સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 19 June 2018

પેટ્રોલ-ડિઝલમાં એક્સાઇઝ ડ્યૂટી નહીં ઘટે:પ્રમાણિકપણે ટેક્સ ભરો તો સરકારને આવક માટે ઇંધણ પર નિર્ભર ઓછું રહેવું પડે :જેટલી - દર ચોથો ગ્રાહક છેતરપીંડીનો શિકાર ડીજીટલ બેંર્કીગ અપનાવ્યા પછી છેતરપીંડી વધીઃ - બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે ખેડૂતોની ૧૮૦ હેક્ટર જમીન છીનવાઇ જવાની આશંકાઃ નારાજ ખેડૂતો દ્વારા સુરતમાં ટ્રેક્ટર રેલી યોજીને વિરોધ પ્રદર્શન - લે બોલ :વડોદરામાં ભાજપના એક કાર્યકરે માંગી દારૂ વેચવાની મંજૂરી :કલેક્ટરને અરજી પણ કરી - મિશન ૨૦૧૯: ૨૮મીએ અયોધ્યાથી ચૂંટણીનો શંખનાદ ફુંકશે મોદી - PM મોદીની મહત્વાકાંક્ષી 'આયુષ્યમાન ભારત'' યોજના સામે ડોક્ટરોનએ ઉઠાવ્યા સવાલ રેટ ખુબ ઓછો અને અવ્યવહારિક - મોદી ૨૦મીએ દેશના ખેડૂત સાથે વિસ્તૃત વાતચીત કરશે - અમદાવાદના વૈજ્ઞાનિકોએ શોધ્યું 'વન્ડર વોટર': ફ્રુટ-શાકભાજી ૪૦ દિવસ સુધી રાખે છે ફ્રેશ

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


 પેટ્રોલ-ડિઝલમાં એક્સાઇઝ ડ્યૂટી નહીં ઘટે:પ્રમાણિકપણે ટેક્સ ભરો તો સરકારને આવક માટે ઇંધણ પર નિર્ભર ઓછું રહેવું પડે :જેટલી
 પેટ્રોલ-ડિઝલ પર હાલ ભાવ ઘટાડવામાં કનિદૈ લાકિઅ આવશે તો ભવિષ્યમાં આર્થિક વ્યવસ્થામાં ખરાબ અસર થશે નવી દિલ્હી :પેટ્રોલ ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા સરકાર પર દબાણ વધ્યું છે ઇંધણના કનિદૈ લાકિઅ ભાવ વધતા લોકોને અકિલા પણ સરકાર એક્સીયાઝ ઘટશે તેવી આશા હતી પરંતુ કેન્દ્રિય મંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઇઝ કનિદૈ લાકિઅ ડ્યૂટી ઘટશે નહીં. એટલે કે પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટશે નહી.    જેટલીએ કહ્યુ કે, અકીલા હું નાગરિકોની વિનંતી કરુ છું કે, તેઓ પ્રમાણિકતપણે ટેક્સ કનિદૈ લાકિઅ ભરે. જેથી અને પેટ્રોલ અને ડિઝલમાંથી આવક મળે.જેટલીએ કહ્યુ કે, નોકરિયાત વર્ગ તેમનો ટેકસ ભરે છે પણ અન્ય લોકોએ પણ પ્રમાણિક્તા પૂર્વક ટેક્સ કનિદૈ લાકિઅ ભરવાની જરૂર છે. જો નાગરિકો ટેક્સ ભરશે તો દેશનો વિકાસ થશે. ભારતમાં હજુ લોકો ટેક્સ ભરવાનું ટાળે છે.   જેટલીએ રાજકિય નેતાઓ અને નિષ્ણાંતોને કનિદૈ લાકિઅ અપીલ કરતા કહ્યુ કે, ટેક્સ ચોરી અટકાવવી જોઇએ. જો લોકો તેમનો ટેક્સ પ્રામાણિક્તા પૂર્વક ભરે તો સરકારને આવક માટે પેટ્રોલ અને ડિઝલ પર આશ્રિત ઓછુ કનિદૈ લાકિઅ રહેવુ પડે. જો પેટ્રોલ-ડિઝલ પર હાલ ભાવ ઘટાડવામાં આવશે તો ભવિષ્યમાં આર્થિક વ્યવસ્થામાં ખરાબ અસર થશે.   કેન્દ્રિય મંત્રીએ વધુમાં જણાવ્યુ કનિદૈ લાકિઅ કે, આ સરકારે દેશને આર્થિક રીતે મજબુત કરવામાં મહત્વનું કામ કર્યુ છે. રાજયોએ પણ પેટ્રોલ અને ડિઝલ પર ભાવ ઓછા કરવા જોઇએ. જેથી નાગરિકોને રાહત મળે. વિરોધ પક્ષોએ દેશભરમાં પેટ્રોલ અને ડિઝલમાં સતત વધી રહેલા ભાવને લીધે મોદી સરકારને ઘેરી છે અને નાગરિકો પણ આ ભાવ વધારાથી પરેશાન છે પણ એવુ લાગી રહ્યુ છે કે, નરેન્દ્ર મોદી સરકાર નાગરિકોને આ મોંઘવારીમાંથી રાહત આપવાના મૂડમાં નથી. (10:02 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/19-06-2018/136297

દર ચોથો ગ્રાહક છેતરપીંડીનો શિકાર ડીજીટલ બેંર્કીગ અપનાવ્યા પછી છેતરપીંડી વધીઃ
 દુરસંચાર, બેર્કીગ અને છુટકમાં સોૈથી વધુ જોખમ મુંબઇ તા.૧૯: દેશમાં નાણાકિય કનિદૈ લાકિઅ વ્યવહાર માટે ડીજીટલ બેંકીંગને બહુ ઝડપથી ગ્રાહકોએ અપનાવ્યું છે. પરંતુ તેની સાથે જ નાણાકિય છેતરપીંડી મામલામાં ઘણો વધારો થયો છે. વૈશ્વિક કનિદૈ લાકિઅ વિત્તિય સુચના અકિલા કંપની એકસપીરીયનના રીપોર્ટ મુજબ ભારતના દર ચારમાંથી એક ગ્રાહક સાથે નાણાકીય છેતરપીંડી થાય છે. સર્વેમાં શામેલ ૨૪ ટકા ભારતીયો કનિદૈ લાકિઅ એ સ્વીકાર્યુ કે ઓનલાઇન ટ્રોજેકશનમાં છેતરપીંડી થઇ. ઓનલાઇન છેતરપીંડીનો સોૈથી અકીલા વધુ ખતરો દુર સંચાર અને બેંકોમાં છે. દુર સંચાર ક્ષેત્રમાં કનિદૈ લાકિઅ ૫૭ ટકા, બેંકોમાં ૫૪ ટકા અને રીટેઇલક્ષેત્રમાં ૪૬ ટકા ગ્રાહકો સાથે છેતરપીંડીની ઘટનાઓ થઇ હતી. બેંકો અને રીટેઇલ વિક્રેતાઓ સાથે ડેટા શેર કનિદૈ લાકિઅ કરવાનું સોૈથી સરળ છે. બેંક સાથે ૫૦ ટકા અને રીટેલ વિક્રેતાઓ સાથે ૩૦ ટકા લોકો સહેલાઇથી પોતાના ડેટા શેર કરે છે. જુદી-જુદી સેવાઓનો લાભ મેળવવા કનિદૈ લાકિઅ માટે અંગત ડેટા(૫૧ ટકા) શેર કરવાનું પણ સરળ છે. ૬૫ ટકા ભારતીય ઉપભોકતાઓ એ કહયું કે, ડીજીટલ ચુકવણી માટે તેઓ મોબાઇલ પેમેન્ટનો ઉપયોગ કરે છે. કનિદૈ લાકિઅ તેઓ આને સુવિધાજનક ગણે છે. રિપોર્ટમાં ચેતવણી અપાઇ છે કે, ઇલેકટ્રોનિકસ અને ટ્રાવેલ કંપનીઓમાં ડીજીટલ ટ્રાંજેકશન ઝડપથી વધી રહયું છે. (૧.૮) (10:41 કનિદૈ લાકિઅ am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/19-06-2018/136339


બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે ખેડૂતોની ૧૮૦ હેક્ટર જમીન છીનવાઇ જવાની આશંકાઃ નારાજ ખેડૂતો દ્વારા સુરતમાં ટ્રેક્ટર રેલી યોજીને વિરોધ પ્રદર્શન
 સુરતઃ કેન્‍દ્ર કનિદૈ લાકિઅ સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે અનેક ખેડૂતોને મુશ્કેલી પડશે. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ છવાયો છે અને કનિદૈ લાકિઅ સુરતમાં ખેડૂતોએ અકિલા ટ્રેક્ટર રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ રેલીમાં કોસંબા, કામરેજ અને પલાસાણાના મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા કનિદૈ લાકિઅ હતા. ખેડૂતોનો આરોપ છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે ખેડૂતોની 180 હેક્ટર અકીલા જમીન છીનવાઇ જવાની આશંકા છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ કનિદૈ લાકિઅ ટ્રેન પ્રોજેકટ માટે જમીન સંપાદનની કાર્યવાહી અંગે રાજય સરકારે જાહેરનામું બહાર પાડયું હતું આ માટે પ્રક્રિયા પણ શ રૂ કરી છે. આ પ્રોજેક્ટને કનિદૈ લાકિઅ લઈને જ જમીન અસરગ્રસ્ત થવાની છે અને જે સંપાદનમાં લેવામાં આવશે તે જમીન તથા મિલકતોના માલિકોને ગુજરાત સરકારના સંપાદનના 2013 ના કાયદા મુજબ જ કનિદૈ લાકિઅ વળતર આપવામાં આવશે, ખેડૂતો આ વાતનો વિરોધ કરી રહ્યાં છે, ખેડૂતોનું કહેવું છે કે સંપાદનના 2013ના કાયદા મૂજબ વળતર આપી રહી છે, જે પોસાય તેમ નથી, કનિદૈ લાકિઅ અમને 2018ના કાયદા મુજબ વળતર ચૂકવવું જોઇએ. ગુજરાતમાં કુલ 966 હેક્ટર જમીન સંપાદન થવાનો અંદાજ છે. ગુજરાતમાં 349 કિલોમીટર દોડનારી બુલેટ કનિદૈ લાકિઅ ટ્રેન માટે વાપી, બીલીમોરા,સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ જિલ્લાની જમીનો સંપાદન થવાની છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉ કલમ 10(એ) મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયા બાદ ક્યાં વિસ્તારની કેટલી જમીન સંપાદન થશે તે અંગે ઇરાદો જાહેર કરાયો હતો હવે રાજ્યના મોટાભાગના જિલ્લામાં આ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે અને હવે કલમ-11 મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની અંતિમ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ટૂંક સમયમાં હવે સંપાદન થનારી જમીન માટે માપણીની શરૂઆત થશે. ત્યારબાદ ડિમાર્કેશન પણ કરવામાં આવશે. ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે. જાપાનના સહયોગથી આ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન જમીનથી 15 થી 20 ફુટ ઉપર દોડશે જેથી ઓછી જમીન સંપાદન થશે. (6:45 pm IST)


Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/19-06-2018/80561

લે બોલ :વડોદરામાં ભાજપના એક કાર્યકરે માંગી દારૂ વેચવાની મંજૂરી :કલેક્ટરને અરજી પણ કરી
 ભાજપ બક્ષીપંચના મોરચાના મહામંત્રી સંજય પંચાલે પોતાની પાસે રોજગારીનું કનિદૈ લાકિઅ કોઈ સાધન નહિ હોવાનો કર્યો દાવો   વડોદરાઃ -રાજ્યમાં દારૂબંધીનો કાયદો કડક બનાવ્યા બાદ પણ રોજબરોજ દારૂ પકડાતો રહે છે  સરકાર રાજ્યમાંથી કનિદૈ લાકિઅ દારૂનું દુષણ અકિલા ડામવા કડક પગલાં ભરી રહી છે. તેમ છતાં દારૂનું વેચાણ રાજ્યમાં ઠેર ઠેર થઈ રહ્યું છે.ત્યારે વડોદરાના સાંકરદા ગામમાં રહેતા કનિદૈ લાકિઅ સંજય પંચાલ નામના વ્યક્તિએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને દારૂનો વેપાર કરવાની અકીલા મંજૂરી માગી છે   સંજય પંચાલનું કહેવું છે કે તેના કનિદૈ લાકિઅ પર થયેલા અત્યાચાર મુદ્દે ન્યાય મેળવવા તે પાંચ વર્ષથી ભટકી રહ્યો છે. તેની પાસે રોજગારીનું કોઈ સાધન પણ ન હોવાનો દાવો કર્યો. ત્યારે તેને દારૂનો કનિદૈ લાકિઅ વેપાર કરવાની મંજૂરી આપવામાં આવે. દારૂના વેચાણની મંજૂરી માગનાર સંજય પંચાલ ભાજપ બક્ષીપંચ મોર્ચાનો મહામંત્રી પણ છે.   ભાજપના કાર્યકરે આ કનિદૈ લાકિઅ પ્રકારની માગ કરી હોવાથી સૌ કોઈને આશ્ચર્ય થયું છે. જો કે સંજય પંચાલની માગને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ માત્ર પબ્લિસિટી સ્ટંટ હોવાનું ગણાવ્યું  કનિદૈ લાકિઅ અને જો હકીકત હશે તો પગલાં લેવાની પણ વાત કરી. તો કોંગ્રેસે આ અંગે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની કનિદૈ લાકિઅ જ છે.   ગુજરાતમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી માટે સરકાર મથી રહી છે ત્યારે ભાજપના જ એક કાર્યકરે દારૂના વેચાણની મંજૂરી માગતા સૌ કોઈમાં આશ્ચર્ય ફેલાયું છે. સાથે જ ભાજપ કાર્યકરને રોજીરોટી કમાવવા દારૂના વેચાણની મંજૂરી માગવાની નોબત આવે તે પણ બાબત પણ ચકચાર જાગી છે (10:36 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/18-06-2018/80585

મિશન ૨૦૧૯: ૨૮મીએ અયોધ્યાથી ચૂંટણીનો શંખનાદ ફુંકશે મોદી 
રામની નગરી અયોધ્યામાં મહારેલીનું આયોજનઃ લોકસભાની ચૂંટણીમાં રામ મંદિરનો મુદ્દો ચગશેઃ મોદી કાશીથી કનિદૈ લાકિઅ જ ચૂંટણી લડે તેવી સંભાવના નવી દિલ્હી, તા. ૧૮ :. મોદી ૨૦૧૯માં થનાર લોકસભાની ચૂંટણી મહાદેવની નગરી કાશીથી લડશે પણ તેમનું ચૂંટણી અભિયાન આ કનિદૈ લાકિઅ મહિને રામનગરી અકિલા અયોધ્યાથી શરૂ થશે. રાજનૈતિક દ્રષ્ટિએ જોવામાં આવે તો ૨૦૧૯ની ચૂંટણીમાં ફરીથી રામ મંદિર એક મુદ્દો બનશે. જો કે આ મામલો કોર્ટમાં કનિદૈ લાકિઅ છે પણ ફૈજાબાદમાં સભા કરવા પાછળની રાજનૈતિક ઈચ્છાનો ઈન્કાર ન થઈ શકે. રામ અકીલા જન્મભૂમિથી ચૂંટણી પ્રચાર શરૂ કરવાનો સંકેત ભાજપા પ્રદેશ કનિદૈ લાકિઅ અધ્યક્ષ ડો. મહેન્દ્રનાથ પાંડેએ આપ્યો. 'સંપર્ક ફોર સમર્થન' અભિયાન બાબતે બનારસ આવેલા ડો. પાંડેએ હિન્દુસ્તાન સાથે વાત કરતા કહ્યુ કે, રામ કનિદૈ લાકિઅ મંદિર અમારા એજન્ડામાં છે અને રહેશે. તેમણે કહ્યુ કે મિશન ૨૦૧૯ માટે પાર્ટી ગંભીર છે. યુપીમાં જે રીતે રાજકારણીય સમીકરણો બદલાઈ રહ્યા છે તે કનિદૈ લાકિઅ જોતા પક્ષ બુથ સ્તર સુધીની તૈયારીઓ કરી રહ્યો છે. તેમણે કહ્યુ કે ૨૮ જૂને ફૈઝાબાદમાં વડાપ્રધાનની એક મોટી રેલી થશે. આમ જોઈએ તો યુપીની આ પહેલી કનિદૈ લાકિઅ મોટી ચૂંટણી રેલી હશે. જેમાં પૂર્વાચલ એકસપ્રેસ સહિત ઘણી મહત્વપૂર્ણ યોજનાઓ જનતા સમક્ષ રખાશે. ત્યાર બાદ સમાજવાદી પાર્ટીના ગઢ મનાતા આઝમગઢમાં કનિદૈ લાકિઅ વડાપ્રધાનની બીજી મોટી રેલી થશે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, બસપા-સપા ગઠબંધનની લોકસભામાં કોઈ અસર જોવા નહી મળે, કેમ કે મોદી સામે વિપક્ષો પાસે કોઈ સર્વ સામાન્ય ચહેરો જ નથી. પ્રજાને ખબર છે કે મોદીને રોકવા માટે જ બધા વિપક્ષી દળો એક થઈ રહ્યા છે. તેમનું ધ્યેય દેશને સારૂ શાસન દેવાનું નથી પણ ગમે તેમ કરીને મોદીને બીજી વાર વડાપ્રધાન બનતા રોકવાનું છે. તેમનુ ગઠબંધન અવસર વાદી છે. અમે જનકલ્યાણને પ્રાથમિકતા આપીએ છીએ. સરકાર અને સંગઠન બન્ને મળીને જનકલ્યાણની યોજનાઓ ગરીબો સુધી પહોંચાડવાની દિશામાં કામ કરી રહ્યા છે.(૨- (11:38 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/19-06-2018/136249

PM મોદીની મહત્વાકાંક્ષી 'આયુષ્યમાન ભારત'' યોજના સામે ડોક્ટરોનએ ઉઠાવ્યા સવાલ રેટ ખુબ ઓછો અને અવ્યવહારિક
 સરકાર દ્વારા નક્કી કરેલા પેકેજમાં સારવારનો 30. ટકા કનિદૈ લાકિઅ હિસ્સો પણ કવર થતો નથી   નવી દિલ્હી ;વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહત્વકાંક્ષી આયુષ્યમાન ભારત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના સામે કનિદૈ લાકિઅ ડોક્ટરોએ સવાલ અકિલા ઉઠાવ્યા છે અને આ યોજનાની સફળતા સામે આશંકા વ્યક્ત કરી છે સરકારે આ વર્ષે સામાન્ય બજેટમાં ગરીબ પરિવારોને સ્વાસ્થ્ય સુવિધા કનિદૈ લાકિઅ ઉપલબ્ધ કરાવવા માટે 'આયુષ્યમાન ભારત' યોજનાને અમલમાં લાવવા  જાહેરાત કરી હતી. અકીલા આ યોજના દ્વારા શરૂઆતમાં 10 કરોડ ભારતીય પરિવારને ગુણવત્તાપૂર્ણ કનિદૈ લાકિઅ ચિકિત્સા આપવાની યોજના છે    . જોકે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વર્તમાન પેકેજને જોતા આ યોજનાની સફળતા પર શંકા વ્યક્ત કરી છે. આઈએમએમાં કનિદૈ લાકિઅ બે લાખથી વધારે ડોક્ટર સામેલ છે આઈએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ વાનખેંડકર અને મહાસચિવ આરએન ટંડને જણાવ્યું કે, આયુષ્યમાન ભારત- રાષ્ટ્રીય કનિદૈ લાકિઅ સ્વાસ્થ્ય સુરશ્રા યોજના હેઠળ સરકાર દ્વારા નક્કી કરેલા રેટ ખુબ જ ઓછો અને અવ્યવહારિક છે. આઈએમએનું કહેવું છે કે, સરકાર દ્વારા નક્કી કરેલા કનિદૈ લાકિઅ પેકેજમાં સારવારનો 30. ટકા હિસ્સો પણ કવર થતો નથી. એવામાં કોઈપણ હોસ્પિટલ આ રેટ પર દર્દીઓની સુરશ્રાના કરાર કર્યા વગર સારવાર કરી શકતી નથી.   કનિદૈ લાકિઅ અત્રે ઉલ્લેખનીય છે કે  નાણામંત્રી અરૂણ જેટલીએ 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં આયુષ્યમાન ભારત યોજનાની જાહેરાત કરી હતી. આને મોદીકેરના નામે પણ ઓળખવામાં આવે છે. મોદી કેરને દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના ગણાવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે આ યોજનાને લાગૂં કરવાના છે.   ઉપલ્બધ આંકડાઓના આધારે નક્કી કરવામાં આવ્યો પેકેજ રેટ : સરકારનું કહેવું છે કે, ઉપલ્બધ આંકડાઓ અને સ્ટાન્ડર્ડના આધાર પર જ આયુષ્યમાન ભારત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન (એબીએનએચપીએમ)ના પેકેજ રેટ નક્કી કરવામાં આવ્યા છે. એબીએનએચપીએમના મુખ્ય કાર્યકારી ઈન્દુ ભૂષણે જણાવ્યું કે સરકાર દ્વારા નક્કી રેટથી હોસ્પિટલોનો મોટાભાગનો ખર્ચ કવર થઈ જશે. તેમને તે પણ સ્પષ્ટ કર્યું કે, સરકાર કોસ્ટ પ્રાઈઝનું અધ્યયન કરવાની યોજના બનાવી રહી છે, જેથી જરૂરત પડવા પર સંબંધિત રેટમાં થોડો ફેરફાર કરી શકાય. નીતિ આયોગ અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આવનારા કેટલાક મહિનાઓમાં આ બાબતને અધ્યન કરવાની સંભાવના વ્યક્ત કરી છે. ભૂષણે કહ્યું કે, અમે લોકો પેકેજ રેટને એટલો બધો નથી રાખવા માંગતા જે લોકો માટે શક્ય જ ના બની શકે, સાથે રેટ એટલા ઓછા પણ નથી રાખવા માંગતા કે, જે લાંબો સમય ચાલી ન શકે. અમે લોકો શિખવા અને સમજવા માટે તૈયાર છીએ. અમે કોસ્ટ વેલ્યૂને સમજવા માટે અધ્યન કરાવવાનું નક્કી કર્યું છે, જેથી રેટ નક્કી કરવામાં મદદ મળી શકે. બીજી તરફ આઈએમએ દ્વારા આયુષ્યમાન ભારત પર આવનાર ખર્ચને વધારે પારદર્શક અને પબ્લિક ડોમેનમાં લાવવાની વાત કરી છે. આયુષ્યમાન ભારત હેઠળ 1,354 ટ્રીટમેન્ટ પેકેજ :  વડાપ્રધાન યોજનાની વેબસાઈટ પર આને લઈને મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. તે અનુસાર, સરકારે મહત્વકાંક્ષી આયુષ્યમાન ભારત યોજના હેઠળ 1,356 ટ્રીટમેન્ટ પેકેજ નક્કી કર્યો છે. લાભાર્થીઓની પસંદગી સામાજિક-આર્થિક જાતિની વસ્તી ગણતરીનાં આંકડાઓના આધારે કરવામાં આવી છે. જણાવી દઈએ કે, નાણામંત્રી અરૂણ જેટલીએ સામાન્ય બજેટમાં આ યોજનાનો ઉલ્લેખ કરતાં કરતાં સ્વાસ્થય સેવા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આયુષ્યમાન ભારત યોજના હેઠળ સ્વાસ્થ્ય કેન્દ્રોની સ્થાપના અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. આ યોજનામાં લાભાર્થીઓને પ્રતિવર્ષે 05 લાખ રૂપિયા સુધી હેલ્થ કવર ઉપલબ્ધ કરાવવામાં આવશે. (10:27 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/19-06-2018/136295

મોદી ૨૦મીએ દેશના ખેડૂત સાથે વિસ્તૃત વાતચીત કરશે
 નમો એપ અને અન્ય માધ્યમ દ્વારા વાતચીત થશે : ભાજપ કિસાન મોરચાના પણ કાર્યક્રમો : અમિત શાહ પણ જોડાશે : લોકસભાની કનિદૈ લાકિઅ ચૂંટણીને લઇને ભાજપની તૈયારીઓ અમદાવાદ, તા.૧૮ : લોકસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ આક્રમક તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસંપર્ક કનિદૈ લાકિઅ સાથે સંબંધિત અકિલા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આના ભાગરુપે આગામી દિવસોમાં પણ અનેક કાર્યક્રમો યોજાનાર છે. મળેલી કનિદૈ લાકિઅ માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦મી જૂનના દિવસે દેશભરના ખેડૂતો સાથે નમો અકીલા એપ અને અન્ય માધ્યમો મારફતે વાતચીત કરશે. આ ઉપરાંત ભાજપ કનિદૈ લાકિઅ કિસાન મોરચા તરફથી રાજ્યભરમાં શક્તિ કેન્દ્રો પર ખેડૂતોની સાથે સમૂહમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમોને સમૂહમાં કનિદૈ લાકિઅ સાંભળવામાં આવશે. બીજી બાજુ ૨૧મી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણીને પણ ભવ્ય રીતે ઉજવવા ભાજપ દ્વારા જોરદાર તૈયારી કરવામાં આવી છે. જેના ભાગરુપે કનિદૈ લાકિઅ રાજ્યભરમાં પાર્ટી કાર્યકરો મંડળ અને જિલ્લા સ્તર સુધી કાર્યક્રમોમાં ભાગ લેશે. વધુને વધુ લોકોનો સંપર્ક કરવાના હેતુસર આ પ્રકારના આયોજન કનિદૈ લાકિઅ કરવામાં આવી રહ્યા છે. ૨૩મી જૂનના દિવસે શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિના દિવસે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૨૪મી કનિદૈ લાકિઅ જૂનના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના લોકો સાથે મન કી બાત કરનાર છે. આ કાર્યક્રમને પણ લોકોની વચ્ચે સાંભળવા માટે ભાજપ દ્વારા તૈયારી કરવામાં આવી છે. આવી જ રીતે ૨૪ અને ૨૫મી જૂનના દિવસે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાપીઠમાં ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અમિત શાહની ઉપસ્થિતિમાં ૨૬મી જૂનના દિવસે અન્ય એક કાર્યક્રમ પણ યોજાનાર છે. જુદા જુદા સમુદાયના લોકોને સન્માનિત કરવા સાથે સંબંધિત કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યા છે. (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/19-06-2018/136334

અમદાવાદના વૈજ્ઞાનિકોએ શોધ્યું 'વન્ડર વોટર': ફ્રુટ-શાકભાજી ૪૦ દિવસ સુધી રાખે છે ફ્રેશ
 નવતર પાણીના ઉપયોગથી નથી બગડતા ફ્રુટ અને શાકભાજી અમદાવાદ તા. ૧૯ કનિદૈ લાકિઅ : શહેરમાં આવલે ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્લાઝમા રિસર્ચ(IPR)ના સંસોધકોને 'વન્ડર વોટર' શોધવામાં સફળતા મળી છે. આ પાણીને વન્ડર અથવા તો ચમત્કારીક કહેવા કનિદૈ લાકિઅ પાછળનું કારણ અકિલા છે કે તેમાં ઝબોળેલા ફ્રુટ અને શાકભાજી કોઈપણ જાતના કેમિકલ વગર પણ ૪૦ દિવસ સુધી ફ્રેશ રહી શકે છે. આ પાણી ફ્રુટ અને શાકભાજીમાં કનિદૈ લાકિઅ સડા માટે જવાબદાર E. Coli ફંગસ અને બીજા માઇક્રોબ્સની વૃદ્ઘીને અટકાવી દે અકીલા છે. IPRના સંશધકોએ ગાંધીનગર ખાતે આવેલ ફેસિલિટેશન સેન્ટર કનિદૈ લાકિઅ ફોર ઇન્ડસ્ટ્રિયલ પ્લાઝમા ટેકનોલોજીસ(FCIPT) ખાતે પ્લાઝમા એકિટવેટેડ વોટર સિસ્ટમ વિકસાવી છે. સંશોધકોએ જણાવ્યું કે પાછલા થોડા મહિનાથી આ પ્રયોગ કનિદૈ લાકિઅ કરવામાં આવી રહ્યો છે. જેમાં સામાન્ય પાણીને નોન-થર્મલ પ્લાઝમા દ્વારા ટ્રિટમેન્ટ આપવાથી તે પ્લાઝમા એકિટવેટેડ વોટર અથવા વન્ડર વોટરમાં બદલાઈ કનિદૈ લાકિઅ જાય છે. આ પાણીના ઉપયોગ અંગે સંશોધન દરમિયાન જણાયું કે તેમાં ખૂબ જ સારા પ્રમાણમાં એન્ટિ માઇક્રોબાયલ પ્રોપર્ટીઝ છે. ગુજરાત એન્વાયરોમેન્ટ કનિદૈ લાકિઅ મેનેજમેન્ટ ઇન્સિટ્યુટ(GEMI) ખાતે કરવામાં આવેલ તેના ટેસ્ટિંગમાં જાણાવા મળ્યું કે આ વન્ડર વોટર ફ્રુટ અને શાકભાજીમાં રહેલા escherichia coli(E.coli) કનિદૈ લાકિઅ બેકટેરિયાનો સફાયો કરી દે છે. GEMIના ડો. નતાશા ખત્રીએ કહ્યું કે PAWના ટેસ્ટ પરિણામ ખૂબ જ ઉત્સાહજનક આવ્યા છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ પાણીમાં રહેલા પ્લાઝમાના કારણે તે E coli બેકટેરિયા અને તેના કારણે થતી ફંગસને સેકન્ડોમાં દૂર કરે છે. જયારે અન્ય કેમિકલ યુકત દવાઓ આ માટે ૧૫-૨૦ મિનિટ જેટલો સમય લે છે અને તેમ છતા વન્ડર વોટરની સરખાણીએ રિઝલ્ટ મળતું નથી. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ વન્ડર વોટર ખેડૂતો, વેપારીઓ અને ગૃહિણીઓને ખૂબ જ મદદરૂપ બની શકે છે. કેમ કે તેમાં ઝબોળેલા ફ્રુટ અને વેજિટેબલની નેચરલ લાઇફ ખૂબ વધી જાય છે. ઉપરાંત આવા ફ્રુટ અને શાકભાજીને કોલ્ટસ્ટોરેજમાં પણ સ્ટોર કરવાની જરૂર નથી પડતી તે ૪૦ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર રહી શકે છે.(૨૧.૮) (10:50 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/19-06-2018/80600


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)



Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application





1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment