સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 15 June 2018

હું પાટીદાર નથી, પાટીદારની વહુ છું, અવળે માર્ગે જનારા પાટીદારને સમજાવીશ: અમદાવાદ મેયર - દેશ ઈતિહાસના સૌથી મોટા જળસંકટનો સામનો કરી રહ્યો છે: નીતિ આયોગ - ભાસ્કરઃ તમે રાજીનામું આપ્યું? સવાલ જ નથી, 5 વર્ષ હું જ CM: રૂપાણી - ૧૫ દિ'થી ખેતી માટે વીજળી ન મળતા તળાજા વિજતંત્રની કચેરી ખાતે હલ્લાબોલઃ પોલીસ બંદોબસ્ત મુકાયો - કેબમાં પ્રવાસ કરતી મહિલાઓને મળશે સાથી યાત્રી પસંદ કરવાનો અધિકાર - જ્યારે આ દેશના યુવાનો રોજગારની વાત કરે ત્‍યારે વચ્‍ચે ગાયનું ગોબર ન નાખતાઃ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ નરેન્‍દ્રભાઇ મોદીના ડુપ્‍લીકેટ સાથે ફોટો સોશ્યલ મીડિયામાં કનિદૈ લાકિઅ વાયરલ કરીને નાટક બંધ કરવા સલાહ આપી - આણંદના સરદારગંજમાંથી ઇન્ટરનેશનલ છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


હું પાટીદાર નથી, પાટીદારની વહુ છું, અવળે માર્ગે જનારા પાટીદારને સમજાવીશ: અમદાવાદ મેયર

શહેરની સરકારમાં સોશિયલ અેન્જિનિયરિંગ: પાટીદાર મેયર, દલિત ડે. મેયર, બ્રાહ્મણ સ્ટેન્ડિંગ ચેરમેન અને જૈન પક્ષના નેતા
અમદાવાદ: ભાજપે હોદ્દેદારોની નિમણૂકમાં 2019 લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમરસ ફોર્મ્યુલા અપનાવી છે. મેયર તરીકે પાટીદાર બિજલ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન પદે બ્રાહ્મણ અમુલ ભટ્ટ, ડેપ્યુટી મેયર પદે દલિત દિનેશ મકવાણા, પક્ષના નેતા તરીકે જૈન અમિત શાહ અને દંડક તરીકે પણ ઓબીસી રાજુ ઠાકોરની નિયુકિત કરાઈ છે. પ્રોરેટા પ્રમાણે મહિલાનું મેયર પદ હતું. અમદાવાદને આ પાંચમાં મહિલા મેયર મળ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીમાં પણ પંદર સભ્યોના ફોર્મ ભરાવાયા હતા જેમાંથી અમિત શાહ, રશ્મિકાંત શાહ અને રમેશ દેસાઈના ફોર્મ પાછા ખેંચાવાયા હતા.

પ્રથમ નાગરિકનો પ્રથમ ઈન્ટરવ્યૂ
પાલડીના કોર્પોરેટર અને મેયર નિયુક્ત થયેલા બિજલ પટેલે શહેરના વિવિધ પ્રશ્નો અંગે ‘દિવ્ય ભાસ્કર’ સાથે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. મેયરે કહ્યું, તેમની મહત્વાકાંક્ષા છે કે તેઓ શહેરને કંઈક આપે.
વધુ માહિતી માટે આગળ વાંચો... તમારી નિયુક્તિ પાટીદાર તરીકે થઈ છે કે પછી તમારી કામગીરી જોઈને કરવામાં આવી છે ?
તમારી નિયુક્તિ પાટીદાર તરીકે થઈ છે કે પછી તમારી કામગીરી જોઈને કરવામાં આવી છે ?
ના એવું કોઈ પાટીદારને મહત્વ નથી. હું તો ઈન્ટરકાસ્ટ છું. હું જૈન વણિક અને પાટીદાર ભેગી છું. મારા પ્રેમલગ્ન થયા છે. મારી કામગીરી જોઈને મને આ જવાબદારી સોંપાઈ છે. 

પાટીદાર આંદોલનમાં જોડાનારા સમાજના સભ્યોને સમજાવશો ખરા ?
હું પાટીદારની વહુ છું. આ નાતે ભૂતકાળમાં જે પ્રકારની ઘટનાઓ બની હતી તેવી ભવિષ્યમાં બનશે તો હું ચોક્કસપણે સમાજના સભ્યોને સમજાવવાનો અને આવી ઘટના ડામવાનો પ્રયાસ કરીશ.

મેયર તરીકે હવે તમારી પ્રાયોરિટીમાં શું હશે ?
સૌથી પહેલા મારી પ્રાયોરિટી પાયાગત સુવિધા રોડ, પાણી, ગટર હશે. અને પછી પ્રોજેકટસ પર ધ્યાન આપીશ જેમાં ખાસ કરીને સ્વચ્છતા, ગ્રીન એન્વાયર્મેન્ટ, પ્લાસ્ટિક ફ્રી-ડસ્ટ ફ્રી શહેર જેવા મુદ્દા રહેશે.

અમદાવાદની છાપ રોડના લીધે ખરડાઈ છે તે વિશે શું કહેશો અને આયોજન શું રહેશે ?
આજે જ મને જવાબદારી સોંપાઈ છે. મોન્સૂન માથે છે એટલે આજેને આજે રોડ વ્યવસ્થિત કરાવી દઈશ એવંુ કહેતી નથી પણ વરસાદ પછી જયારે રોડ પ્લાન્ટ ચાલુ થશે ત્યારે જે પણ ક્ષતિ રહી છે તે દૂર કરવાનો ચોક્કસથી પ્રયાસ કરીશ. 

હેરિટેજ સિટીનો દરરજો મળ્યો છે પણ સ્થાપત્યો સચવાતાં નથી એ વિશે શું કહેશો ?
ચોક્કસપણે હેરિટેજ સિટીનો દરરજો જાળવવામાં હું સતત પ્રયત્નશીલ રહીશ. હેરિટજ સંદર્ભની કામગીરીની સતત સમીક્ષા કરી તેની જાળવણી માટે પ્રયાસ કરીશ..
વહીવટના અનુભવની કદર કરી પક્ષના નેતા બનાવાયા

તેઓ અત્યારે સૌથી સિનિયર કોર્પોરેટર છે. અગાઉ મેયર અને સ્ટેન્ડિંગના સભ્ય રહી ચૂકયા છે. વાસણાથી ચૂંટાયેલા અમિત શાહ પક્ષમાં આખા બોલાની છાપ ધરાવે છે અને શિસ્તમાં માને છે. એટલે જ તેમને મ્યુનિ.માં ભાજપ પક્ષના નેતા બનાવાયા છે.
પહેલીવાર ચૂંટાયા, CMની નજીક હોવાથી સ્ટે. ચેરમેન

1984-85થી ભાજપ સંગઠન સાથે સંકળાયેલા છે. તેમની છાપ સંગઠનના ચુસ્ત સભ્ય તરીકેની છે. આ ટર્મમાં પહેલીવાર તેમણે મણિનગરથી ચૂંટણી લડી હતી અને પહેલી જ ટર્મમાં ચેરમેન પદ સોંપાયું છે. તેઓ મુખ્યમંત્રીની નિકટના હોવાનું મનાય છે.
જ્ઞાતિનાં સમીકરણો જાળવવા ફરી ડેપ્યુટી મેયર બનાવાયા

જ્ઞાતિવાર સમીકરણો સેટ કરવા અને સૌથી સિનીયર દલિત સભ્ય હોવાથી તેમની ડેપ્યુટી મેયર તરીકે નિયુકિત કરાઈ છે. અગાઉ પણ તેઓ ડેપ્યુટી મેયર રહી ચૂકયા છે. દિનેશ મકવાણા સૈજપુર બોઘા વોર્ડમાંથી ત્રીજી વખત ચૂંટાયા છે. 
OBC સમાજનું  પ્રતિનિધિત્વ જાળવવા દંડક તરીકે વરણી

મ્યુનિ.ના ટોચના પાંચ પદોમાં ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ સાચવવા વેજલપુરના રાજેશ ઠાકોરની દંડક તરીકે નિયુકિત કરાઈ છે. રાજેશ ઠાકોર વેજલપુરમાંથી પ્રથમ વખત જ ચૂંટાયા છે. વર્ષોથી ભાજપના સંગઠનમાં કામ કરવાનો લાભ

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-ahmedabad-city-mayor-bijal-patel-interview-in-divyabhaskar-com-gujarati-news-5895415-PHO.html?ref=ht

દેશ ઈતિહાસના સૌથી મોટા જળસંકટનો સામનો કરી રહ્યો છે: નીતિ આયોગ

જળસંકટ સામે ઝઝૂમી રહેલું ગુજરાત વોટર મેનેજમેન્ટમાં નં.-1 દર્શાવાયું
નવી દિલ્હી: ભારત તેના ઈતિહાસમાં સૌથી ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યું છે. પાણીના અભાવે લાખો લોકો અને તેમની આજીવિકા જોખમાઈ ગઈ છે. દેશમાં 60 કરોડ લોકોને પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 75 % વસતીને પીવાના પાણી માટે દૂર-દૂર સુધી જવું પડે છે. તેમ છતાં પાણીના મેનેજમેન્ટને લઈને અનેક રાજ્ય ગંભીર નથી દેખાતાં. આ વાત નીતિપંચના રિપોર્ટમાં જાહેર થઈ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ગામડાંઓમાં 84 % વસતી પાણીના પુરવઠાથી વંચિત છે. જેમને પાણી મળી રહ્યું છે તેમાં 70 % પ્રદૂષિત છે. વર્લ્ડ વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં 122 દેશોમાં ભારત 120મા ક્રમે છે.

પાણી માટે તડપી રહેલા 60 કરોડ લોકો
નદી વિકાસ, જળ સંસાધન તથા ગંગા સંરક્ષણમંત્રી નીતિન ગડકરી અને નીતિપંચના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત તથા ઉપાધ્યક્ષ રાજીવકુમારે સમેકિત જળ ઈન્ટિગ્રેટેડ વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્સ નામે આ રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમાં વોટર મેનેજમેન્ટ અંગે રાજ્યોના રેન્કિંગ જણાવાયા છે. તેમાં ગુજરાત ટોચ પર છે. તેના પછી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રનો નંબર છે.
દેશમાં 70 %થી વધુ પાણી પીવાલાયક નહીં, 65 % પરિવારો પાણી માટે ભટકેે છે
2015-16 અને 2016-17ના આંકડાના આધારે તૈયાર આ રિપોર્ટ મુજબ વોટર મેનેજમેન્ટમાં ઝારખંડ, હરિયાણા, યુપી અને બિહારનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. પૂર્વોત્તરના પર્વતીય રાજ્યોમાં ત્રિપુરા ટોચે છે. જોકે તેના પછી હિમાચલ પ્રદેશ, સિક્કીમ અને આસામનો નંબર છે. નીતિપંચે વોટર મેનેજમેન્ટ ક્ષેત્રમાં હરીફાઈ વધારવા માટે રેન્કિંગ વ્યવસ્થા શરૂ કરી છે. તેમાં 28 માપદંડ જેવા કે ભૂજળ, જળાશયોની સારસંભાળ, સિંચાઈ,ખેતી, પેયજળ, નીતિ અને તંત્રને સામેલ કરાયા છે.
ટોપ-10 રાજ્ય
1. ગુજરાત
2. મધ્યપ્રદેશ
3. આંધ્રપ્રદેશ
4. કર્ણાટક
5. મહારાષ્ટ્ર
6. પંજાબ
7. તમિલનાડુ
8. તેલંગાણા
9. છત્તીસગઢ
10. રાજસ્થાન

Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-country-is-facing-the-biggest-water-crisis-in-history-policy-commission-gujarati-news-5895410-NOR.html?ref=ht

ભાસ્કરઃ તમે રાજીનામું આપ્યું? સવાલ જ નથી, 5 વર્ષ હું જ CM: રૂપાણી.

રાજીનામાની અફવાનો જવાબ દિવ્ય ભાસ્કરે CM રૂપાણી પાસેથી જ મેળવ્યો

ગાંધીનગર: નીતિન પટેલ ભાજપ છોડશે તેવી ચાલેલી ચર્ચા બાદ નીતિન પટેલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે મતભેદની ચર્ચા ચકડોળે ચડી, હવે મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામાની વાતને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. ત્યારે દિવ્ય ભાસ્કરે મુખ્યમંત્રી રૂપાણી સાથેની એક્સક્લુઝિવ વાત કરીને તથ્ય જાણવાનો પ્રયાસ કર્યો છે. પ્રસ્તુત છે મુખ્યમંત્રી રૂપાણી સાથે થયેલી વાતચીતના મુખ્ય અંશો.

સવાલ: તમે રાજીનામું આપ્યું છે ?
જવાબ : એક એવી ત્રાહિત વ્યક્તિ કે જેને આ કોઈ સાથે સંબંધ નથી, જેનું કોઈ રાજકીય મહત્વ નથી. એ વ્યક્તિ જો મીડિયામાં આ પ્રકારનું નિવેદન કરે તો તેનો જવાબ આપવો મને તો અયોગ્ય લાગે છે પરંતુ ગુજરાતની જનતા પ્રત્યે જવાબદાર છું અને જનતા કોઈ અપપ્રચારનો ભોગ ન બને તેથી જવાબ આપું છું કે આ ચર્ચાજ સાવ જૂઠી અને સત્યથી વેગળી છે. તેમાં કોઈ તથ્ય નથી.

સવાલ: પણ ચર્ચા એવી ચાલે છે કે તમે કેબિનેટમાં રાજીનામું આપ્યું
જવાબ: આ સૌથી વિચિત્ર અને અતાર્કિક વાત છે. કોઈ એમ કહે કે મેં કેબિનેટમાં રાજીનામું આપ્યું તો આવું બોલતા વ્યક્તિને એટલું પણ ભાન નથી કે રાજીનામું કેબિનેટમાં ન હોય, રાજભવનમાં આપવાનું હોય. જેણે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે કામ કર્યું હોય તેવા લોકો નિવેદન કરે તો એને ગંભીરતાપૂર્વક લેવાનું જ ન હોય.

સવાલ: કહેવાય છે કે સરકાર અને પાર્ટીમાં તમારી સામે અસંતોષ છે
જવાબ:
 આ પણ સદંતર જૂઠી વાત છે. પોઈન્ટ એક ટકાની પણ સંભાવના નથી. આ વાતમાં કોઈ દમ નથી. જુઓ, કોઈને બદલવાની ચર્ચા ત્યારે થાય તો સમજાય જ્યારે સાથી કાર્યકરોમાં અસંતોષ હોય, કે ઉપર મોવડી મંડળમાં ચર્ચા ચાલતી હોય. પરંતુ આવું એક ટકો પણ નથી. વિચિત્ર વાત તો એ છે કે આવું નિવેદન કોઈ સાવ ત્રાહિત વ્યક્તિ કરે છે. જેને કોંગ્રેસના એજન્ટ તરીકે દુનિયા આખી જાણે છે. એટલે નીતિનભાઈએ જેમ કહ્યું તેમ આ કોંગ્રેસનું જ ષડયંત્ર છે.

સવાલ: આ પહેલા નીતિનભાઈ માટે પણ અફવા ચાલી હતી
જવાબ:
 એ જ કહું છું કે, આ જ કોંગ્રેસના એજન્ટે ત્યારે એવું કહ્યું હતું કે, નીતિનભાઈ 25 ધારાસભ્યને સાથે લઈને ભાજપ છોડવાનાં છે. ત્યારે પણ નીતિનભાઈએ કહ્યું હતું કે હું જિંદગી ક્યારે પણ ભાજપ નહીં છોડું. એટલે એ વખતે પણ આ કોંગ્રેસ પ્રેરિત અફ વા હતી તે સાબિત થયું હતું. આ વખતે પણ એમ જ થવાનું છે, મારા માટે એમ કહેવાયું છે કે, 10 દિવસ પછી હું મુખ્યમંત્રી નહીં હોઉં તો હું કહેવા માગુ છું કે, 10 દિવસ પછી પણ હું મારું કામ કરતો જોવા મળીશ.

સવાલ: તમારા અને નીતિનભાઈ વચ્ચે મતભેદની પણ ચર્ચા છે
જવાબ: 
આ પણ સાવ જૂઠી વાત છે. અમે સાથે મળીને જ કામ કરીએ છીએ. નીતિનભાઈને વહીવટનો આટલો બહોળો અનુભવ છે. જેથી નીતિનભાઈનું માર્ગદર્શન પણ લઈએ છીએ. મારા અને નીતિનભાઈ વચ્ચે એક ટકો પણ ડિસ્પ્યુટ નથી.
મતભેદનો કોઈ પ્રશ્ન નથી: નીતિન પટેલ​

અમે ખૂબ જ હળીમળીને, એકબીજા પ્રત્યે વિશ્વાસભર્યા વાતાવરણમાં સતત પરામર્શ કરીને કામ કરીએ છીએ. મને પૂરેપૂરું માન-સન્માન પાર્ટીમાં અને વિજયભાઈ તરફથી મળે છે. અમારી વચ્ચે મતભેદ હોવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. મારી દરેક વાતને ગંભીરતાથી લેવાય છે, મારાં સૂચનો પણ જે યોગ્ય હોય તે સ્વીકારાય છે. અમે સાથે રહીને વિશ્વાસ અને પ્રેમથી, પક્ષ, સરકાર અને ગુજરાતનાં હિતમાં કામ કરીએ છીએ. અમારી વચ્ચે કોઈ વિવાદ જ નથી. 

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-responding-to-the-of-resignation-divya-bhaskar-received-the-reply-from-cm-gujarati-news-5895429-PHO.html?ref=ht

૧૫ દિ'થી ખેતી માટે વીજળી ન મળતા તળાજા વિજતંત્રની કચેરી ખાતે હલ્લાબોલઃ પોલીસ બંદોબસ્ત મુકાયો
 શહેર-ગામડાના ફીડર બંધઃ અધિકારીઓ ફોન ઉપાડતા નથીઃ ખેડુતો ભરાયા કનિદૈ લાકિઅ રોષે ભાવનગર તા.૧૫:તળાજા વિજતંત્રની કચેરીખાતે રાત્રીના નવેક વાગ્યે સાંખડાસર-૧ ગામના ખેડુતો ઉશ્કેરાટ સાથે દોડી આવ્યા હતા. ૧૫ દિવસથી પુરતો કનિદૈ લાકિઅ વિજપુરવઠો અકિલા મળતો ન હોઇ અધિકારીને રજુઆત કરવા દોડી આવેલ ખેડુતોના મોબાઇલ રીસીવ ન કરતા રોષે ભરાયેલા ખેડુતોએ તળાજા શહેર સહિત ગામડાઓના કનિદૈ લાકિઅ ચાર ફીડર બંધ કરવા ફરજ કર્મીઓને મજબુર કરી દીધા હતા. ખેડુતોના વલણના પગલે પોલીસ અકીલા કાફલો દોડી આવ્યો હતો. સાંખડાસર-૧ ના ખેડુતોએ રોષનું કારણ કનિદૈ લાકિઅ જણાવ્યું હતું કે છેલ્લા ૧૫ દિવસથી ખેતીવાડી કનેકશનમાં વિજળી મળતી નથી. જેના કારણે શેરડી કપાસનું વાવેતર કુવાના પાણીના કારણે કર્યુ હોઇ લાઇટ કનિદૈ લાકિઅ ન હોવાથી પિયત થતું નથી, જેના કારણે હજારો સંખ્યા નું બિયારણ, વાવેતરની મહેનત નિષ્ફળ જાય તેમ છે. જેના કારણે રજુઆતો ધ્યાને ન લેતા અહીં સાઇઠેક કનિદૈ લાકિઅ જેટલા ખેડુતો દોડી આવ્યા હતા. અહીં આવીને સંબંધીત અધિકારીઓને મોબાઇલ કરવા છતાં મોબાઇલ પર પણ ખેડુતોની વેદના ન સાંભળતા હોઇ ખેડુતો ગિન્નાયા કનિદૈ લાકિઅ હતા. રોષીત ખેડુતોએ ગોકીરો મચાવવાાની સાથે વિજપ્રવાહ જયાંથી આપવામાં આવે છે. ત્યાં એસ.એસ. પર જઇ ઉપરથી કર્મચારીને તળાજા, અંબુજા, મુરલીધર સહિતના કનિદૈ લાકિઅ ફીડરો બંધ કરી વિજપુરવઠો બંધ કરી દેવા મજબુર કરી દીધા હતા. ઉપસ્થિત કર્મચારીએ પણ ખેડુતોનો રોષ ની વાત ઉપરી અધિકારીને કરતા અને ખાસ તળાજા શહેરના વિજપુરવઠો બંધ કરી દેવાતા નગરજનોમાં પણ કચવાટની લાગણી ફેલાઇ હતી. વિજતંત્રના અધિકારીએ તળાજા પોલીસને જાણ કરતા ખેડુતો કોઇ નુકશાન વધુ ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસ આવતા તળાજા શહેરના બંધ વિજપુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો હતો. ભારે પવનના કારણે તુટતા વાયરોને કારણે તથા સ્ટાફ ઓછો હોવાના કારણે નિયમિત  વિજપુરવઠો સપ્લાય કરવામાં તકલીફ પડતી હોવાનું જાણવા મળ્યું હતું. (9:49 am IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/15-06-2018/89683


કેબમાં પ્રવાસ કરતી મહિલાઓને મળશે સાથી યાત્રી પસંદ કરવાનો અધિકાર
 મહિલા યાત્રીઓ સાથે યૌન શોષણમાં મામલા બહાર આવતા કેન્દ્ર સરકાર કરશે મહત્વનો નિર્ણય નવીદિલ્હીઃ કનિદૈ લાકિઅ કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે, કે ટેકસીઓ ચલાવતા ઓલા અને ઉબર જેવી સંસ્થાઓ તેમના કારથી પ્રવાસ કરતી મહિલાઓને સાથી યાત્રી પસંદ કરવાનો કનિદૈ લાકિઅ અધિકાર આપે. અકિલા કાર ચાલકો દ્વારા મહિલા યાત્રીઓ સાથે યૌન શોષણનો મામલો સામે આવતા કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. આ મામલે કેન્દ્રિય માર્ગ કનિદૈ લાકિઅ અને પરિવહન મંત્રાલય ટેકસી ચલાવતા સમૂહો સાથે એક બેઠક કરવાની તૈયારી કરી રહ્યુ અકીલા છે.   એક સિનીયર અધિકારીએ આ અંગે જણાવ્યુ કે મહિલાઓની કનિદૈ લાકિઅ સુરક્ષા વધારવા કેટલાક મહત્વના નિર્ણયો લેવાશે. ટેકસી ચાલકો મહિલા યાત્રીઓને ફરજીયાત તેમની સાથે પ્રવાસ કરી શકે તેવા કોઇને પસંદ કરવાનો અધિકાર કનિદૈ લાકિઅ આપવો જોઇએ.   આ અંગે થોડાક દિવસ પહેલા કેન્દ્રિય મંત્રી મેનકા ગાંધીએ બાળ અને મહિલા વિકાસ મંત્રાલયની બેઠકમાં આ પ્રસ્તાવ કર્યો હતો. 5મી કનિદૈ લાકિઅ જૂને એક ઓલા કારમાં ડ્રાઇવરે બેંગ્લોરમાં એક મહિલાને કપડા ઉતારવા મજબૂર કર્યો હતો, ત્યાર બાદ આ ડ્રાઇવરની ધરપકડ કરાઇ હતી. આ અંગે ઓલાએ જણાવ્યુ કનિદૈ લાકિઅ હતુ, કે અમે સુરક્ષાને ધ્યાને રાખી જરૂરી સુધારો કરી રહ્યા છીએ, એપમાં પણ યાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખવામાં આવી છે, અને વધુ યોગ્ય વ્યવસ્થા કનિદૈ લાકિઅ તૈયાર કરવા માટે સરકાર સાથે કામ કરવાની પોતાની તૈયારી પણ બતાવી હતી. (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/15-06-2018/135961

જ્યારે આ દેશના યુવાનો રોજગારની વાત કરે ત્‍યારે વચ્‍ચે ગાયનું ગોબર ન નાખતાઃ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ નરેન્‍દ્રભાઇ મોદીના ડુપ્‍લીકેટ સાથે ફોટો સોશ્યલ મીડિયામાં કનિદૈ લાકિઅ વાયરલ કરીને નાટક બંધ કરવા સલાહ આપી
 અમદાવાદઃ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મોદીના ડુપ્લિકેટ સાથેનો ફોટો ટ્વીટ કરતા વિવાદ સર્જાયો છે. કનિદૈ લાકિઅ મેવાણીએ આ ફોટો અકિલા સાથે પીએમ માટે લખ્યું છે કે, માઓવાદી મારવાનો પ્લાન બનાવી રહ્યા છે તે ડ્રામા બંધ કરો, અને બે કરોડ નોકરીઓ આપવાના વચનનું કનિદૈ લાકિઅ શું થયું તેની સીધી વાત કરો. મેવાણીએ એમ પણ લખ્યું છે કે, જ્યારે આ દેશના યુવાનો અકીલા રોજગારની વાત કરે ત્યારે વચ્ચે ગાયનું ગોબર ન નાખતા. આ કનિદૈ લાકિઅ ફોટોગ્રાફમાં પીએમ મોદીનો ડુપ્લિકેટ કોઈ શખ્સ હાથ જોડીને ઉભો રહ્યો છે, જ્યારે મેવાણી તેને આંગળી બતાવી રહ્યા છે. મહત્વનું છે કે, પીએમ મોદીની કનિદૈ લાકિઅ હત્યા કરવાનો માઓવાદીઓ પ્લાન બનાવી રહ્યા છે તેવા સમાચાર થોડા દિવસ પહેલા જ આવ્યા હતા, જેને મેવાણીએ નૌટંકી ગણાવ્યા છે. મેવાણીની ટ્વીટ કનિદૈ લાકિઅ પર અત્યાર સુધી 1300 જેટલા રિપ્લાય આવી ચૂક્યા છે, જેમાં મોટાભાગના રિપ્લાયમાં તેમની ભાષા તેમજ તેમણે મૂકેલા ફોટોગ્રાફની ટીકા કરવામાં આવી છે. કનિદૈ લાકિઅ કોઈક યુઝર્સે તો આવી ટ્વિટ કરવા બદલ મેવાણી સામે કેસ થવો જોઈએ તેવું પણ કહ્યું છે. મેવાણીએ થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રની એક મહિલા પત્રકારની કનિદૈ લાકિઅ ફોટોશોપ્ડ તસવીર ટ્વીટર પર શેર કરી હતી. જેના બદલ તેમની સામે પુણેમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે. ઉલ્લેખનીય છે કે, મેવાણીએ થોડા દિવસ પહેલા જ એવો દાવો પણ કર્યો હતો કે, તેમને ડોન રવિ પૂજારી ધમકી આપી રહ્યો છે. મેવાણીએ ફોન કોલનું રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યું હતું. (6:26 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/15-06-2018/80319

આણંદના સરદારગંજમાંથી ઇન્ટરનેશનલ છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ 
હૈદરાબાદના ત્રણ, આણંદના બે તથા કરજણનો એક મળીને છ ને રાઉન્ડઅપ :લેપટોપ, મોબાઈલ સહિતની સામગ્રી કનિદૈ લાકિઅ જપ્ત   આણંદના સરદારગંજમાંથી ઇન્ટરનેશનલ છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ થયો છે જેમાં :હૈદરાબાદના ત્રણ, આણંદના બે તથા કરજણનો એક મળીને કનિદૈ લાકિઅ છ ને રાઉન્ડઅપ અકિલા કરીને :લેપટોપ, મોબાઈલ સહિતની સામગ્રી જપ્ત કરાઈ છે એવું મનાય રહયું છે કે પરપ્રાંતીયોના એટીએમ કાર્ડનો ફોટો પાડીને તેના કનિદૈ લાકિઅ કોડ તેમજ પીન નંબરના આધારે ઓનલાઈન ઠગાઈ કરતા હતા  આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અકીલા સરદારગંજમાં આવેલા દાદાભાઈ એસ્ટેટની એક ઓફિસમાં છાપો કનિદૈ લાકિઅ મારીને પરપ્રાંતીયોના એટીએમ કાર્ડના આધારે ઓનલાઈન ઠગાઈ કરવાનું એક મસમોટુ રેકેટ ઝડપી પાડીને કાર્યવાહી હાથ ઘરી છે. તપાસ દરમ્યાન લાખોની ઠગાઈ કનિદૈ લાકિઅ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. (12:22 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/15-06-2018/80340


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com






 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application







1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment