સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 6 June 2018

ખેડૂત આંદોલનને કોંગ્રેસનો ટેકો, ૮, ૯, ૧૦મીએ રસ્તા રોકો, જેલભરો આંદોલન - હવે પડધરી અને ગોંડલમાં દૂધ-શાકભાજી ફેંકીને સુત્રોચ્ચાર - રાજ્યમાં 10થી 13 જૂન વચ્ચે મેઘરાજાની વિધિવત પધરામણી :હવામાન વિભાગ - ખેડૂત આંદોલનને કારણે શાકભાજીના ભાવ ડબલ થયા : ગૃહિણીઓ પરેશાન - બંને પક્ષોએ ટિકિટનું વચન આપ્યું:આંદોલનના નામે રાજકીય પક્ષો સાથે જોડાયેલાએ ક્યાંક લાભ લીધો છે: લાલજી પટેલે મૌન તોડ્યું - ફેડ ઓછામાં ઓછા ત્રણ વખત વ્યાજદર વધારશે:રઘુરામ રાજન - BJP જો રામ મંદિર નહીં બનાવે તો હારશે, આચાર્ય સુરેશ દાસ

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


ખેડૂત આંદોલનને કોંગ્રેસનો ટેકો, ૮, ૯, ૧૦મીએ રસ્તા રોકો, જેલભરો આંદોલન
 - ખેડૂતોનું દેવું માફ કરો, નહીંતર દેશમાંથી ભાજપને સાફ કરો - ખેડૂતોના દેવામાફી, ૨૪ કલાક વિજળી,ખેતપેદાશોના ટેકાના ભાવ વધારવા કોંગ્રેસની માંગ, ખેડૂતોને વિજળી આપવ અમદાવાદ, તા. 5 જૂન, 2018, મંગળવાર ગુજરાત સહિત દેશભરમાં ખેડૂતો વિવિધ સમસ્યાઓના મુદ્દે રસ્તા પર ઉતર્યા છે. કૃષિ મેળા યોજીને કરોડો રુપિયાનો ધુમાડો કર્યાં બાદ પણ ખેડૂતોની દશામાં કોઇ સુધારો થયો નથી. ખેડૂત આંદોલનને ટેકો આપી કોંગ્રેસે આગામી તા.૮,૯,૧૦મીંએ ગુજરાતભરમાં ધરણાં,રસ્તા રોકો અને જેલભરો આંદોલનનુ એલાન કર્યુ છે.કોંગ્રેસે ખેડૂતોની લડતમાં સહભાગી બની તાલુકા-જીલ્લાસ્તરે વિરોધ પ્રદર્શન કરવા નક્કી કર્યુ છે. એટલું જ નહીં,ભાજપ સરકારને જગાડવા ઘંટારવ કાર્યક્રમ યોજવા પણ કોંગ્રેસે આયોજન ઘડયુ છે. યુપીએ સરકારની જેમ મોદી સરકાર પણ ખેડૂતોના દેવા માફ કરે,૧૮ થી ૨૪ કલાક સુધી ખેડૂતોને વિજળી આપે,મગફળી સહિત ખેતપેદાશોના ટેકાના ભાવ વધારે તેવી માંગ કરતાં વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકારની આકરી ટીકા કરતા જણાવ્યું કે,જગતનો તાત આજે આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે. પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતોને શાકભાજી,અનાજ રસ્તા પર ફેકીં દેવા પડે છે. આજે ખેતીની જમીનમાં નોંધપાત્ર રીતે ઘટાડો થઇ રહ્યો છે. કૃષિ ઉત્પાદનો,કુષિ ઓજારો,ખાતર,જંતુનાશક દવા પર જીએસટીને લીધે મોંઘા બન્યા છે જેથી ખેતી કરવી ય મોઘીં બની છે.ચાલુ વર્ષે કૃષિ બજેટમાં રૃા.૧૧૪૪.૩૭ કરોડની ઘટ સાથે ૧૨.૬૭ ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. પાક વિમા યોજના ખેડૂતો માટે નહીં,બલ્કે ખાનગી વિમા કંપનીઓને બખ્ખાં કરાવવા બનાવી છે. ખેડૂતોને તેનો કોઇ લાભ મળતો નથી. બે વર્ષમાં વિજ કનેક્શનો મેળવવા ૧,૫૩,૮૮૩ ખેડૂતો અરજી કરી પણ માત્ર ૧૮,૯૮૯ને જ કનેકશન અપાયા છે. ફાયદો કરાવવા અદાણી-એસ્સાર પાસેથી મોંધી વિજળી ખરીદવામાં આવી રહી છે. ગુજરાતમાં આજે ૮ કલાક ય ખેડૂતોને વિજળી મળતી નથી. ખેડૂતોને વિજળી આપવામાં ગુજરાત ૧૬માં ક્રમે છે. ખેડૂતોના વિજ કનેકશન હોંશે હોશેં કાપવામાં આવી રહ્યા છે એ જ સરકાર ચાર હજાર ઔદ્યોગિક એકમો પાસે ૧૭૦૦ કરોડ બાકી હોવા છતાંય રકમ વસુલવાની સરકાર તસદી લેતી નથી. કોંગ્રેસ ખેડૂતોની સમસ્યાઓને લઇને ૮મી જૂને તાલુકા સ્તરે ધરણાં કરશે. આ ઉપરાંત ૯મી જૂને જીલ્લા કક્ષાએ કોંગ્રેસના કાર્યકરો ધરણાં અને ઘંટારવનો કાર્યક્રમ કરી વિરોધ પ્રદર્શન કરશે. ૧૦મીએ કોંગ્રેસ રસ્તા રોકો અને જેલભરો આંદોલન કરીને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા પ્રયાસો કરશે.આમ,કોંગ્રેસ ખેડૂતોના મુદ્દે રસ્તા પર ઉતરી ભાજપ સરકારને ભિડવવા તૈયારીઓ કરી રહી છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/congress-support-for-farmers-movement-in-jail

હવે પડધરી અને ગોંડલમાં દૂધ-શાકભાજી ફેંકીને સુત્રોચ્ચાર
 -સૌરાષ્ટ્રમાં વિસ્તરતું જતું ખેડૂત આંદોલન -ખેતપેદાશોમાં પોષણક્ષમ ભાવ આપવા સહિતની માંગણી સાથે અપાયા આવેદનપત્રઃ દુધ-શાકભાજીનું વેચાણ અટકાવવા સહિ પડધરી, ગોંડલ, તા.૫ જુન 2018, મંગળવાર દેશવ્યાપી ખેડૂત આંદોલન ધીમે ધીમે સૌરાષ્ટ્રમાં પણ વિસ્તરવા લાગ્યું છે. આજે ત્રીજા દિવસે પડધરી અને ગોંડલમાં ખેડૂતોએ રસ્તા ઉપર દુધ-શાકભાજી ફેંકીને સરકાર વિરૃદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. આગામી દિવસોમાં દૂધ-શાકભાજીનું વેચાણ અટકાવવા સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી પણ અપાઈ હતી. ખેતપેદાશોનાં પોષણક્ષમ ભાવ આપવા સહિતની માંગણીઓ સાથે રાજસ્થાન, પંજાબ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ચાલતા ખેડૂત આંદોલનનાં પડઘા સૌરાષ્ટ્રમાં પણ પડવા લાગ્યા છે. આજે સતત ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા હતા. આજે અપાયેલા આવેદનપત્રમાં ખેડૂતોએ ખેતપેદાશનાં મળતા અપુરતા ભાવ, પાકવીમો ચુકવવામાં અન્યાય, વીજળીનાં ધાંધીયા, ખાતર-બિયારણ મેળવવામાં હેરાનગતિ અને ભાવવધારા જેવા વિવિધ મુદ્દે રોષભેર રજૂઆત કરી હતી. પડધરીમાં આજે સવારે કોંગી ધારાસભ્ય સહિતના આગેવાનોની હાજરીમાં ૨૦૦ જેટલા ખેડૂતોએ રાજકોટ-જામનગર હાઈવે પરની મોવિયા ચોકડીએ ઉમટી પડીને રોડ ઉપર બેસી જઈ ચક્કાજામ કર્યો હતો. બાદમાં મુખ્યમંત્રી અને સરકાર હાય હાયના નારા લગાવીને રોડ ઉપર ૧૫૦ લીટર દૂધ તથા ૪ મણ શાકભાજી ઢોળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાર પછી રેલી સ્વરૃપે મામલતદાર કચેરીએ ધસી જઈને વિસ્તૃત આવેદનપત્ર આપી ખેડૂતોનાં પ્રાણ પ્રશ્નોનો નિકાલ લાવવા માંગણી કરી હતી. આ સાથે આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન છેડવાની પણ ચીમકી અપાઈ હતી. ખેડૂત આંદોલનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકી દેવાયો હતો. ગોંડલમાં ઈન્કલાબ વિકાસ દળના નેજા હેઠળ આજે સવારે માર્કેટીંગ યાર્ડ ખાતે આગેવાનો અને ખેડૂતો ઉમટી પડયા હતા. સૌપ્રથમ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. ત્યારબાદ ખેડૂતોએ 'જય જવાન, જય કિશાન'નાં સુત્રોચ્ચાર સાથે દૂધ અને શાકભાજીનો જથ્થો માર્ગ ઉપર ઢોળી દઈને ખેતપેદાશોનાં પોષણક્ષમ ભાવ આપવાની માંગણી કરી હતી. આ સાથે ખેડૂતોએ આગામી દિવસોમાં શાકભાજીનું વેચાણ અને હરાજી અટકાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot/now-throwing-milk-and-vegetables-in-tadhari-and-gondal-and-souvenir

રાજ્યમાં 10થી 13 જૂન વચ્ચે મેઘરાજાની વિધિવત પધરામણી :હવામાન વિભાગ 
ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ અને ઓરિસામાં 99 ટકા વરસાદની આગાહી   ગાંધીનગરઃ કનિદૈ લાકિઅ રાજ્યમાં 10થી 13 જૂનની વચ્ચે મેઘરાજાની વિધિવત પધરામણી થઈ જશે તેમ ગાંધીનગરમાં મળેલી વેધર વોચ કમિટીની બેઠક બાદ હવામાન વિભાગના ડાયરેક્ટરે કનિદૈ લાકિઅ જણાવ્યું અકિલા હતું  હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આ વખતે ચોમાસુ વહેલું શરૂ થવાની સંભાવના છે.સાથે આ વખતે ચોમાસુ સારુ રહેવાની પણ હવામાન કનિદૈ લાકિઅ વિભાગે આગાહી આપી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ અને ઓરિસામાં અકીલા આ વખતે 99 ટકા વરસાદ થવાની આગાહી છે.    ચોમાસા પહેલા કનિદૈ લાકિઅ દરેક પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વેધર વોચ કમિટીની બેઠકમાં આરમી, NDRF, SDRF, કૃષિવિભાગના કનિદૈ લાકિઅ અધિકારીઓ હાજર રહ્યાં હતા. અધિકારીઓનું માનીએ તો રાજ્યમાં હાલ NDRFની 11 ટીમ કાર્યરત છે. જેમાંથી અમદાવાદ, વડોદરા, અને ગાંધીનગરમાં ટીમને તૈનાત કનિદૈ લાકિઅ કરવામાં આવી છે.  (12:08 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/06-06-2018/79624


ખેડૂત આંદોલનને કારણે શાકભાજીના ભાવ ડબલ થયા : ગૃહિણીઓ પરેશાન
 હજુ વધશે શાકભાજીના ભાવ અમદાવાદ તા. ૬ : છેલ્લા થોડા દિવસોથી દેશના જુદા-જુદા ભાગોમાં ખેડૂતો કનિદૈ લાકિઅ કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે જેના પગલે શાકભાજીના ભાવ આકાશને આંબ્યા છે. સુરતમાં દરેક શાકભાજીના ભાવ લગભગ કનિદૈ લાકિઅ બમણા થઈ ગયા છે. અકિલા APMCએ જણાવ્યું કે, ખેડૂતોના આંદોલનની અસર અન્ય રાજયોમાંથી આવતી શાકભાજીના ભાવો પર પણ પડી છે. આગામી દિવસોમાં હજુ શાકના કનિદૈ લાકિઅ ભાવમાં વધારો થવાની શકયતા છે. શાકભાજીનો નવો સ્ટોક ન આવતો હોવાથી ડાયમંડ સિટી અકીલા સુરતમાં છૂટક વેચાતા શાકના ભાવમાં લગભગ ૧૦-૨૦ રૂપિયા પ્રતિ કનિદૈ લાકિઅ કિલો વધ્યા છે. ડાબેરીઓએ ૫ જૂનથી આંદોલન વધુ ઉગ્ર બનાવવાની આપેલી ધમકીના પગલે હાલના તબક્કે સ્થિતિ સુધરવાના કોઈ અણસાર નથી. ખેડૂતોના વિવિધ કનિદૈ લાકિઅ સંગઠનોએ દેશના ૨૨ રાજયોમાં ૧૦ દિવસના આંદોલનની જાહેરાત કરી છે. સાથે જ તેમના ઉત્પાદનના ષોષણક્ષમ ભાવ મળે, સ્વામીનાથન કમિશનની ભલામણોનો અમલ થાય કનિદૈ લાકિઅ અને ખેડૂતોની લોન માફ થાય તેવી માગ કરી છે. સુરત APMCના વેપારી ભાણા પટેલે કહ્યું કે, 'આંદોલનના કારણે પાડોશી રાજયોમાંથી આવતા શાકભાજીના સપ્લાય કનિદૈ લાકિઅ પર અસર પડી છે. છેલ્લા થોડા દિવસોમાં શાકભાજીના ભાવમાં લગભગ ૧૦૦ ટકા વધારો થયો છે.' ફલાવરની હોલસેલ કિંમતમાં પ્રતિ ૨૦ કિલો ૨૫૦ રૂપિયા વધ્યા કનિદૈ લાકિઅ છે. રીંગણના ભાવ પ્રતિ ૨૦ કિલોએ ૨૦૦ રૂપિયા, ટામેટાંના ભાવમાં ૨૦૦ રૂપિયા, ભીંડાના ભાવમાં ૫૦૦ રૂપિયા અને પ્રતિ ૨૦ કિલો ડુંગળીના ભાવ ૬૦ રૂપિયા વધ્યા છે. પાલનપુર પાટિયા માર્કેટના છૂટક વેપારી માનારામ ચૌધરીએ જણાવ્યું કે, 'શાકભાજીના વધતા ભાવના કારણે ગ્રાહકો અમારા પર ગુસ્સે થાય છે. હોલસેલ માર્કેટમાં આવતા શાકભાજીના ભાવ વધારે હોવાથી છૂટક વેચાતા શાકભાજીના ભાવ અમારે નાછૂટકે વધારવા પડે છે.' અડાજણ વિસ્તારના ગૃહિણી રેખા નામ્બિયારે કહ્યું કે, 'ખેડૂતોની હડતાલને કારણે અમારું માસિક બજેટ ખોરવાયું છે. મધ્યમવર્ગીય પરિવારોને મોંઘા શાકભાજી પોસાતા નથી. અમે તો બસ એટલી પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી જ આ આંદોલન સમેટાઈ જાય.'(૨૧.૫)   (9:51 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/06-06-2018/79636

બંને પક્ષોએ ટિકિટનું વચન આપ્યું:આંદોલનના નામે રાજકીય પક્ષો સાથે જોડાયેલાએ ક્યાંક લાભ લીધો છે: લાલજી પટેલે મૌન તોડ્યું   
અમદાવાદ :પાટીદાર અનામત આંદોલન કનિદૈ લાકિઅ દરમ્યાન અનેક નેતાઓને કરોડોની લાલચ આપી આંદોલનને તોડી પાડવાનો વીડિયો વાયરલ થયો બાદ એસપીજી પ્રમુખ લાલજી પટેલે મામલે મૌન તોડ્યું છે. લાલજી કનિદૈ લાકિઅ પટેલે જણાવ્યું અકિલા હતું કે ચૂંટણી વખતે તેમને ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો દ્વારા લોભામણી ઓફરો કરાઇ હતી. પરંતુ એસપીજીનો હેતુ ખરા અર્થમાં કનિદૈ લાકિઅ સમાજસેવાનો હોવાથી ઓફરનો સ્વીકાર ન કર્યો હોવાનું લાલજી પટેલે જણાવ્યું અકીલા હતું.  લાલજી પટેલે વધુમાં આક્ષેપ કર્યો હતો કે બંને પક્ષોએ કનિદૈ લાકિઅ તેમને ટિકીટ આપવાનું પણ વચન આપ્યું હતું. પરંતુ જે લોકો આંદોલનના નામે રાજકીય પક્ષો સાથે જોડાયા છે તેમણે ક્યાંકને ક્યાંક લાભ લીધો છે. પાટીદાર કનિદૈ લાકિઅ સમાજ આવા લોકોને ક્યારેય માફ નહીં કરે તેમ લાલજી પટેલે જણાવ્યું હતું. (1:03 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/06-06-2018/79623

ફેડ ઓછામાં ઓછા ત્રણ વખત વ્યાજદર વધારશે:રઘુરામ રાજન 
ટ્રેડ-વૉર અને વધતા વ્યાજદર વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી મોટા ટેન્શન   આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ કનિદૈ લાકિઅ રાજનના મતે ફેડ આ વર્ષે ઓછામાં ઓછા ત્રણ વખત વ્યાજદર વધારશે. સાથે જ તેમણે ઉમેર્યું છે કે ટ્રેડ-વૉર અને વધતા વ્યાજદર હાલ વૈશ્વિક અર્થતંત્ર કનિદૈ લાકિઅ માટે સૌથી મોટા અકિલા ટેન્શન છે. સૌથી વધુ અનિશ્ચિતતા ટ્રેડ-વૉરને કારણે છે. આ પ્રકારની તકરાર વૈશ્વિક અર્થતંત્રની ગ્રોથ માટે અવરોધરૂપ છે. કનિદૈ લાકિઅ હાલના જોબડેટા દર્શાવે છે કે US ઇકૉનોમીમાં સુધારો થયો છે. (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/06-06-2018/135137

BJP જો રામ મંદિર નહીં બનાવે તો હારશે, આચાર્ય સુરેશ દાસ
 રામની સાથે એક રીતે પાર્ટી (ભાજપ)એ છેતરપિંડી કરી છે અયોધ્યા તા. ૬ : રામ મંદિરને લઇ ભારતીય જનતા કનિદૈ લાકિઅ પાર્ટી (ભાજપ) હવે 'પોતાના'થી જ ઘેરાતી દેખાય રહી છે. ભાજપ સાથે જોડાયેલા લોકો જ હવે તેમને આ ચેતવણી આપી રહ્યાં છે કે જો મંદિર નહીં બને તો કનિદૈ લાકિઅ ૨૦૧૯મી ભાજપ જીતશે અકિલા નહીં. રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સુરેશ દાસે પણ ભાજપ પર નિશાન સાંધતા કહ્યું કે તેમને રામ સાથે છેતરપિંડી કનિદૈ લાકિઅ કરી છે. તેમણે કહ્યું કે રામની સાથે એક રીતે પાર્ટી (ભાજપ)એ છેતરપિંડી કરી અકીલા છે. રામના નામથી પાર્ટી સત્તામાં આવી અને પછી રામને ભૂલી કનિદૈ લાકિઅ ગઇ. જો તેમણે ૨૦૧૯મી ચૂંટણી જીતવી છે તો તેમણે રામ મંદિરનું નિર્માણ શરૂ કરી દેવું જોઇએ નહીં તો તેમને ખૂબ જ મુશ્કેલી પડી શકે છે. આની પહેલાં કનિદૈ લાકિઅ રામ જન્મભૂમિ ન્યાસના પૂર્વ મહંત પરમહંસ દાસ એ પણ કહ્યું કે જો ભાજપને ૨૦૧૯મી સત્તામાં આવવું છે તો તેમણે રામ મંદિર બનાવું પડશે. આમ નહીં થવા કનિદૈ લાકિઅ પર પાર્ટીને હરાવા માટે આંદલોન ઉભું કરાશે. તેમણે કહ્યું, જો તેઓ (ભાજપ) સત્તામાં ફરીથી (૨૦૧૯માં) આવવા માંગે છે તો તેમણે રામ મંદિર બનાવવું કનિદૈ લાકિઅ પડશે. નહીં તો અમે આંદોલન શરૂ કરીશું અને સુનિશ્ચિત કરીશું કે તેમની હાર થાય. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કનિદૈ લાકિઅ હતું કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વિકાસના મુદ્દા પર જ લડાશે. તેના જવાબમાં મહંત પરમહંસે ભાજપને એકરીતે ચેતવણી આપી દીધી છે.(૨૧.૬)   (9:52 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/06-06-2018/135144


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com





 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application







1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment