સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 28 June 2018

પાટીદાર શહીદયાત્રા મહેસાણાથી વિસનગર થઈને વિજાપુર પહોંચી - ભાજપ સામે લોકોમાં ભારે રોષઃ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી ભાજપને ભારે પડશે - રિઝર્વ બેન્કના PCA સ્કીમને પગલે સરકારી બેંકોના 1635 ATM થયા બંધ :11 બેન્કોએ ATM ઘટાડ્યા - દૂધના પાવડરની નિકાસ માટે સરકાર પ્રતિ કિલો ૫૦ ની સહાય આપશે - કલોલમાં યુવા વેપારી અશોક પટેલની હત્‍યાના ઘેરા પડઘાઃ - રાજ્યમાં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય નથી : ખોટી અફવાઓના આધારે લોકો કાયદો હાથમાં ના લેઃ ગૃહ રાજ્યમંત્રીની અપીલ - સરકારે શિક્ષણને વેપારનું માધ્યમ બનાવી દીધુ, ચોથા ભાગના છાત્રો ધો.૧૦ પૂર્વે ભણવાનું છોડી દયે છે - સરકારી કઠોળનું એમએસપી કરતાં ૩૫ થી ૪૦ ટકા નીચા ભાવે વેચાણ - ટમેટા, બટેટા અને ડુંગળીના ખેડુતોને રાહત માટે પ૦૦ કરોડનું ફંડ - ડોલર સામે રૂપિયો કડડભૂસઃ પહેલીવાર ૬૯ ઉપર પહોંચ્‍યો - ચોમાસુ રેખા ફરી ઉભી રહી ગઈ કોઈ- કોઇ જગ્‍યાએ સામાન્‍ય ઝાપટા પડે: ખેડૂતો માટે હાલ સારા સમાચાર નથી

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com



પાટીદાર શહીદયાત્રા મહેસાણાથી વિસનગર થઈને વિજાપુર પહોંચી

આજે ઈડરથી સાબરકાંઠામાં પ્રવેશશે, વડાલી થઈ હિંમતનગર જશે
મહેસાણા: ઊંઝાથી નીકળેલી પાટીદાર શહીદ યાત્રા મંગળવારે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બલોલથી નીકળી મીઠા અને સામેત્રા થઇ મહેસાણા પહોંચી હતી. અહીં દેદિયાસણ અને પાટીદાર ચોકમાં સ્વાગત બાદ ટહુકો પાર્ટી પ્લોટ પાસે નીલકંઠ મહાદેવની પાસે પાટીદારોએ સમૂહ અારતી ઉતારી હતી. જેમાં નગર પાલિકાના પૂર્વ પ્રમુખો રઇબેન પટેલ અને નિમીષાબેન પટેલ હાજર રહ્યા હતા.

ત્યાર બાદ મોઢેરા સર્કલ પહોંચી શહીદો અમર રહો..., જય સરદાર, જય પાટીદારના સૂત્રોચ્ચાર સાથે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી યાત્રા રાધનપુર ચોકડી પહોંચી હતી. અહીં ઠાકોર સમાજે તેનું સ્વાગત કર્યા બાદ યાત્રા ગોપીનાળાથી માનવ આશ્રમના માર્ગે પીલુદરા ગામે પહોંચી હતી. ત્યાંથી યાત્રા વડુથી વાલમ પહોંચતાં ભવ્ય સ્વાગત બાદ તે વિસનગર થઇ રાત્રે વિજાપુર પહોંચી હતી.
શહીદયાત્રાનું લાડોલ ગામમાં રાત્રિ રોકાણ

યાત્રા વિસનગર તાલુકાના ગામોથી પસાર થઇને વિજાપુરના રણાસણ, ફુદેડા, મોરવાડ, રાણીસણા, જંત્રાલ સહિતના ગામે શહીદ યાત્રા ફર્યા બાદ રાત્રે લાડોલ પહોંચી હતી. જ્યાં રાત્રી રોકાણ બાદ બુધવારે સવારે 8 વાગ્યે ઇડરથી સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશ કરશે. બપોરે વડાલીમાં વિરામ બાદ રાત્રે હિંમતનગર પહોંચશે.

Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-LCL-patidar-shahidayatra-passes-through-mehsana-to-visjanagar-to-vijapur-gujarati-news-5903986-PHO.html

ભાજપ સામે લોકોમાં ભારે રોષઃ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી ભાજપને ભારે પડશે
 ખેડૂતોની નારાજગી મોંઘવારી, બેરોજગારી બાબતે ઉપલેટા, તા.૨૮: ધોરાજી ઉપલેટાના ધારાસભ્‍ય કનિદૈ લાકિઅ અને યુવા ખેડુત અગ્રગણી લલીતભાઇ વસોયાએ સ્‍થાનીક પત્રકારો સમક્ષ બોલતા એક નિવેદનમાં જણાવેલ છે કે છેલ્લા ચાર વર્ષમાં કેન્‍દ્ર અને રાજયની કનિદૈ લાકિઅ ભાજપ સરકારની અકિલા ખેડુત વિરોધી નીતીને કારણે ખેડુતોને પુરતા ભાવો ન મળતા દેશમાં ખેડુતો રસ્‍તા ઉપર ઉતરી આવ્‍યા છે અને તેમને શાકભાજી દુધ અનાજ કનિદૈ લાકિઅ વિગેરે રસ્‍તા ઉપર નાખીને આંદોલન ચલાવી રહ્યા છે અને કર્જેવાન ખેડુતો આત્‍મહત્‍યા અકીલા કરી રહ્યા છે આમ ખેડુતોમાં વર્તમાન ભાજપ સરકાર સામે કનિદૈ લાકિઅ ભારે રોષનું વાતાવરણ છે તેમજ નોટબંધી સંપુર્ણ નિષ્‍ફળ રહી છે અને ઉપરથી જીએસટી ઠોકી બેસાડતા દેશના ધંધા રોજગાર પડી ભાંગ્‍યા છે જેને કારણે શ્રમજીવીઓ કનિદૈ લાકિઅ અને મજુરો બેકારીના થપ્‍પડમાં હોમાઇ જતા તેમના પરિવારો ભુખમરાનો સામનો કરી રહ્યા છે અને યુવાનોને રોજગારી કે નોકરી ન મળતા બેરોજગારોની કનિદૈ લાકિઅ સમસ્‍યા ઉભી થવા પામી છે ચુંટણીમાં આવેલા વચનોનું સુરસુરીયુ થઇ ગયેલ છે અને શિક્ષણને ધંધો બનાવવા ખાનગી શિક્ષણને પ્રોત્‍સાહન આપતા સરકારી શાળાઓ કનિદૈ લાકિઅ ટપોટપ બંધ થતા ફરજીયાત લોકોને તેમના બાળકોને મોઘુ દાટ ખાનગી શિક્ષણ મેળવવુ પડે છે આમ તમામ બાબતે ભાજપની નિષ્‍ફળતા સામે ખોટા બળગા મારતા ભાજપના કનિદૈ લાકિઅ પ્રધાનો અને આગેવાનોને ખબર છે કે મતદારો આપણી વિરૂધ્‍ધ છે. અંતમાં લલીતભાઇ વસોયાએ જણાવેલ છે કે બેંક કૌભાંડ અને ભ્રષ્‍ટાચાર સહીતની ઉપરોકત તમામ બાબતે ખાસ કરી ખેડુતોને નારાજગી ૨૦૧૯ ની ચુંટણીમાં ભાજપને ભોં મા ભંડારી દેશે તેવું અંતમાં જણાવેલ છે. (11:31 am IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/28-06-2018/90411

રિઝર્વ બેન્કના PCA સ્કીમને પગલે સરકારી બેંકોના 1635 ATM થયા બંધ :11 બેન્કોએ ATM ઘટાડ્યા
 આ બેંકોને ખર્ચ ઘટાડવા અને બિન-જરૂરી ભરતીઓ અટકાવવા માટે કહેવાયુ કનિદૈ લાકિઅ   નવી દિલ્હી :રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)ની પ્રૉમ્ટ કરેક્ટિવ એક્શન (PCA) સ્કીમ હેઠળની બેંકોએ પોતાના 1635 ATM બંધ કરી દીધા છે.અહેવાલ કનિદૈ લાકિઅ મુજબ તાજેતરમાં અકિલા ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને કેનેરા બેંકે પણ પોતાના ઘણા ATM બંધ કર્યા છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં ATMની સંખ્યામાં માત્ર કનિદૈ લાકિઅ 107 ATMનો વધારો થયો છે. 2017માં કુલ ATMની સંખ્યા 2,07,813 હતી જે આ વર્ષે 2,07,920 અકીલા થઈ છે.    RBIએ 11 બેંકોને PCAની મર્યાદામાં રાખી કનિદૈ લાકિઅ છે. આ બેંકોની ફાયનાન્શિયલ કન્ડિશન ખરાબ હોવાને લીધે કેન્દ્રીય બેંકે આ નિર્ણય લીધો છે. આ બેંકોની સ્થિતિમાં સુધાર લાવવા માટે રેગ્યુલેટરી બૉડીએ કનિદૈ લાકિઅ બેંકો માટે લોન આપવાના માપદંડો પણ આકરાં કર્યા છે આ બેંકોને ખર્ચ ઘટાડવા અને બિન-જરૂરી ભરતીઓ અટકાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. ખર્ચમાં કનિદૈ લાકિઅ ઘટાડો કરવા માટે બેંકો પોતાના ATM બંધ કરી રહી છે.   એવું માનવામાં આવી રહ્યું છે કે, સરકારી બેંકોના ATMનો ફાયદો પ્રાઈવેટ સેક્ટર્સની બેંકોને કનિદૈ લાકિઅ થઈ રહ્યો છે જેની બજારમાં ભાગીદારી સતત વધી રહી છે. આવામાં RBIએ બેંકોને ખોટમાં ચાલી રહેલી બેંકોને તેમના ખર્ચા પર અંકુશ લગાવવા આદેશ કર્યો કનિદૈ લાકિઅ છે.   એક તરફ બેંકો પોતાના ATM બંધ કરી રહી છે ત્યારે બીજી તરફ કેશ વિડ્રોઅલમાં વધારો થઈ રહ્યો છે. ગત વર્ષની તુલનામાં કેશ વિડ્રૉઅલમાં આ વર્ષે 22 ટકાનો વધારો નોંધાયો છે. આની પાછળનું મોટું કારણ ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક ગતિવિધિઓમાં આવેલી તેજી છે.   ઈકોનૉમિક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, એક ATM મશીનની કિંમત 2.5 લાખ રૂપિયા છે. આ ઉપરાંત તેની ઑપરેશનલ કૉસ્ટ 4.5થી 5 લાખ રૂપિયા છે. ATM રાખ્યા બાદ 20 લાખ રૂપિયા સુધી કોઈ રિટર્ન મળતું નથી. આની સાથે કેશના મેનેજમેન્ટ અને પોતાના જ નેટવર્ક પર ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધાઓ પણ બેંકે આપવી પડે છે. આ કારણોસર ATM બિઝનેસમાંથી અપેક્ષિત નફો થઈ રહ્યો નથી. PCA અંતર્ગત આવનારી 11માંથી 7 બેંકોએ પોતાના ATMની સંખ્યામાં ઘટાડો કર્યો છે. આમાં સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા, ઈલાહાબાદ બેંક, ઈન્ડિયન ઑવરસીઝ બેંક, બેંક ઑફ ઈન્ડિયા, બેંક ઑફ મહારાષ્ટ્ર, કોર્પોરેશન બેંક અને યુકો બેંક શામેલ છે. (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/28-06-2018/137095

દૂધના પાવડરની નિકાસ માટે સરકાર પ્રતિ કિલો ૫૦ ની સહાય આપશે
 :પશુપાલકોને મળશે રાહત વૈશ્વિક બજારમાં ભાવ ઘટતા નિકાસને પડ્યો મોટો ફટકો :કરોડના માલનો ભરાવો કનિદૈ લાકિઅ અમદાવાદ ;રાજ્યના પશુપાલકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના પશુપાલકોને કનિદૈ લાકિઅ મદદરૂપ થવા માટે અકિલા દૂધના પાવડરની નિકાસ માટે પ્રતિ કિલો ૫૦ ની સહાય આપશે   નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે  કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કનિદૈ લાકિઅ સ્કીમ મિલ્ક પાવડર (દૂધનો પાવડર) ના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય અકીલા બજારમાં દૂધના પાવડરની નિકાસ ઘટી છે રાજ્યના કનિદૈ લાકિઅ સહકારી દૂધ સંઘો પાસે હાલ અંદાજે ૨૫૦૦ કરોડની કિંમતનો ૧,૧૦,૦૦૦ મેટ્રીક ટન દૂધ પાવડરના જથ્થાનો ભરાવો થયો છે. અને દૂધ સંઘોની મોટા પ્રમાણમાં મૂડી કનિદૈ લાકિઅ રોકાઇ ગઇ છે અને તેના પર વ્યાજનું ભારણ વધી રહ્યું છે.આનું સીધુ નુકશાન દૂધ ઉત્પાદકો એટલે કે પશુપાલકોને થાય છે. પશુપાલકો અને જિલ્લા સંઘોને કનિદૈ લાકિઅ થતું આ નુકશાન અટકાવવા માટે દૂધના પાવડરની નિકાસ થાય તે જરૂરી છે.   નીતિન પટેલે વધુમાં ઉમેર્યુ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા દૂધના પાવડર કનિદૈ લાકિઅ કરતાં અન્ય દેશોના દૂધનો પાવડર સસ્તા ભાવે વેચાઇ રહ્યો છે જેથી આપણા દૂધના પાવડરની નિકાસ કરવી હોય તો નીચા ભાવે દૂધનો પાવડર વેચવો પડે અને કનિદૈ લાકિઅ જો દૂધ સંઘો નીચા ભાવે દૂધના પાવડરની નિકાસ કરે તો ખૂબ મોટું આર્થિક નુકશાન કરવુ પડે તેમ છે. આ નીચો ભાવ દૂધ સંઘોને પરવડે તેમ નથી. આ વાતને ધ્યાને લઇ ગુજરાત દૂધ ઉત્પાદક સંઘ, અમૂલ ફેડરેશનના ચેરમેન રામસિંહ પરમાર, વાઇસ ચેરમેન જેઠાભાઇ ભરવાડ, એમ.ડી. આર.એસ.સોઢી અને જિલ્લાના અન્ય દૂધ સંઘોના ચેરમેનોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીને દૂધના પાવડરની નિકાસ માટે રાજ્ય સરકાર સહાય આપે તેવી રજુઆત કરી હતી.   આ રજૂઆતને ધ્યાને લઇને રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, 1 જૂલાઇથી છ મહિના સુધી અમૂલ દ્વારા જેટલા દૂધના પાવડરની નિકાસ કરવામાં આવશે તે પાવડર પર પ્રતિ કિલો ૫૦ રૂપિયા રાજ્ય સરકાર તરફથી સહાય આપવામાં આવશે અને રૂ.૩૦૦ કરોડની મર્યાદામાં રાજ્ય સરકાર આ સહાય દૂધ સંઘોને આપશે. જેના કારણે લગભગ ૬૦ હજાર મેટ્રીક ટનથી વધુ દૂધના પાવડરની નિકાસ થઇ શકશે. જેથી દૂધના પાવડરના સ્ટોકમાં ઘટાડો થતા દૂધની ડેરીની રકમ છૂટી થશે અને વ્યાજનું ભારણ ઘટશે તથા દૂધ સંઘોની આવક વધશે." નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, મહારાષ્ટ્ર, પંજાબ, યુ.પી. સહિત અન્ય રાજ્યો કરતાં ગુજરાતના પશુપાલકોને દૂધના પ્રતિ લિટર ૮ થી ૧૦ રૂપિયા વધુ ભાવ મળે જ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં મંદી પ્રવર્તતા રાજ્ય સરકારની આ સમયસર મદદ મળતાં દૂધના ભાવો ઘટાડવા નહી પડે. જેનો સીધો લાભ ૩૬ લાખ પશુપાલક પરિવારોને થશે. (10:06 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/28-06-2018/81266

કલોલમાં યુવા વેપારી અશોક પટેલની હત્‍યાના ઘેરા પડઘાઃ
 કોમી તંગદિલીઃ મૃતકના પુત્રનો અગ્નિસ્નાનનો પ્રયાસ ફોટોઃ kalol ajampabhari shanti કલોલઃ કલોલ ખાતે કનિદૈ લાકિઅ એક પટેલ યુવક પર હુમલો કરી મોત નીપજાવવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અશોક પટેલ નામના યુવાન વેપારીની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં કોમી કનિદૈ લાકિઅ તંગદીલી સર્જાયેલી અકિલા છે. ગાંધીનગર જિલ્લાના કલોલથી 10 કિમી દૂર આવે છત્રાલ ગામમાં રવિવારે 50 વર્ષીય વેપારીની માર મારીને હત્યા કરવામાં કનિદૈ લાકિઅ આવી હતી જે બાદ સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં કોમી તંગદીલી અકીલા સર્જાઈ હતી અને મંગળવારે કડી શહેરમાં બંધનું પણ એલાન કરવામાં કનિદૈ લાકિઅ આવ્યું હતું. તો મંગળવારે પટેલના પરિવારજનો અને કેટલાક એક્ટિવિસ્ટોએ કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે દેખાવ કર્યો હતો અને ત્યારબાદ પ્રાર્થના કનિદૈ લાકિઅ શરુ કરી હતી. જોકે અચાનક જ પથ્થરમારો શરુ થતા તેમાં એક સ્થાનિક પત્રકાર પણ ઘવાયો હતો. તો મૃતકના પુત્ર અંકિત પટેલે પણ અગ્નિસ્નાનનો પ્રયાસ કર્યો કનિદૈ લાકિઅ હતો. જોકે પોલીસે અને આસપાસ હાજર બીજા લોકએ તેનો આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. છત્રાલ GIDCના એસોસિએશન સભ્ય ગિરિશ પટેલે ક્હયું કે, ‘ફેબ્રુઆરીથી કનિદૈ લાકિઅ લઈને અત્યાર સુધીમાં એસોસિએશનના સભ્યો અને વેપારીઓ દ્વારા ચારવાર જિલ્લા કલેક્ટર અને રાજ્યના ઇન્ડસ્ટ્રી વિભાગ, રેન્જ આઈજી અને એસપી સહિતના કનિદૈ લાકિઅ અધિકારીઓ સમક્ષ આવેદન આપી ચૂક્યા છે કે આ વિસ્તારમાં સતત ગેરકાયદે પ્રવૃત્તિઓ વધી રહી છે અને કેટલાક માથાભારે તત્વો ખુલ્લી તલવાર તેમજ છરા સાથે જાહેરમાં દિવસ-રાત ફરતા હોય છે. ગમે તે વેપારીને અટકાવીને તેમની પાસેથી હપ્તા વસૂલે છે. જોકે હજુ સુધી કોઈજ એક્શન લેવામાં નથી આવ્યા. જ્યારે એક નિર્દોષ વ્યક્તિનો જીવ ચાલ્યો ગયો છે.’ જોકે ગાંધીનગર જિલ્લાના ડે.SP વિજય પટેલે કહ્યું કે, ‘હુ મૃતકના પરિવાર સાથે સંપર્કમાં છું અને જિલ્લામાં ક્યાંય કોમી તંગદીલી નથી. ઉલ્લેખનીય છે કે માર્ચની શરુઆતમાં ફરઝાન સૈયદ નામના મસ્લીમ યુવક પર પર તલવાર વડે અને તેની માતા પર છરા વડે કેટલાક અજાણ્યા વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.’ (4:13 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/28-06-2018/81216

રાજ્યમાં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય નથી : ખોટી અફવાઓના આધારે લોકો કાયદો હાથમાં ના લેઃ ગૃહ રાજ્યમંત્રીની અપીલ 
અમદાવાદ :રાજ્યમાં બાળકોને ઉઠાવી જતી ગેંગ કનિદૈ લાકિઅ ઉતરી પડી હોવાના મેસેજના કારણે લોકોમાં ભય અને આક્રોશ જોવા મળે છે અને શંકાસ્પદ લોકોને મારકૂટ કરવા લાગે છે ગઈકાલે આવા જ એક બનાવમાં અમદાવાદમાં કનિદૈ લાકિઅ એક મહિલાનું અકિલા લોકોની ભીડે મારકૂટ કરતા મોત નીપજ્યું હતું હાલ ગુજરાતમાં છોકરા બાળકો ઉઠાવનાર ગેંગ સક્રિય હોવાની એક વાયરલ ક્લિપના લીધે કનિદૈ લાકિઅ લોકો ભયના ઓથાર હેઠળ છે. ત્યારે લોકો શંકાના આધારે નિર્દોષ લોકોને માર મારી રહ્યાની અકીલા ઘટના સામે આવી રહી છે. ત્યારે ખુદ ગૃહ રાજ્યમંત્રી કનિદૈ લાકિઅ પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાતમાં કોઈ આવી ટોળકી સક્રિય નથી. તેમજ લોકો ખોટી અફવાના લીધે કાયદો હાથમાં ન લે તેની અપીલ કરી હતી. (8:13 કનિદૈ લાકિઅ pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/28-06-2018/81270

સરકારે શિક્ષણને વેપારનું માધ્યમ બનાવી દીધુ, ચોથા ભાગના છાત્રો ધો.૧૦ પૂર્વે ભણવાનું છોડી દયે છે 
૧.૩ર કરોડ વિદ્યાર્થીઓનાં ભાવિ સાથે સરકારની રમતઃ ડો. મનીષ કનિદૈ લાકિઅ દોશી અમદાવાદ તા.ર૮ :.. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જેટલું અંધેર પ્રવર્તે છે એટલું કદાચ બીજા કોઇ ક્ષેત્રે નથી. રાજય સરકારે જાણે કે શિક્ષણ કનિદૈ લાકિઅ ક્ષેત્રે તેની અકિલા કોઇ જ જવાબદારી જ ન હોય એ રીતે વર્તવાનું કામ કર્યુ છે. શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓમાં શિક્ષણ એટલું મોંઘુદાટ કરી દેવાયું કનિદૈ લાકિઅ છે કે મહીને રૂ. રપ,૦૦૦ ની આવક ધરાવનારા મા-બાપ માટે સંતાનોના શિક્ષણ માટે અકીલા દેવું કર્યા વિના છૂટકો રહેતો નથી. ત્યારે રાજયમાં મોંઘા કનિદૈ લાકિઅ શિક્ષણ અને શિક્ષણની ગુણવતાના અભાવને લીધે પ્રવર્તતી અરાજકતા અને અને અજંપાની સ્થિતિ માટે ભાજપ સરકારની ભાગબટાઇ પર આકરા પ્રહાર કરતાં ગુજરાત કનિદૈ લાકિઅ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલયના અહેવાલ મુજબ પ્રાથમિક શિક્ષણમાં ૧૮ કનિદૈ લાકિઅ ટકા બાળકો શાળા અધવચ્ચે જ છોડી દે છે. એટલે કે, તેઓ આઠ ધોરણનું શિક્ષણ પણ પુરૂ કરતા નથી. તાજેતરમાં રાજય સરકારે જાહેર કરેલ આંકડા મુજબ ૧૪૦ કરતાં કનિદૈ લાકિઅ વધુ તાલુકામાં રર ટકાથી ૪પ ટકા ડ્રોપ આઉટ રેશિયો છે, ગુજરાતમાં કુલ પ્રાથમિક શાળાઓ ૪૦,૭૪૬ છે અને તેમાં ખાનગી ૭,૧૯૧ અને સરકારી ૩૩,પ૧૮ છે અને કનિદૈ લાકિઅ તેમાં ૭ર.પ૧ ટકા શાળાઓ જ ધોરણ ૧ થી ધોરણ ૮ ધરાવે છે. એટલે કે, ર૭.૪૯ ટકા શાળાઓમાં આઠ ધોરણ છે જ નહિ કે જે શિક્ષણ અધિકારના કાયદા મુજબ હોવા જોઇએ. આમ, ચોથા ભાગ કરતાં પણ વધુ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ પુરેપુરું આપવામાં આવતું જ નથી. જયારે રાજય સરકાર ડ્રોપ આઉટ રેશિયો બે ટકા જ હોવાનું ગપ્પું મારે છે. ગુજરાતમાં માર્ચ-ર૦૧૭ માં ૧૦ માં ધોરણની પરિક્ષામાં ૧૧.૮૦ લાખ અને ૧ર માં ધોરણની પરીક્ષામાં પ.૩૦ લાખ વિદ્યાર્થીઓ બેઠા હતાં. ર૦૦૬-૦૭ માં ૧પ.૮૩ લાખ વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં દાખલ થયા હતાં. એનો અર્થ એ છે કે, પહેલા ધોરણ અને દસમાં ધોરણની વચ્ચે આશરે ર૬ ટકા વિદ્યાર્થીઓ શાળા અધવચ્ચે છોડીને જતા રહે છે. બીજા પ૬ ટકા વિદ્યાર્થીઓ દસમાં અને બારમાં ધોરણ વચ્ચે શાળા છોડી દે છે. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ર૦૧૩-૧૪ માં ૯ર.ર૯ લાખ હતી અને તે ર૦૧૪.૧પ માં ઘટીને ૯૧.૪ર લાખ થઇ હતી. આમ, એક જ વર્ષમાં ૮૭,૦૦૦ વિદ્યાર્થીઓ ઘટી ગયા બીજી તરફ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ર૦૧૪-૧પ માં ર૭.૩ર લાખ હતી. એટલે  કે, ૬૪.૧૦ લાખ વિદ્યાર્થીઓ આઠ અને બાર ધોરણ વચ્ચે ઘટી ગયા શું આ વિકાસ છે...? ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ નેશનલ  અચિવમેન્ટ સર્વેમાં ગુજરાતમાં શિક્ષણ નીતિ કથળી છે. ધોરણ ૩ ના ૪૧ ટકા વિદ્યાર્થીઓ ૯૯૯ સુધીનાં આંકડા લખી અને વાંચી શકતા નથી. ધોરણ પ નાં ૪૧ ટકા વિદ્યાર્થીઓ એક હજારથી મોટા આંકડા લખી વાંચી શકતા નથી. ધોરણ ૩ ના ૩૦ ટકા વિદ્યાર્થીઓ ગણિત એન્વાયરમેન્ટ સાઇન્સ અને ભાષાના લગતા પ્રશ્નોના જવાબ આપી શકતા નથી. ધોરણ પ અને ૮ ના ૪૦ ટકા વિદ્યાર્થીઓ ગણિત ભાષા અને એનવારમેન્ટ સાઇન્સને લગતા... પ્રશ્નોને જવાબ આપી શકતા નથી. ધોરણ ૩ ના પ૦ટકા અને ધોરણ પ માં પ૩ ટકા શિક્ષકો પોતે ઉચ્ચ અભ્યાસક્રમ કર્યો છે તેના  કરતા અન્ય વિષય ભણાવે છે. (10:42 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/28-06-2018/81280

સરકારી કઠોળનું એમએસપી કરતાં ૩૫ થી ૪૦ ટકા નીચા ભાવે વેચાણ
 ખુલ્લા બજારમાં આવકો ઓછી હોવા છતા મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે નવી દિલ્હી, તા. ૨૮ :. દેશમાં કનિદૈ લાકિઅ કઠોળના નીચા ભાવને પગલે સરકારે તુવેર, ચણા, મગ, અડદ સહિતના કઠોળની વિક્રમી ખરીદી કરી છે, પરંતુ હવે એનુ વેચાણ પણ ખૂબ જ નીચા ભાવથી થઈ રહ્યું કનિદૈ લાકિઅ હોવાથી ખુલ્લા અકિલા બજારમાં આવકો ઓછી હોવા છતાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. નાફેડના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે સરકારી કઠોળનું કનિદૈ લાકિઅ વેચાણ ઓનલાઈન ઓકશન મારફત થાય છે અને સરેરાશ ૩૫ થી ૪૦ ટકા નીચા ભાવથી વેચાણ થઈ અકીલા રહ્યુ છે. ખાસ કરીને અડદના ભાવ ખૂબ જ નીચા મળી રહ્યા હોવાથી કનિદૈ લાકિઅ સરકારને જંગી નુકસાન છે. નાફેડ દ્વારા મગ, અડદ અને તુવેરનું વેચાણ થઈ રહ્યુ છે જેમાં અત્યાર સુધીના વેચાણના આંકડાઓનો અભ્યાસ કરીએ તો ભાવ કનિદૈ લાકિઅ ખૂબ જ નીચો બોલાઈ રહ્યા છે. નાફેડના અધિકારી કહે છે કે અડદનું અત્યાર સુધીમાં કુલ ૩૦ હજાર ટનનું વેચાણ થયુ છે, જે સરેરાશ પ્રતિ કિવન્ટલ ૩૨૧૮ રૂપિયાના કનિદૈ લાકિઅ ભાવથી થયુ છે. એની સામે સરકારે ખેડૂતો પાસેથી ૫૪૦૦ રૂપિયાના ભાવથી ખરીદી કરી હતી. સરકારે ચાલુ વર્ષે કુલ ૨.૩૬ લાખ ટન અડદની ખરીદી કરી કનિદૈ લાકિઅ હતી. તુવેરની ખરીદી હજી અમુક રાજ્યોમાં ચાલુ છે, પરંતુ આંધ્ર પ્રદેશ અને તેલંગણામાંથી ખરીદેલી તુવેરનું હાલ વેચાણ થાય છે અને આ બન્ને રાજ્યોમાંથી કનિદૈ લાકિઅ વેચાણ ચાલુ છે અને અત્યાર સુધીમાં કુલ ૧૨,૩૯૦ ટનનું વેચાણ કર્યુ છે, જે સરેરાશ ભાવ ૩૫૫૭ રૂપિયાની થયું છે. આમ તુવેરનું પણ એના ટેકાના ભાવ ૫૪૫૦ રૂપિયાની તુલનાએ ૩૫ ટકા નીચા ભાવથી વેચાણ થઈ રહ્યુ છે. મગનું વેચાણ સરેરાશ ૪૪૩૯ રૂપિયાના ભાવથી થયુ છે, જેની સામે એના ટેકાના ભાવ ૫૫૭૫ રૂપિયા છે. આમ એનું વેચાણ ૨૦ ટકા નીચા ભાવથી થાય છે. નાફેડે મગનું અત્યાર સુધીમાં કુલ ૪૧,૭૦૦ ટનનું વેચાણ કર્યુ છે. નાફેડે ચાર રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા અને મધ્ય પ્રદેશમાંથી કુલ ૧.૨૨ લાખ ટનની ખરીદી કરી છે, જેમાથી વેચાણ હાલ ચાલુ છે.(૨-૨) (10:34 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/28-06-2018/137116

ટમેટા, બટેટા અને ડુંગળીના ખેડુતોને રાહત માટે પ૦૦ કરોડનું ફંડ
 ખેડુતોની આવક વધારવા -ખોટમાંથી બચાવવા પગલુ નવી દિલ્‍હી, તા. ર૮ : ટમેટા, બટેટા અને ડુંગળીના કનિદૈ લાકિઅ ખેડૂતોને ખોટમાંથી બચાવવા સરકાર ટૂંક સમયમાં પ૦૦ કરોડ રૂપિયાની એક યોજના શરૂ કરશે. ફુડ પ્રોસેસીંગ મંત્રાલયને ઓપરેશન ગ્રીન્‍સ યોજના માટે કનિદૈ લાકિઅ સ્‍ટેન્‍ડીંગ અકિલા ફાઇનાન્‍સ કમીટીની મંજુરીની આશા છે. આ યોજનાની જાહેરાત નાણા પ્રધાને આ વર્ષના બજેટમાં કરી હતી આને ઉદેશ ખેડૂતોની આવક વધારવાનો, કનિદૈ લાકિઅ ઇન્‍ટીગ્રેટેડ સપ્‍લાય ચેન તૈયાર કરવાનો અને ભાવમાં વધ-ઘટ ઘાટડવાનો છે. ફુડ અકીલા પ્રોસેસીંગ મંત્રાલયના સચિવ જગદીશ મીણાએ કહ્યું કે, આ યોજનાને કનિદૈ લાકિઅ આખરી રૂપ અપાઇ રહ્યું છે અને તેને સ્‍ટેન્‍ડીંગ કમીટી સામે રાખવામાં આવશે. મંજુરી મળ્‍યા પછી જુલાઇમાં આ સ્‍કીમ લોન્‍ચ કરવામાં આવશે. તેમણે કનિદૈ લાકિઅ કહ્યું કે આમાંથી દરેક પાકના ટોપ ૧૦ ઉત્‍પાદક ક્ષેત્રોમાં મદદ અપાશે તેનાથી ટમેટા, ડુંગળી અને બટેટાના ખેડૂતોની આવક વધશે, ફાર્મર પ્રોડયુસર કનિદૈ લાકિઅ ઓર્ગેનાઇઝેશનની ક્ષમતા વધશે, લણણી પછી નુકસાન ઓછું થશે, પ્રોસેસીંગ માટે ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર તૈયાર થશે, સપ્‍લાય ચેન મજબૂત થશે અને ગ્રાહકો કનિદૈ લાકિઅ માટે ટમેટા, ડુંગળી અને બટેટાની કિંમતતોમાં વધ-ઘટ ઓછી થશે. ફુડ પ્રોસેસીંગ મંત્રાલયે આના માટે કૃષિ મંત્રાલય, નાણા મંત્રાલય, વાણિજય મંત્રાલય કનિદૈ લાકિઅ અને નીતિ આયોગને એક પત્ર મોકલ્‍યો છે, જેમાં સીઝન અને વિસ્‍તાર પ્રમાણે ઉત્‍પાદનમાં ફેરફાર કરવા અંગે વિચાર કરવા, ટમેટા, ડુંગળી અને બટેટાની ખેતી નવા વિસ્‍તારોમાં કરવા અંગે સલાહ અપાઇ છે. આ યોજના હેઠળ મદદ માટે પ્રોજેકટ ખર્ચના પ૦ ટકા આપવાનો પ્રસ્‍તાવ છે, જે પ્રતિ પ્રોજેકટ વધુમાં વધુ પ૦ કરોડ રૂપિયા હશે. આમાં જે રાજયોએ એપીએમસી રીફોર્મ લાગુ કર્યા છે તેને પ્રાથમિકતા અપાશે. એફપીઓ, કો-ઓપરેટીવ, કંપનીઓ, ફુડ પ્રોસેસર્સ, લોજીસ્‍ટીક ઓપરેટર્સ, સપ્‍લાય ચેન ઓપરેટર્સ કેન્‍દ્ર અને રાજય સરકારની કંપનીઓ વગેરે આની સાથે જોડાશે. આમાં નાણાકીય મદદ માટે નેશનલ કો ઓપરેટીવ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન અને સ્‍મોલ ફાર્મર્સ એગ્રી બીઝનેસ કંસોર્શિયમ સ્‍કીમોના ક્રેડીટ પ્રોગ્રામને ઉપલબ્‍ધ કરાવાશે. નિકાલ વધારવા ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર તૈયાર કરવામાં એગ્રીકલ્‍ચર એન્‍ડ પ્રોસેસ્‍ડ ફુડ પ્રોડકટસ એક્ષપોર્ટડેવલપમેન્‍ટ ઓથોરીટ મદદ કરશે. (૮.૪) (11:41 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/28-06-2018/137129

ડોલર સામે રૂપિયો કડડભૂસઃ પહેલીવાર ૬૯ ઉપર પહોંચ્‍યો
 અત્‍યાર સુધીની સૌથી નીચી સપાટીઃ ક્રૂડના ભાવમાં વધારો, યુઆનમાં કમજોરી અને ટ્રમ્‍પની દાદાગીરીને કારણે કનિદૈ લાકિઅ આજે રૂપિયો ૭૯ પૈસા તૂટીને રૂપિયો ૬૯.૦૪ ઉપર પહોંચ્‍યો: આ વર્ષે ૭ ટકાથી વધુ તૂટયો રૂપિયોઃ વિદેશ પ્રવાસ, વિદેશમાં શિક્ષણ, વિદેશથી આવતી ચીજવસ્‍તુઓ કનિદૈ લાકિઅ મોંઘીદાટ અકિલા થવાના એંધાણઃ ડોલર સામે રૂપિયો ઘસાતા રીઝર્વ બેન્‍ક એલર્ટ નવી દિલ્‍હી, તા. ૨૮ :. ડોલરના મુકાબલે રૂપિયો સતત તૂટી રહ્યો કનિદૈ લાકિઅ છે. આજે ભારતીય કરન્‍સી અત્‍યાર સુધીના સૌથી નીચલા સ્‍તર પર પહોંચી ગઈ છે. અકીલા આજે સવારે રૂપિયો પહેલીવાર ૬૯ની સપાટીએ પહોંચી ગયો હતો. ૬૮.૮૯ કનિદૈ લાકિઅ રૂા.ના ભાવે ખુલ્‍યા બાદ આ લખાય છે ત્‍યારે રૂપિયો ડોલર સામે ૭૯ પૈસા ઘટીને ૬૯ પોઈન્‍ટ પર ટ્રેડ કરી રહ્યો છે. રૂપિયામાં આ સૌથી મોટી ગિરાવટ કનિદૈ લાકિઅ કહી શકાય. યુઆન તૂટવાથી, ક્રૂડના ભાવમા વધારાથી અને અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ભારત સહિત બીજા દેશો પર ઈરાનથી ક્રૂડ નહી ખરીદવા કનિદૈ લાકિઅ કરેલા દબાણના કારણે ડોલર રૂપિયા સામે મજબુત બન્‍યો છે.   આજે ભારતીય રૂપિયો ઓલટાઈમ લોની સપાટીએ પહોંચી ગયો છે. પહેલીવાર ડોલર સામે રૂપિયો કનિદૈ લાકિઅ ૬૯ પર પહોંચ્‍યો છે. આજે રૂપિયો ૬૮.૮૯ના ભાવે ખૂલ્‍યો હતો. અગાઉ પણ તે ૨૮ પૈસા તૂટયો હતો. છેલ્લે ૨૮ ઓગષ્‍ટ ૨૦૧૩ના રોજ ડોલર સામે રૂપિયો ૬૮.૮૨ની કનિદૈ લાકિઅ સપાટીએ પહોંચ્‍યો હતો જે પછી ૨૪ નવેમ્‍બર ૨૦૧૬ના રોજ તે ૬૮.૮૬૨૫ ઉપર પહોંચ્‍યો હતો. સૂત્રોના કહેવા મુજબ હજુ થોડો સમય રૂપિયો દબાણમાં રહેશે. ડોલર સામે રૂપિયો ઘટવાથી આગામી દિવસોમાં તેની વ્‍યાપક અસર પડે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે આ વર્ષે ડોલર સામે રૂપિયો ૭ ટકાથી વધુ તૂટયો છે. ક્રુડના ઉંચા ભાવથી ભારતના કરન્‍ટ એકાઉન્‍ટ ડેફીસીટ અને મોંઘવારી વધવાની આશંકાથી ઈન્‍વેસ્‍ટરોમાં પણ ગભરાટ ફેલાયો છે. થોડા દિવસની સુસ્‍તી બાદ ક્રૂડના ભાવ પણ વધવા લાગ્‍યા છે. બ્રેન્‍ટ ક્રૂડ ૭૮ ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયો છે. આંતરરાષ્‍ટ્રીય બજારમાં ક્રૂડની ડીમાન્‍ડ સામે સપ્‍લાય થતી નથી જેને કારણે તેજી જોવા મળી રહી છે. ડોલર સામે રૂપિયો વધુ તૂટતા આગામી દિવસોમાં વિદેશ પ્રવાસ, વિદેશમાં શિક્ષણ, વિદેશથી આવતી ચીજવસ્‍તુઓ મોંઘીદાટ બને તેવી શકયતા છે. ડોલર સામે રૂપિયાને તૂટતો રોકવા રીઝર્વ બેન્‍ક હવે શું પગલા લે છે તે જોવાનું રહ્યું.(૨-૬) (11:39 am IST)


ચોમાસુ રેખા ફરી ઉભી રહી ગઈ કોઈ- કોઇ જગ્‍યાએ સામાન્‍ય ઝાપટા પડે: ખેડૂતો માટે હાલ સારા સમાચાર નથી. બે - ત્રણ દિવસ કોઈ વરસાદની શકયતા નથી માત્ર સામાન્‍ય ઝાપટા પડે. દેશના બાકી રહેલા મોટાભાગના વિસ્‍તારોમાં ચોમાસુ બેસી ગયું છે. જો કે આગામી સમયમાં સૌરાષ્‍ટ્ર - ગુજરાતમાં ચોમાસુ વેગ પકડે તેવી પૂરી સંભાવના છે. ચોમાસુ રેખા સ્‍થિર થઈ ગઈ છે.

(11:36 am IST)

Source :-https://www.akilanews.com/Fatafat_news/Detail/28-06-2018/4969

Source :-https://www.akilanews.com/Main_news/Detail/28-06-2018/137126


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)



Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment