જોડાયા હતા. તેમજ રસ્તા પર શાકભાજી અને દૂધ ઢોળી વિરોધ કર્યો હતો. ગીર સોમનાથના કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા કોંગ્રેસ કનિદૈ લાકિઅ પ્રમુખ અને તાલાલા-કોડિનારના ધારાસભ્ય સહિત કાર્યકરોએ ચક્કાજમ કર્યો હતો. જેમાં ધારાસભ્ય સહિત 100 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી (4:40 કનિદૈ લાકિઅ pm IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/11-06-2018/89419

હળવદમાં કોંગ્રેસ દ્વારા ખડૂતોના સમર્થનમા ચક્કાજામ શાકભાજીના ઢગલા કરી ને મોંઘવારીના પૂતળાનું દહન
 હળવદ, તા.૧૧:  વૈજનાથ ચોકડી પાસે શાકભાજી ના રોડ પર ઢગલાકરી કનિદૈ લાકિઅ ને મોંદ્યવારી નુ પુતળુ સળગાવી ભાજપ સરકાર વિરુદ્ઘ નારા લગાવીને વિરોધ દર્શાવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર કનિદૈ લાકિઅ તૈનાત રહીને ૪૦ અકિલા જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી.આ કાર્યક્રમમાં હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, ડો કે એમ કનિદૈ લાકિઅ રાણા, શૈલેશભાઈ દવે , હેમાંગભાઈ રાવલ, ધ્રુવ ભાઈ રાવલ , દિનેશ મકવાણા ( સરપંચ ) અકીલા તથા જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાલિકાના કોગ્રેસ ચુંટાયેલા કનિદૈ લાકિઅ સદસ્ય ઓ ઉપસ્થિત રહયા હતા ચકકાજામ ને ધ્યાનમાં લઈ હળવદ પોલીસ દ્વારા ચુસ્તબદોબસ્ત ગોઠવાયો, જેમાં હળવદ પીઆઈ એમ, આર, સોલંકી, ૪ પી એસ આઈ, કનિદૈ લાકિઅ ૪૦ પોલીસ જવાનો સહીત ના કાફલો ગોઢવી દેવામાં આવ્યો હતો.(૨૨.૭) (12:11 pm IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/11-06-2018/89452


ખેડુતોની સમસ્યાઓનું તાકીદે નિવારણ લાવવા વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન
 વઢવાણ તા.૧૧ : વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ વિનોદભાઇ વ્યાસ, કનિદૈ લાકિઅ મોહનભાઇ પટેલ, મનુભાઇ પટેલ સહિતની આગેવાનીમાં વઢવાણ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવીને ગુજરાતના ખેડુતોની સમસ્યાઓના તાકિદે નિવારણ માટે રજૂઆત કનિદૈ લાકિઅ કરવામાં આવી છે. આવેદનપત્રમાં અકિલા વધુમાં જણાવ્યુ છે કે, રાજય સરકાર દ્વારા વિકાસના નામે ખેડુતોની કિંમતી ખેતીવાળી જમીન નિયમ વિરૂધ્ધ સંપાદન કનિદૈ લાકિઅ કરવામાં આવી રહી છે. બુલેટ ટ્રેન, ધોલેરા સર હોય કે પછી ભાવનગર પાવર પ્લાન્ટની અકીલા જગ્યા, દરેકમાં સ્થાનિક ખેડુતો લાંબા સમયથી જમીન બચાવવા કનિદૈ લાકિઅ આંદોલન કરી રહ્યા છે ત્યારે ખેડુતોની કિંમતી જમીનનું યોગ્ય વળતર મળે, તે માટે કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકારે જમીન સંપાદન વ્યાજબી વળતર - ૨૦૧૩ કનિદૈ લાકિઅ કાયદા હેઠળની જોગવાઇના સંપુર્ણ અમલીકરણ કરી ખેડુતોને પુરતો ન્યાય આપવો જરૂરી છે. આ ઉપરાંત જમીન માપણી તાત્કાલીક અસરથી નવી માપણીને આધારે થયેલ. કનિદૈ લાકિઅ પ્રમોલગેશન રદ કરવા જૂની માપણી અને તેના આધારે બનેલ લેન્ડ રેકર્ડની માન્યતા ચાલુ રાખવા અને ભ્રષ્ટાચારની તપાસ કરવી જરૂરી છે. અગ્રીમતાના કનિદૈ લાકિઅ ધોરણોને ખેડુતોની ખેતી માટે જરૂરી વિજળી સાનુકુળ સમયે મળે અને સિંચાઇનું પાણી મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. કોંગ્રેસના શાસન દરમિયાન ખેડુતો માટે કનિદૈ લાકિઅ સાનુકુળતાપુર્વક હોર્સ પાવર પર વિજળી આપવામાં આવતી હતી. ૧૨ કલાક માટે વિજળી અપાતી હતી. તેનાથી વિપરીત છેલ્લા બે દાયકાથી માંડ ૬ થી ૮ કલાક માટે અને તે પણ અગવડતાભર્યા સમયે વિજળી અપાય છે. આશ્ચર્યજનકરીતે ઉદ્યોગપતિઓને અત્યંત સરળતાથી પુરતા પ્રમાણમાં વિજળી પુરી પાડવામાં આવે છે. અપુરતા વિજળી પાણી ઉપરાંત અત્યંત મોંઘા ખાતર, બિયારણ અને જંતુનાશકોને પરિણામે  ગુજરાતના ખેડુતોએ ખેતપેદાશોના ઉત્પાદનની ઘણી ઉંચી પડતર ચુકવવી પડે છે. ત્યારપછી પણ ખેતપેદાશોનું પુરતુ વળતર નહી મળતુ હોવાથી ગુજરાતના ખેડુતોની હાલત કફોડી બની જાય છે. પાકવિમાની ચુકવણી યોગ્ય સમયે પુરતી વિજળીના અભાવ કે નબળા નકલી બિયારણ જેવા અનેકવિધ કારણોસર પાક નિષ્ફળ જાય ત્યારે ખેડુતોની પાકવિમાની પુરતી રકમ સમયસર ચુકવવામાં આવતી નથી. ખેડુતો દ્વારા તેમના વ્યાજબી પ્રશ્નોની રજૂઆત કરવાના બંધારણીય અધિકાર ઉપર પણ રાજય સરકાર પરોક્ષ રીતે તરાપ મારી રહી છે અને ખેડુતો દ્વારા આપવામાં કાર્યક્રમો ઉપર પોલીસ અત્યાચાર દમન જેવા સરમુખત્યારશાહી પગલા લેવામાં આવે છે. આ મુદ્દે તાકીદે યોગ્ય કરવા માંગણી કરાઇ છે. (12:04 pm IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/11-06-2018/89439


દેવાના ડુંગર હેઠળ પીસાતા ખેડુતો પ્રત્યે સરકારે ઉદાર બનવું જરૂરી : વિરજીભાઇ ઠુંમર
 બાબરાના ચમારડીમાં સ્નેહમિલન-ભોજન પ્રસાદ કાર્યક્રમ બાબરા તા.૧૧ : બાબરા કનિદૈ લાકિઅ લાઠી ૯૬ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરની ઉપસ્થિતીમાં બાબરાના ચમારડી નજીક આવેલ શ્રી લક્ષ્મીમાતા, મેલડીમાતાજીના સ્થાનકે કનિદૈ લાકિઅ કોંગ્રેસ કાર્યકર્તાઓનું અકિલા વિશાળ સ્નેહમિલન અને તાવા પ્રસાદનું આયોજન બાબરા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી કુલદિપભાઇ બસીયા તથા બાબરા તાલુકા કનિદૈ લાકિઅ કોંગ્રેસમાં પૂર્વ પ્રમુખ જસમતભાઇ ચોવટીયા દ્વારા થવા પામ્યુ હતુ.લાઠી બાબરા અકીલા વિસ્તારમાંથી ૧૦૦૦ જેટલા માનવ મહેરામણ વચ્ચે નિવૃત વિસ્તરણ કનિદૈ લાકિઅ અધિકારી અને બાબરા વિસ્તારના અડીખમ કોંગ્રેસી આગેવાન પ્રભાતભાઇ કોઠીવાળ દ્વારા કાર્યક્રમની બાંગડોર સંભાળી પ્રથમ ચરણમાં આવકાર પ્રવચન બાદ વિવિધ કનિદૈ લાકિઅ આગેવાનોનું સન્માન થવા પામ્યુ હતુ. ધારાસભ્ય ઠુંમરે જણાવ્યું કે, હુ કોઇ નાતી જાતિના ભેદભાવ વગર છેલ્લા ૩૫ વરસથી સક્રીય રાજકારણી છુ. કોઇપણ કનિદૈ લાકિઅ સમાજ માટે સેવાના અભિગમથી આગળ વધવા જાહેર કોલ આપ્યા બાદ રાજયની અને કેન્દ્રની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરવા જણાવ્યુ હતુ કે, ભાજપ સરકાર કનિદૈ લાકિઅ દિવસ દાડે મોંઘવારીનો આકરો બોઝ પ્રજાની કમર ઉપર મુકી રહી છે. કૃષિ પ્રધાન ગણાતા દેશમાં ખેડુત આપઘાત કરે છે. દેવાના ડુંગર હેઠળ પીસાતા ખેડુત કનિદૈ લાકિઅ પ્રત્યે સરકારે ઉદાર બનવુ જરૂરી છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ જરૂરી ખાદ્ય સામગ્રીના ભાવ રાતોરાત  વધી રહ્યા છે. ખેડુતોને પોષણક્ષમ ભાવો મળતા નથી. ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં ભાજપના આગેવાનોની ગોલમાલ, કરોડોની લોન ઉપાડી દેશ છોડી જતા તત્વો સામે નરમાશ અને ખેડૂતોને આકરૂ વ્યાજ, સિંચાઇ માટે પુરતુ પાણી પીવા માટે પાણી મળતુ નથી પાક વિમો, સેટેલાઇટ માપણી આકરી જંત્રીથી જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે. નોટબંધી, કાળુનાણુ, ૫૬ની છાતીની વાતો કરનારી સરકારના વળતા પાણી થયા છે. ૨૦૧૯ સાંસદ ચુંટણીમાં ભાજપનું કમળ મુરજાવા પામશે તેવા ચોકકસ નિર્ધાર સાથે કોંગ્રેસી શાસન પધ્ધતી પ્રજા સમક્ષ શ્રી ઠુંમર દ્વારા રજૂ કરવામાં આવી હતી. ખેડુત આગેવાન મનસુખભાઇ પલસાણા, લાઠી તાલુકા પંચાયત ઉપપ્રમુખ જનક તળાવીયા, આંબાભાઇ કાકડીયા, બાબરા તા.પં.પ્રમુખ અશ્વિન સાકરીયા, રામજીભાઇ ઇસલામીયા, હીંમતભાઇ રાસડીયા, બાબરા તાલુકા કોંગ્રેસના બુઝુર્ગ આગેવાન ડાયાલાલ ડી.પટેલ, બક્ષીપંચ સમાજ અગ્રણી અનકભાઇ મામૈયાભાઇ વાળા, મુસાભાઇ પરમાર, લાઠી શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઇ પટેલ, બાબરા શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ સિંધવ, અગ્રણી દિલીપભાઇ ખાચર, ધીરૂભાઇ વહાણી, વીહાભાઇ શીરોળીયા, કિશોરભાઇ દેથળીયા, વિવેકભાઇ સાકરીયા, લખુભાઇ બસીયા, અશોકભાઇ ખાચર, હસમુખભાઇ સરખંદી, ભુપતભાઇ વાવડીયા, બિપીન વસાણી, અરવિંદભાઇ મેમકીયા, વિનુભાઇ ચોવટીયા, રાજુભાઇ ખાત્રોજા, કાનજીભાઇ શેખ, બટુકભાઇ મુંધવા, કાળુભાઇ રાદડીયા, વલ્લભભાઇ પરવાડીયા સહિત ગ્રામ્ય સરપંચો, વિવીધ સંસ્થાના મોવડીઓ, ચુંટાયેલા કોંગ્રેસી સદસ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(૪૫.૩) (12:04 pm IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/11-06-2018/89440

મેંદરડામાં મુખ્ય માર્ગ જ અતિ બિસ્માર હાલતમાં, લોકાક્રોશ સાથે રસ્તા રોકો આંદોલન
 મેંદરડાઃ અહીયા જલિયાણ લોજથી પાદર ચોક સુધીનો એક કિલો મીટરનો મુખ્ય માર્ગ કનિદૈ લાકિઅ જ ઠેક-ઠેકાણે એક-એક ફુટ ઉંડા ખાડાઓથી અતિ બિસ્માર હાલતમાં હોવાને કારણે રોજે રોજ પસાર થતા અસંખ્ય વાહન ચાલકોને પસાર થવામાં થતા ૧પ૦ જેટલી કનિદૈ લાકિઅ દુકાનોના ધંધાર્થીઓ અકિલા ધૂળ ઉડવાથી આરોગ્ય મુદ્ે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.... આ મામલે અગાઉ અનેક લેખિત-મૌખિક રજૂઆતો અને આંદોલનો બાદ કનિદૈ લાકિઅ પણ સત્તાધીશો દ્વારા યોગ્ય નિવેડો લેવામાં ઠાગાઠૈયા થતા અંતે ફરી વેપારીઓએ રોષભેર અકીલા સરદાર સાહેબના પુતળા પાસે ૧પ મીનીટ સુધી ચક્કાજામ સર્જી કનિદૈ લાકિઅ તંત્રની નિષ્ક્રિયતા સામે વિરોધ નોંધાવી વરસાદ વરસે તે પહેલા સત્વરે યોગ્ય કરવા માંગણી ઉચ્ચારી છે. તસ્વીરોમાં રસ્તા રોકો આંદોલનમાં જોડાયેલા કનિદૈ લાકિઅ ધીરજલાલ કુંભાણી, જે. બી. પાનસુરીયા, ડો. રૂપારેલીયા, વિનુભાઇ બુસા, સરપંચ દિનેશભાઇ વેકરીયા, મનસુખભાઇ વણપરીયા, વલ્લભભાઇ ભાખર, વઘાસીયાભાઇ કનિદૈ લાકિઅ દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને આર. સી. ફળદુને પણ નકલ મોકલાવામાં આવી હતી. (તસ્વીર - અહેવાલ : ગૌતમ જે. શેઠ, મેંદરડા) (પ-૧ર) (12:09 કનિદૈ લાકિઅ pm IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/11-06-2018/89448

અલ્પેશ પર ભાજપના અસામાજિક તત્વોએ હુમલો કર્યો :હાર્દિક પટેલનો આરોપ
 હાર્દિક પેટેલ ટ્વીટ કરીને હુમલાને શરમજનક ગણાવ્યો :ભાજપ સામે આરોપ મુક્યા સુરતમાં પાટીદાર કનિદૈ લાકિઅ અનામત આંદોલન સમિતીના કન્વિનર અલ્પેશ કથિરિયા પર જીવલેણ હુમલો થયો છે.જાણવા મળ્યા મુજબ અલ્પેશને મળવા આવેલા અભીજીરાએ અને તેના સાથીદારોએ કનિદૈ લાકિઅ હુમલો કર્યો અકિલા હતો   કાપોદ્રા વિસ્તારમાં અલ્પેશની સોસાયટીમાં જ હુમલો થયો હતો આ મામલે અલ્પેશ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કનિદૈ લાકિઅ છે.પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે ટ્વિટ કર્યુ છે. હાર્દિક પટેલે અકીલા ટ્વિટ કરી આ જીવલેણ હુમલાને વખોડ્યો છે.  હાર્દિક પટેલે કનિદૈ લાકિઅ ટ્વીટ કરતા લખ્યું કે સુરત ના યુવા નેતા અલ્પેશ કથીરિયા પર ભાજપના અસામાજિક તત્વોએ હુમલો કર્યો.અલ્પેશ કથીરિયાની આંખ પર ઇજા. આ ઘટના ખુબ જ કનિદૈ લાકિઅ શરમજનક છે. (9:03 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/12-06-2018/80080

લાલપુરનું મોટી વેરાવળ રંગાશે 'ધર્મ'ના રંગે... બહુચરાજી માતાજીનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસરાવશે પૂણ્ય
 વહેલા - વહેલા આવજો માવલડી... નથવાણી પરિવારના કનિદૈ લાકિઅ આંગણે હરખની હેલીઃ દ્વિ-દિવસીય ઉત્સવનો ૧૫મીએ પ્રારંભઃ શ્રીનાથજીની ઝાંખી, નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ સહિતના ધર્મમય કાર્યક્રમો સંગ 'ભકિત-ભોજન-ભજન'નો કનિદૈ લાકિઅ સર્જાશે અકિલા ત્રિવેણી સંગમ રાજકોટ,તા.૧૨ : શહેર સહિત સૌરાષ્ટ્રભરમાં પવિત્ર પુરૂષોતમ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોના ઠેક-ઠેકાણે કનિદૈ લાકિઅ આયોજનો થતા રહે છે...એવી જ રીતે લાલપુરના મોટી વેરાવળ ગામે પણ નથવાણી પરિવારના અકીલા આંગણે દ્વિ દિવસીય યોજાનાર શ્રી બહુચર માતાજીનો પુનઃ કનિદૈ લાકિઅ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ચોરતફ ધર્મમય વાતાવરણના નિર્માણ સાથે સાથે પુણ્યનો પણ પ્રકાશ પાથરી દેશે. આ અંગેની વિગતોનુસાર સમસ્ત નથવાણી પરિવાર કનિદૈ લાકિઅ દ્વારા કુળદેવી શ્રી બહુચરાજી માતાજીના નૂતન મંદિર (પ્રસાદ) અને નૂતન શ્રી વિગ્રહ (મૂર્તિ)ના પુનઃ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પ્રથમ દિવસે કનિદૈ લાકિઅ તા.૧૫મીએ બપોરે ૩-૩૦ કલાકે દહે શુધ્ધિ,૪-૩૦ વાગ્યે ગણેશજી પૂજન-કલશ પ્રવેશ, પ વાગ્યે મંડપ પ્રાસાદ-વાસ્તુ, ૬-૩૦ વાગ્યે ધાન્ય-જલાદી-શ્યાદીવાસ કનિદૈ લાકિઅ બાદ ૭-૩૦ કલાકે શ્રીનાથજીની ઝાંખી ભરત બારોટ (જામનગર), અખીલ પટેલ (રાજકોટ), માલા નિમાવત (જામનગર) દ્વારા રજુ થનાર છે...સાથે સાથે દાંડીયા કનિદૈ લાકિઅ રાસ અને માતાજીના ગરબાની પણ રમઝટ બોલશે.આચાર્યપદે શાસ્ત્રીજી પ્રહલાદભાઇ ભોગાયતા (જામનગરવાળા) રહેનાર છે. એવી જ રીતે ધર્મોત્સવના બીજા દિવસે ૧૬મીએ વહેલી સવારે ૬ વાગ્યે શ્રી ગણપતી પૂજન-પુણ્યાહ વાંચન, ૯-૩૦ વાગ્યે સ્થાપના પૂજન હોમ (હવન), ૧૧-૪૫ કલાકે નવચંડી યજ્ઞ, બપોરે ૧૨-૩૫ કલાકે પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ બાદ ૨ વાગ્યે પૂણાહુતિ થનાર છે...આ પ્રસંગે ભાવિકો માટે મહાપ્રસાદ પ્રથમ દિવસે બપોરે ૧૨-૩૦ વાગ્યા પછી રાત્રે ૮-૩૦ કલાકે અને બીજા દિવસે બપોરે ૨-૩૦ કલાકે યોજાનાર હોવાથી સૌ લાભ લઇ શકશે. અત્રે નોંધનીય છે કે, માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ અ.સૌ.જયશ્રીબેન કિશોરભાઇ નથવાણીના હસ્તે થનાર છે...દ્વિ દિવસીય ઉત્સવમાં શ્રધ્ધા-ભાવભકિતથી લાભ લઇ કૃતાર્થ થવા સૌ પરિવારજનો, સગા-સબંધીઓ અને આમંત્રિત મહેમાનોને ઉપસ્થિત રહેવા ભગવાનજીભાઇ ઓધવજીભાઇ નથવાણી (મો. ૮૧૪૧૨ ૧૧૧૧૧), કિશોરભાઇ ભગવાનજીભાઇ નથવાણી અને કશ્યપ કિશોરભાઇ નથવાણી પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.(૨૧.૩) નેહ નિતરતા નોતરા... બહેન-દીકરીઓ પણ  સહપરિવાર ધર્મલાભ લઇ અનુભવશે ધન્યતા રાજકોટઃ વેરાવળના મોટી વેરાવળ (લોહાણાનું) ગામે નથવાણી પરિવાર દ્વારા યોજાનાર શ્રી બહુચરાજી માતાજીના દ્વિ દિવસીય પુનઃ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સૌ પરિવારજનોને નિમંત્રણ પાઠવી દેવાયા છે...એવી જ રીતે સમસ્ત પરિવારના સભ્યોએ પોતાનો જ પ્રસંગ માની અવશ્ય લાભ લેવા સાથે સાથે બહેનો-દિકરીઓે પણ સહ પરિવાર લાભ લઇ શકે એવા ઉમદા ભાવ સાથે નેહ નિતરતા નોતરા આપવા અનુરોધ કરાયો છે. રામધૂનનો લ્હાવો લેવાનો પણ સાંપડશે અમૂલ્ય અવસર... દાંડી રાસ - ગરબાની બોલશે રમઝટ નથવાણી પરિવારના આંગણે શ્રી બહુચરાજી માતાજીના પુનઃ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સૌ ભાવિકોને શ્રી રામ ધૂનનો પણ લ્હાવો પ્રાપ્ત થવાનો છે. જેમાં ધર્મોત્સવના પ્રથમ દિવસે ૧૫મીએ રાત્રે ૯ વાગ્યે કલાકાર અશોકભાઇ ભાયાણીના સુમધૂર સૂર સાથે રામનામનો રણકાર ગુંજી ઉઠશે...સાથે સાથે દાંડીયા રાસ અને માતાજીના ગરબાની પણ રમઝટ બોલવાની છે. (9:39 am IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/12-06-2018/89506


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application





1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment