સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 8 June 2018

ગુજરાતમાં વરસાદ ધાર્યા કરતાં ઓછો પડશે, સમુદ્રમાં સિસ્ટમ નબળી પડી - રાજકોટ: ખેડૂતોએ રસ્તા પર દૂધ-શાકભાજી ફેંકી કર્યો વિરોધ, અટકાયત - કેન્દ્રીય કર્મચારીઓ આનંદોઃ ન્યુનત્તમ વેતન થશે ૨૧૦૦૦: નિવૃતિ વય ૬૨ કરાશે - હવે ઘર ખરીદનાર ગ્રાહક બિલ્ડરને કોર્ટમાં લઇ જઇ શકશે - મધ્યપ્રદેશમાં હાર્દિકની મોટર પર ઇંડાનો વરસાદ - ખેડૂતોના આંદોલનમાં વ્યસ્ત કોંગ્રેસ પર 'બળવા'ની આફત - કોંગ્રેસની સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું તો તેને વૈચારિક ટેકો તો આપીશઃ હાર્દિક પટેલ - ગ્રાહકોને ધિરાણ કરી વ્યાજની આવક કમાતા શેર બ્રોકર્સે હવે જીએસટી દેવો પડશે - રાષ્ટ્રવ્યાપી આંદોલનને સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસનું સમર્થન - વડોદરાઃ CMને આવેદન પત્ર આપવા જતાં કોંગ્રેસના 10 કાર્યકરોની અટકાયત

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


ગુજરાતમાં વરસાદ ધાર્યા કરતાં ઓછો પડશે, સમુદ્રમાં સિસ્ટમ નબળી પડી

24 કલાકમાં અમદાવાદમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ઠંડા પવનો વચ્ચે વરસાદી ઝાપટા પડવાની શક્યતા
અમદાવાદ: અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડતા ધાર્યા કરતાં ઓછો વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રની સિસ્ટમ દક્ષિણ ગુજરાતને અસર કરશે. અમદાવાદનું તાપમાન પણ 42 ડિગ્રી સુધી પહોંચી જવાની સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહેતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યાં છે, ત્યાં જ આગામી 24 કલાકમાં અમદાવાદમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ઠંડા પવનો વચ્ચે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.

ક્યાં થશે ધમાકેદાર એન્ટ્રી?
અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી ગુજરાતમાં પણ 72 કલાકમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 9થી 12 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના ભાવનગર, અમરેલી, વલસાડ, સુરત નવસારી સહિતના જીલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે.
પારો ઘટવાની શક્યતા
મુંબઇમાં વરસાદને પગલે 20મી જૂન સુધીમાં સમગ્ર રાજયમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. જોકે, ગુરુવારે 42.3 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યમાં સૌથી ગરમ શહેર હતું. જોકે, ગુરુવારે સવારથી ઠંડા પવનો શરૂ થયા છે, જેથી શુક્રવારથી રાજ્યમાં ગરમીનો પારો ઘટવાની શક્યતા છે.
24 કલાકમાં ઝાપટાની શક્યતા

24 કલાકમાં અમદાવાદમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને ભાગરૂપે ઠંડા પવનો વચ્ચે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમનાં ગરમ પવનોની અસરોથી અમદાવાદ સહિત રાજ્યનાં 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. 
20મી પછી સાર્વત્રિત વરસાદની શક્યતા

- 8થી 10મી જૂન વચ્ચે અમદાવાદ સહિત રાજયમાં વરસાદી ઝાપટાથી લઇને હળવોથી મધ્યમ વરસાદ
- 10થી 12મી જૂન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ
- 12થી 15 જુન વચ્ચે ચોમાસુ ખૂબ ઝડપથી આગળ વધશે
- 20મી જુન સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-may-less-rain-in-gujarat-due-to-law-arab-sea-system-NOR.html?ref=ht

રાજકોટ: ખેડૂતોએ રસ્તા પર દૂધ-શાકભાજી ફેંકી કર્યો વિરોધ, અટકાયત

ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર, કોંગ્રેસ પણ જોડાઇ, 10થી વધુ લોકોની અટકાયત
રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો સરકાર તરફથી પોષણક્ષમ ભાવ ન મળતા ભારે નારાજ છે. આજે મોરબી રોડ પર આવેલા બેડી ગામ પાસે ખેડૂતો એકઠા થયા હતા અને દૂધ-શાકભાજી રસ્તા પર ફેંકી વિરોધ દર્શાવ્યો હતો. જો કે, ચક્કાજામનો પ્રયાસ કરતા 10થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી હતી.ઉલ્લેખનીય છે કે આવું આંદોલન રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અમુક ગામડાઓમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યું છે.

ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર, કોંગ્રેસ પણ જોડાઇ
ભાજપ સરકાર ખેડૂતોને ઉપજના પોષણક્ષમ ભાવ નથી આપતી તેવા રોષ સાથે ખેડૂતો સાથે કોંગ્રેસ પણ રસ્તા પર ઉતરી આવી હતી. કોંગ્રેસ અને ખેડૂતોએ રસ્તા પર દૂધ અને શાકભાજી ઢોળી એવું દર્શાવ્યું હતું કે, આની કોઇ ઉપજ નથી તો ફેંકી દેવું સારુ, ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર કરી વધુ ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.
છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો કોંગ્રેસ સાથે મળી રસ્તા પર અનેક લીટર દૂધ ઢોળી નાખે છે અને શાકભાજી રસ્તા પર ફેંકી દે છે. જે હાઇવે પર ચાલતા વાહનો તેના પર ફરી જતા હોય છે. આટલુ જ જો ગરીબોને કે નિરાધારોને મળી જાય તો તેનુ ભુખ્યું પેટ ભરાય શકે છે. વિરોધ કરવા માટે અન્ય કેટલાય રસ્તાઓ છે તેવી લોક મુખે ચર્ચા ચાલી રહી છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-LCL-not-right-price-get-of-vagitable-so-farmer-throw-on-way-at-rajkot-NOR.html?ref=ht&seq=1

કેન્દ્રીય કર્મચારીઓ આનંદોઃ ન્યુનત્તમ વેતન થશે ૨૧૦૦૦: નિવૃતિ વય ૬૨ કરાશે 
લોકસભાની ચૂંટણી પહેલા ૫૦ લાખથી વધુ કર્મચારીઓને રાજી કરી દેવા સરકારે મન બનાવ્યુઃ કનિદૈ લાકિઅ ન્યુનત્તમ વેતન ૧૮૦૦૦થી વધારી ૨૧૦૦૦ કરાશે તથા નિવૃતિ વય ૬૦ વર્ષથી વધારી ૬૨ કરાશેઃ પીએમ મોદી ૧૫ ઓગષ્ટના રોજ લાલ કિલ્લા ઉપરથી જાહેરાત કરે તેવી કનિદૈ લાકિઅ શકયતાઃ ગ્રેચ્યુટી અકિલા ૧૦ લાખથી વધારી ૨૦ લાખ કરવાનો નિર્ણય જે દિવસથી લાગુ થયો તે દિવસથી જ કર્મચારીઓને મળશે નવી દિલ્હી, તા. ૮ :. કનિદૈ લાકિઅ લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર પોતાની કર્મચારીઓને રાહત પેકેજ આપવાનું અકીલા એલાન કરી શકે છે. ૫૦ લાખ જેટલા કર્મચારીઓને સંશોધીત કનિદૈ લાકિઅ વેતનના પ્રસ્તાવને મંજુરી મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રસ્તાવમાં કેન્દ્રીય કર્મચારીઓનું ન્યુનત્તમ વેતન ૧૮૦૦૦ થી વધારીને ૨૧૦૦૦ કરવામાં કનિદૈ લાકિઅ આવશે. મોદી સરકાર ૧૫ ઓગષ્ટના રોજ સ્વતંત્રતા દિવસને પ્રસંગે આ અંગેની જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા બહુપ્રતિક્ષિત ન્યુનત્તમ કનિદૈ લાકિઅ વેતન વૃદ્ધિની માંગણી થઈ રહી છે. આ માંગણીને સરકાર હવે સ્વીકારવાની તૈયારીમાં છે. જેની જાહેરાત પીએમ મોદી લાલ કિલ્લા ઉપરથી પોતાના પ્રવચનમાં કનિદૈ લાકિઅ જણાવે તેવી શકયતા છે. વેતનમાં વૃદ્ધિની સાથે જ કેન્દ્રીય કર્મચારીઓની નિવૃતિ વયમાં પણ વધારો કરવામાં આવે તેવી શકયતા છે. જો કે કેન્દ્રીય કનિદૈ લાકિઅ કર્મચારીઓના યુનિયન ન્યુનત્તમ વેતન ૨૬૦૦૦ કરવાની માગણી કરી રહ્યા છે. આ મામલામાં સરકારે કમિટી બનાવી હતી પરંતુ હજુ કોઈ વાત આગળ વધી નથી. અત્રે નોંધનીય છે કે, ૭મા વેતન પંચનો કેન્દ્રીય કર્મચારીઓને લાભ ૧ લી જાન્યુઆરી ૨૦૧૬થી મળ્યો હતો.  આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પૂર્વે મોદી સરકાર પોતાના કર્મચારીઓને રાજી કરી દયે તેવી શકયતા છે. સરકારનું માનવુ છે કે, કેન્દ્રીય કર્મચારીઓને રાજી કરી દેવાય તો સત્તાનો લાડવો ફરીથી હાથમાં આવી શકે છે. સરકાર વેતન વૃદ્ધિની સાથે સાથે નિવૃતિ વય પણ ૬૦ વર્ષથી વધારીને ૬૨ વર્ષ કરે તેવી શકયતા છે. સરકારે આ અગાઉ પણ પગાર વધારાનું મન બનાવ્યુ હતુ પરંતુ હવે ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મતો મેળવવા માટે ભાજપે કેન્દ્રીય કર્મચારીઓને રાજી કરી દેવાનો નિર્ણય લીધો છે. દરમિયાન કેન્દ્ર સરકારે એક આદેશ જારી કરી જણાવ્યુ છે કે, ગ્રેચ્યુટીની સીમા ૧૦ લાખથી વધારી ૨૦ લાખ કરવાનો નિર્ણય જે દિવસથી લાગુ થયુ તે દિવસથી કર્મચારીઓને મળશે. કર્મચારીઓની માંગણી હતી કે, ૧-૧-૨૦૧૬થી તે મળવી જોઈએ.(૨-૨) (11:37 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/08-06-2018/135409


હવે ઘર ખરીદનાર ગ્રાહક બિલ્ડરને કોર્ટમાં લઇ જઇ શકશે
 સરકારે હોમબાયર્સને એક બિલ્ડરની મનમાની વિરૂધ્ધ એક મજબૂત હથિયાર ઉપલબ્ધ કરાવી આપ્યું છે નવી દિલ્હી કનિદૈ લાકિઅ તા. ૮ : ફલેટ ખરીદનારા લોકોને સામાન્ય રીતે બિલ્ડર્સની દયા પર રહેવું પડે છે. તે લોકો પોતાનું ઘર ખરીદવા માટે રકમનું રોકાણ તો કરે છે પરંતુ પઝેશનને કનિદૈ લાકિઅ લઈને તેમની અકિલા કોઈ દખલ હોતી નથી. ઘણાં મામલાઓમાં એવું પણ સામે આવ્યું છે કે જયારે ઘર ખરીદનારને ૫ વર્ષ કરતા પણ વધારે સમય બાદ પોતાનું કનિદૈ લાકિઅ ઘર મળ્યું છે પરંતુ હવે બધું બદલાઈ ગયું છે. સરકારે હોમબાયર્સને એક બિલ્ડરની મનમાની અકીલા વિરૂદ્ઘ એક મજબૂત હથિયાર ઉપલબ્ધ કરાવી આપ્યું છે. રાષ્ટ્રપતિ કનિદૈ લાકિઅ રામનાથ કોવિંદે ઈન્સોલ્વન્સી કાયદામાં સંશોધન વિધેયકને મંજૂરી આપી દીધી છે.  ઘર ખરીદનારને રીયલ એસ્ટેટ ડેવલપર્સના ફાઈનાન્શિયલ ક્રેડિટર કનિદૈ લાકિઅ માનવામાં આવશે. ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ સંશોધન વિધેયક ૨૦૧૮ અંતર્ગત હવે હોમ બાયર્સનું પણ કમિટી ઓફ ક્રેડિટર્સમાં પ્રતિનિધિત્વ હશે કનિદૈ લાકિઅ જે રીઝોલ્યુશન પ્રપોઝલ્સ પર વિચાર કરે છે. આનાથી ગ્રાહક પણ નિર્ણય લેનારી પ્રક્રિયાનો ભાગ હશે. ઘર ખરીદનારને ગેરમાર્ગે દોરતા બિલ્ડર્સ વિરૂદ્ઘ કનિદૈ લાકિઅ ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડના સેકશન ૭ અંતર્ગત કાર્યવાહી શરૂ કરી શકાશે. સેકશન ૭ અંતર્ગત ફાઈનાન્શિયલ ક્રેડિટર્સ દ્વારા ઈન્સોલ્વન્સી કનિદૈ લાકિઅ રીઝોલ્યુશન પ્રોસેસ અંતર્ગત એક એપ્લિકેશન દાખલ કરી શકાશે. સરકાર દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે કે જયારે હજારો હોમબાયર અધૂરા રિયલ એસ્ટેટ પ્રોજેકટ્સને લઈને વર્ષોથી પોતાના સ્વપ્નનું ઘર પ્રાપ્ત કરવા માટે ભટકી રહ્યાં છે.(૨૧.૩) (11:31 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/08-06-2018/135401

મધ્યપ્રદેશમાં હાર્દિકની મોટર પર ઇંડાનો વરસાદ
 ભાજપ મધ્યપ્રદેશમાં ગાંડો થયો છે : પોલિસની હાજરીમાં હુમલો થયો છે : આરોપીઓ ઝડપાઇ ગયાનો દાવોઃ હાર્દિકનું ચોટદાર કનિદૈ લાકિઅ ટવીટ : 'અરે મામા શિવરાજ !! ઇંડાથી હાર્દિક રોકાવાનો નથી : ગોળીઓ ચલાવો : શ્વાસ છે ત્યાં સુધી લડાઇ ચાલશે' રાજકોટ તા. ૮ : પાટીદાર અનામત કનિદૈ લાકિઅ આંદોલન સમિતિના અકિલા કન્વીનર હાર્દિક પટેલ મધ્યપ્રદેશના જબલપુર ખાતે રેલીને સંબોધવા પહોંચ્યા હતા, એ વખતે હાર્દિકની કાર પર ગુરૂવારે ઇંડા અને કનિદૈ લાકિઅ પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનામાં સ્થાનિક પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. અકીલા ઘટના બાદ હાર્દિકે પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કનિદૈ લાકિઅ 'મધ્યપ્રદેશમાં મામા શિવરાજના ચેલાઓએ અમારૃં સ્વાગત ઇંડાથી કર્યું. જબલપુરથી પનાગર જતી વખતે આગાચોક પાસે ગાડી પર ઇંડા વરસાવવામાં આવ્યા અને કનિદૈ લાકિઅ એ પછી તેઓ નામર્દોની માફક ભાગી ગયા. અરે મામા શિવરાજ ઇંડાથી હાર્દિક રોકાવાનો નથી, બંદૂકની ગોળી ચલાવો. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી લડાઇ કનિદૈ લાકિઅ ચાલવાની છે. ભાજપ મધ્યપ્રદેશમાં ગાંડો થઇ ગયો છે. મધ્યપ્રદેશમાં પોલીસની હાજરીમાં હુમલો થયો છે.' મધ્યપ્રદેશના જબલપુરમાં આ ઘટના બની એ પછી પોલીસે કનિદૈ લાકિઅ આરોપીઓને ઝડપી લીધો હોવાનું માલૂમ થાય છે.(૨૧.૧૧)   (11:32 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/08-06-2018/135400

ખેડૂતોના આંદોલનમાં વ્યસ્ત કોંગ્રેસ પર 'બળવા'ની આફત 
શહેર - જિલ્લાના સંગઠનમાં ફેરફાર કરવો કે જગતાતના રોષનો રાજકીય ફાયદો ઉઠાવવો તેની ગડમથલમાં રહેલી કોંગ્રેસ કનિદૈ લાકિઅ અસંતુષ્ટોથી હચમચીઃ સિધ્ધપુર, પાટણ, દેવગઢ બારીયામાં બળવો : જુથવાદ કેમેય પીછો છોડતુ નહોય મોવડી મંડળમાં ફફડાટ રાજકોટ તા. ૮ : રાહુલ ગાંધીની કનિદૈ લાકિઅ રાષ્ટ્રીય અકિલા અધ્યક્ષ પદે નિમણૂક બાદ કોંગ્રેસે જાણે યુવાનીમાં પ્રવેશ કર્યો હોય તેમ કઠોર પરંતુ મજબૂત નિર્ણયો કરી દેશભરમાં ભાજપને ભીડવવા કનિદૈ લાકિઅ મજબૂત પ્રયાસો આદરાયા છે. જોકે ગુજરાતમાં વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ માટે અકીલા આશાના કિરણ સમા પરિણામો આવ્યા હતા પરંતુ ૨૦૧૯માં જુથવાદના કનિદૈ લાકિઅ કારણે વધુ એકવાર ધારી સફળતા ન મળે તેવા આસાર મળી રહ્યા છે. મજબૂત બનવાના બદલે કોંગ્રેસ જુથવાદ તથા વધુ પડતી લોકશાહીના કારણે તુટી રહી છે. કનિદૈ લાકિઅ છેલ્લા ત્રણ દિવસમાં કોંગ્રેસે સિધ્ધપુર, પાટણ તથા દેવગઢ બારીયામાં નગરપાલિકા ગુમાવતા અસંતુષ્ટોના કારણે કોંગ્રેસ ફફડી ગઇ છે. ગુજરાત સહિત દેશભરનો કનિદૈ લાકિઅ ખેડૂત વર્તમાન સરકારથી ક્રોધિત અવસ્થામાં છે ત્યારે આ પરિસ્થિતિનો ભરપૂર ફાયદો ઉઠાવવા માંગતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આજથી ત્રણ દિવસ આંદોલનનો કનિદૈ લાકિઅ બુંગીયો ફુંકી ભરચક્ક કાર્યક્રમોની જાહેરાત કરી છે તે ટાંકણે જ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓમાં અસંતુષ્ટોએ ધોકો પછાડતા કનિદૈ લાકિઅ સત્તા ટકાવવા માટે દોડાદોડી થઇ પડી છે. એક તરફ શહેર - જિલ્લા અને તાલુકા સંગઠનમાં ધરખમ ફેરફારો કરવા માટે પ્રમાણે આદરાયા છે ત્યારે બીજી તરફ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓમાં અઢી વર્ષની ટર્મ પૂરી થતાં પદાધિકારીઓમાં ફેરફાર કરવામાં જુથવાદના ભોરીંગે જબરો ફંફાડો માર્યો છે. હાલમાં પંચાયતો તથા નગરપાલિકાઓમાં સત્તા બચાવવા તથા બગાવતના પ્રયાસો ડામવા કવાયતો આદરાઇ છે. અઢી વર્ષ પૂર્ણ થતાં રાજયમાં નગરપાલિકા,જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી સમિતીના ચેરમેન સહિતના હોદ્દા પર નિયુકિત કરવા કોંગ્રેસે ધમધમાટ શરૂ કર્યો છે.જોકે,ત્રણ જ દિવસમાં બહુમતી હોવા છતાંય કોંગ્રેસે ત્રણ નગરપાલિકા ગુમાવવી પડી છે જેના પગલે કોંગ્રેસ અસંતુષ્ટોથી ફફડી ગઇ છે. આ જોતાં કોંગ્રેેસ ડેમેજકંટ્રોલ કરી નગરપાલિકા, પંચાયતો કરવા કવાયત હાથ ધરી છે. આગામી તા.૧૯,૨૦,૨૧મીએ કોંગ્રેસ નિરીક્ષકો સહિત જીલ્લા-તાલુકાના આગેવાનો સાથે બેઠક યોજી ચર્ચા કરવા નક્કી કર્યુ છે. લોકસભાની ચૂંટણીને પગલે સ્થાનિક રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને જીલ્લા પંચાયત,તાલુકા પંચાયતોમાં પ્રમુખ સહિતના હોદ્દા પર નિમણૂંકો કરવા નીતિ ઘડવામાં આવી છે. એક તરફ,શહેરોમાં સંગઠનને મજબૂત કરવા ઘર ઘર લોકસંપર્ક શરુ કરાયો છે ત્યારે નગરપાલિકામાં અસંતુષ્ટો ભાજપના ઇશારે કોંગ્રેસનુ શાસન તોડવાના કામે લાગ્યા છે જેથી પાટણ,સિધ્ધપુર અને દેવગઢબારિયા નગરપાલિકામાંથી કોંગ્રેસ સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે જેથી ફફડી ઉઠેલાં કોંગ્રેસના નેતાઓએ અત્યારથી ડેમેજ કંટ્રોલ કરવા કવાયત આરંભી દીધી છે. અત્યારે જીલ્લા પંચાયતનુુ પ્રમુખપદ મેળવવા ભારે ખેંચતાણ જામી છે. પ્રમુખ સહિતના હોદ્દા માટે કોંગ્રેસીઓ નારાજ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ તરફ,ભાજપ શામ,દામ,દંડ ભેદની નીતિથી કોંગ્રેસમાં ફાટફુટ કરાવવા મેદાને પડી છે. આ જોતાં હજુય ઘણી નગરપાલિકા,જીલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં તોડફોડ થઇ શકે છે. (11:41 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/08-06-2018/79816

કોંગ્રેસની સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું તો તેને વૈચારિક ટેકો તો આપીશઃ હાર્દિક પટેલ
 મારા પપ્પા ૧પ લાખ રૂપિયા માટે રોજ ખાતુ ચેક કરે છે જબલપુર, તા. ૮ : ગુજરાતના કનિદૈ લાકિઅ પાટીદાર નેતા હાર્દિક પટેલે ગુરૂવારે કહ્યું કે તે કોંગ્રેસે બનાવેલી હોસ્પિટલમાં જનમ્યા, તેની જ બનાવેલી શાળામાં શિક્ષણ પ્રાપ્ત કર્યું કનિદૈ લાકિઅ એટલે કોંગ્રેસને અકિલા વૈચારિક સમર્થન આપવાની ના  ન પાડી શકે. હાર્દિકે મધ્યપ્રદેશ સરકારની ખેડૂતોની બદહાલી માટે ટીકા કરી. તેમણે કહ્યું કે કનિદૈ લાકિઅ તેઓ સતા પરિવર્તન નહીં પણ વ્યવસ્થા પરિવર્તનના ટેકેદાર છે. પનાગરમાં અખિલ ભારતીય અકીલા ઓબીસી મહાસભા દ્વારા આયોજીત સભામાં ભાગ લેવા આવેલ હાર્દિકે કનિદૈ લાકિઅ પત્રકારોને કહ્યું કે સરકાર ધર્મના નામે લોકોને છેતરી રહી છે. ભાજપા નેતાઓ દ્વારા નર્મદા નદીમાં ખૂબ રેલી ચોરી થઇ રહી છે. આ લોકો પર પકડ કનિદૈ લાકિઅ પગલા લેવાવા જોઇએ ભલે પછી તે ગમે તે પક્ષના હોય. હાર્દિકે કહ્યું કે રાજય સરકારે ત્રણ દિવસ પહેલા મંદસૌરના એક ૭૦ વર્ષીય ખેડૂતને નોટીસ મોકલી કનિદૈ લાકિઅ છે જેની ભાષાથી સ્પષ્ટ થાય છે. સરકાર ખેડૂતોને દબાવવા માંગે છે. કૈલાશ વિજય વર્ગીયના ઇશારે શિવરાજસિંહ ચૌહાણની સરકાર ખેડૂતોને છેતરી રહી છે. જોકે કનિદૈ લાકિઅ આર્થિક અનામતના સવાલનો ગોળગોળ જવાબ આપીને હાર્દિક છટકી ગયા. યુવા પાટીદાર નેતાએ અનય એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે મારા વિરોધીઓ મને કોંગ્રેસની કનિદૈ લાકિઅ બી ટીમ રૂપે ગણે છે પણ હું કોઇ પાર્ટીનો સમર્થક કે વિરોધી નથી. નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે મારા પપ્પા પંદર લાખ રૂપિયા માટે રોજ પોતાનું ખાતુ ચેક કરે છે. સંતોને પ્રધાન બનાવવા પર તેણે કટાક્ષ કર્યો હતો. (11:40 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/08-06-2018/79815

ગ્રાહકોને ધિરાણ કરી વ્યાજની આવક કમાતા શેર બ્રોકર્સે હવે જીએસટી દેવો પડશે 
૧૮ ટકા માર્જિન ફંડીંગના વ્યાજની આવક પર જીએસટી નવી દિલ્હી તા. ૮ :.. લિવરેજ પોઝિશન કનિદૈ લાકિઅ પર ગ્રાહકોને ધિરાણ કરીને વ્યાજની આવક કમાતા શેર બ્રોકર્સે હવે જીએસટી ચૂકવવો પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેકટ ટેકિસસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) કનિદૈ લાકિઅ એ ચાલુ અકિલા સપ્તાહે આ બાબતે સ્પષ્ટતા કરી છે. સીબીઆઇસીના જણાવ્યા અનુસાર નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (એનબીએફસી) સબસીડીયરી ન કનિદૈ લાકિઅ હોય એવા બ્રોકર્સે માર્જિન ફન્ડિંગ અને સેટલમેન્ટના પેમેન્ટમાં વિલંબમાં મળતા વ્યાજ અકીલા પર ૧૮ ટકા જીએસટી ચુકવવો પડશે. આ પગલાથી ફાઇનાન્સ કંપની કનિદૈ લાકિઅ નહીં ધરાવતી નાની બ્રોકીંગ કંપનીઓ પર દબાણ વધશે. અત્યાર સુધી આવા બ્રોકર્સ આ પ્રકારની વ્યાજની આવક પર જીએસટી ચુકવતા ન હતાં. સીબીઆઇસીએ ફ્રિકવન્ટલી કનિદૈ લાકિઅ આસ્કડ કવેશ્ચન્સ (એફએકયુએસ) અંગે જારી કરેલા સકર્યુલર બ્રોકર્સની વ્યાજની આવક અંગે માહિતી આપી હતી. સીબીઆઇસીએ એફએકયુમાં જણાવ્યું હતું કનિદૈ લાકિઅ કે, 'બ્રોકરેજની રકમ ચુકવવામાં વિલંબ પેટે લેવાયેલું વ્યાજ તેમજ સેટલમેન્ટ, માર્જિન ટ્રેડીંગ સુવિધા સંબંધી વ્યાજની આવક પર જીએસટી લેવાપાત્ર કનિદૈ લાકિઅ બનશે.' અગાઉ માત્ર પેમેન્ટમાં વિલંબ પર લેવાતું વ્યાજ જીએસટીને પાત્ર હતું. માર્જિન ફન્ડિંગ પર લેવાતા વ્યાજ પર જીએસટી લાગુ પડતો ન હતો. જો કનિદૈ લાકિઅ કે, નવા એફએકયુમાં માર્જિન ફન્ડિંગ પરના વ્યાજને પણ જીએસટી હેઠળ આવરી લેવાયું છે. શેર બ્રોકર્સ સામાન્ય રીતે તેમની એનબીએફસી કંપની અથવા પોતાના જ એકાઉન્ટમાંથી ધિરાણ કરે છે. મોટા ભાગના મોટા બ્રોકર્સ તેની એનબીએફસી દ્વારા ગ્રાહકોને ધિરાણ આપે છે. જો કે, શેરની ખરીદી માટેનું ફન્ડિંગ એનબીએફસી દ્વારા કરવામાં આવ્યું હોય તો ગ્રાહકે અપફ્રન્ટ માર્જિન ચુકવવું પડે, ઉપરાંત, ફન્ડિંગના નાણાં દ્વારા ગ્રાહક અમુક જ શેર ખરીદી શકે છે. જો કે, માર્જિન ફન્ડિંગ બ્રોકર્સના એકાઉન્ટમાંથી કરવામાં આવ્યું હોય તો આ નિયમના પાલનની જરૂર નથી. લગભગ ૬૦ ટકા રજિસ્ટર્ડ શેર બ્રોકર્સ એનબીએફસીએસના નિયમોનું પાલન કરતા નથી. બજાર વર્તુળોના જણાવ્યા અનુસાર તેમને આવી રીતે ધીરેલા નાણાં પર ૧૪-ર૧ ટકાની રેન્જમાં વ્યાજ મળે છે. સેબીની વેબસાઇટ પ્રમાણે ૩૧ મે, ર૦૧૮ ના રોજ ભારતમાં ૭,૮૪૪ શેર બ્રોકર્સ રજિસ્ટર્ડ છે. બ્રોકર્સના જણાવ્યા અનુસાર ટેકસના નાવ નિયમથી તેમને નુકસાન થશે. બીએસઇ બ્રોકર્સ ફોરમના ચેરમેન ઉત્તમ બાગરીએ જણાવ્યું હતું કે, 'મહેસુલ વિભાગના વલણને કારણે માર્જિન ટ્રેડીંગ સહિત ફન્ડિંગ બિઝનેસ એનબીએફસીએસ તરફ ખસશે. સરકારને આવકમાં કોઇ લાભ નહીં થાય, પણ એનબીએફસીએસ સિવાયના શેર બ્રોકર્સે નાણાકીય મુશ્કેલી વેઠવી પડશે.' ઉલ્લેખનીય છે કે, રિટેલ બ્રોકરેજિસ માટે માર્જિન ફન્ડિંગ ઝડપથી વધતો બિઝનેસ છે. ઘણા બ્રોકર્સ તો આ પ્રકારના ધિરાણમાંથી ચોખ્ખી આવકનો  ૭૦ ટકાથી વધુ હિસ્સો મેળવે છે. શેર બ્રોકર્સનું સંગઠન ટેકસના નિયમ હળવા કરવામાં નાણામંત્રાલયને મળશે. (પ-૧૧) ટેકસ બોજમાં વધારો સીબીઆઇસીના સકર્યુલર પ્રમાણે રિટેલ બ્રોકરેજિસ માટે ગ્રાહકોને ધિરાણ કરીને  માર્જિન ફન્ડિંગ ઝડપથી વ્યાજની આવક કમાતા શેર     વધતો બિઝનેસ છે બ્રોકર્સ જીએસટી ચુકવવો પડશે         ફન્ડિંગના વ્યાજની      લગભગ ૬૦ ટકા રજિસ્ટર્ડ આવકમાંથી બ્રોકર્સને    શેર બ્રોકર્સ એનબીએફસીએસ મળતા નાણાં એનબીએફસીએસ માટે    ધરાવતા નથી અને કરમુકત છે     પોતાની બેલેન્સશીટમાંથી જ ફન્ડિંગ કરે છે ૧૮ ટકા માર્જિન ફન્ડિંગના વ્યાજની આવક પર જીએસટી ૧૪.ર૧ ટકા બ્રોકર્સને માર્જિન ફન્ડિંગ, લેટ પેમેન્ટ પર મળતું વ્યાજ શેર બ્રોકર્સનું સંગઠન ટેકસના નિયમ હળવા કરવા ટૂંક સમયમાં નાણામંત્રાલયને મળશે (11:34 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/08-06-2018/135404

રાષ્ટ્રવ્યાપી આંદોલનને સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસનું સમર્થન 
ખેડૂતો દ્વારા ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ, સિંચાઇ માટે પાણી, વિજળી સહિતના મુદ્દે આક્રોશ પ્રથમ કનિદૈ લાકિઅ અને બીજી તસ્વીરમાં ઉપલેટા કિશાન સભા આયોજીત શ્રદ્ધાંજલી કાર્યક્રમ તથા ત્રીજી તસ્વીરમાં કોંગ્રેસ આગેવાનો, ખેડૂતો આક્રોશભેર રજૂઆત કરતા કનિદૈ લાકિઅ નજરે પડે છે. અકિલા (તસ્વીર : જગદીશ રાઠોડ-ઉપલેટા, રામસિંહ મોરી-સુત્રાપાડા) (૮.૯) રાજકોટ, તા. ૮ : દેશભરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને રાજકોટ કનિદૈ લાકિઅ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સમર્થન આપવામાં આવ્યું છે અને આજથી ૩ દિવસ સુધી ખેડૂતો, અકીલા કોંગી આગેવાનો, કાર્યકરો દ્વારા વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો કનિદૈ લાકિઅ કરીને રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. આજથી ખેડૂત આંદોલનમાં કોંગ્રેસ પણ જોડાશે. કોંગ્રેસના કાર્યકરો આજે રાજયભરમાં જીલ્લા-તાલુકા મથકે કનિદૈ લાકિઅ ધરણા યોજી વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. ખેત પેદાશોના પોષણક્ષમ ભાવોથી માંડીને સિંચાઇ માટે પાણી, વિજળી આપવાની માંગ સાથે કોંગ્રેસ ૯મીએ સાંજે કનિદૈ લાકિઅ ઘંટારવ કાર્યક્રમ યોજશે જેમાં કોંગ્રેસના કાર્યકરો થાળી-વેલણ વગાડીને જગાડશે. ખેડૂત આંદોલનને કોંગ્રેસની સાથે ગુજરાત કિસાન સભા સહિતની અન્ય ખેડૂત કનિદૈ લાકિઅ સંસ્થાઓનો પણ ટેકો મળી રહ્યો છે. ૯મી ખેડૂત સંગઠનોએ કિવટ ઇન્ડિયાના દિવસે ખેડૂતોની માંગણી સ્વીકારો અથવા ગાદી છોડોના નારા સાથે વિરોધ પ્રદર્શન કનિદૈ લાકિઅ કરવા નક્કી કરાયું છે. ૧૦મી એ ખેડૂતો, કોંગ્રેસ, સીપીએમ સહિતની રાજકીય પાર્ટીઓ ઉપરાંત ખેડૂત સંગઠનો ભેગા મળીને રસ્તા રોકો, ગામડા બંધનું એલાન આપ્યું છે જેના પગલે ઠેર ઠેર ઘર્ષણ થવાની સંભાવના છે. આ જોતા પોલીસ સરકાર અત્યારથી જ સતર્ક બની છે. સરકારની સૂચનાથી ખેડૂત આગેવાનો, આંદોલનકારીઓ, કોંગ્રેસી નેતાઓ પર આઇબીએ બાજ નજર રાખી છે. ખેડૂતો હવે બુલેટ ટ્રેન ઉપરાંત મુંબઇ-દિલ્હી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હાઇવે પ્રોજેકટનો ભરપૂર વિરોધ કરી રહ્યા છે. આ પ્રોજેકટ માટે ય ખેડૂતો હવે જમીન આપવા તૈયાર નથી જે સરકાર માટે મુશ્કેલી સર્જી શકે છે. આમ, આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે ખેડૂતો ઉપરાંત કોંગ્રેસીઓ વિરોધ પ્રદર્શન કરી સરકારને ઘેરશે. સુત્રાપાડા સુત્રાપાડા : સુત્રાપાડાના કિશાનો મોટી સંખ્યામાં વડીલો યુવાનો દ્વારા કિશાન સભા દ્વારા ચાલી રહેલ રાષ્ટ્રવ્યાપી આંદોલનને સમર્થન આપી ગામ બંધ અને રસ્તા રોકો કાર્યક્રમ કરવામાં આવે છે. તેમજ સુત્રાપાડાના ખેડૂતો આક્રોશ મુડમાં સરકાર સામે પોતાના માલનો પૂરતો ભાવ ન આવતા આક્રોશ વ્યકત કર્યો હતો. તેમજ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે. અમરેલી અમરેલી : ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે કે, રાજયભરના ખેડૂતો આડેધડ જમીન સંપાદન, વીજળી-પાણી, ખાતર-બિયારણના સતત વધતા ભાવો તેમજ ખેત ઉત્પાદનોના અપોષણક્ષમ ભાવો જેવી અનેકવિધ સમસ્યાઓથી ત્રસ્ત છે. ખેડૂતો તેમના પ્રશ્નોની રજૂઆત કરી પણ શકતા  નથી અને સત્તાનો દુરૂપયોગ કરીને તેમની સામે દમનકારી પગલા લેવામાં આવે છે. પ્રદેશ પ્રમુખ અમીતભાઇ ચાવડાની સૂચના અનુસાર આજે તાલુકામાં કાર્યકરો સાથે સરધસાકારે જઇને તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. કાલે તા. ૯ ને શનિવારે તમામ ગામોમાં ગામે-ગામ વિરોધ-પ્રદર્શનનો કાર્યક્રમ અસરારક રીતે યોજવા જણાવ્યું છે. તા. ૧૦ ને રવિવારના રોજ જિલ્લામાં મુખ્ય મથકે ધરણા, રસ્તા રોકો અને જેલભરોના આક્રમક કાર્યક્રમ યોજાશે. ઉપલેટા ઉપલેટા : એનડીએ નેતૃત્વની મોદી સરકારના ચાર વર્ષ પુર્ણ થયા છે ચાર વર્ષ ગાળો વીતી ગયા પછી પણ ખેડૂતોની ખરાબ પરીસ્થિતિમાં કોઇ સુધાર ન થતાં ખેડૂતોને મોદી સરકારના વાયદાઓમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે તેથી ખેડૂતો આંદોલનના માગે સડક ઉપર આવી ગયા છે તિવ્ર રીતે ખેડૂત આંદોલન દેશભરમાં ફેલાઇ રહ્યુ છે ગુજરાતમાં પણ ખેડૂતો દ્વારા દૂધ અને ખેતીની જણસી શાકભાજી રસ્તાઓ ઉપર ફેંકીને સરકારની નીતિઓના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યા છે તેવા સમયે મંદસૌરમાં પોલીસ ગોળીબારમાં શહીદ થયેલ છ ખેડૂતોની શહીદીને વર્ષ પુરૂ થાય છે આ શહીદ ખેડૂતોને શ્રધ્ધાંજલી આપવા ઉપલેટાના શહીદ ભગતસિંહ ચોકમાં કિશાનસભાના નેતૃત્વમાં ખેડૂતો એકત્રીત થયા હતા અધિકારો માટે લડતા શહીદ થયેલા ધરતીપુત્ર ખેડૂતોને શ્રધ્ધાંજલી આપી હતી અને ખેતીના અધિકારો માટે સરકાર સામે લડી લેવાનો મક્કમ નિર્ધાર વ્યકત કરેલ હતલ મંદસૌર આંદોલન ના શહીદ ખેડૂતોને શ્રધ્ધાંજલી આપવા એકત્રીત થયેલ ખેડૂતોને સંબોધન કરતા કિશાસભાના રાજય પ્રમુખ ડાયાભાઇ ગજેરાએ ખેડૂતોને આહવાન કરેલ કે તા. ૧૦ ભારત બંધના એલાનના દિવસે ચક્કાજામ કરી રસ્તા બંધ કરવા આંદોલનની ઘોષણા કરી હતી વધુમાં ડાયાભાઇએ જણાવેલ કે દેશના ખેડૂત વર્ગ સરકારની નીતિઓ સામે આંદોલનના માર્ગે સડકો ઉપર આવી ગયા છે ત્યારે રાજકોટ જીલ્લામાં આંદોલન ઉપલેટામાં થશે અને સવારે ૧૦ કલાકે નાગનાથ ચોકમાં ખેડૂતો ચક્કાજામ કરશે અને આગામી સમયમાં તિવ્ર આંદોલનનો સંદેશ આપશે. ધોરાજી ધોરાજી : ભારતીય કિસાન સંઘના ધોરાજી શહેર તેમજ તાલુકાનાં ખેડૂત આગેવાનો તેમજ ખેડૂતોની એક મીટીંગ મળેલ હતી તેમાં ખેડૂતો હૈયાની વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે સરકારશ્રીને સાંસદ સભ્યોના પગાર, ધારાસભ્યના પગાર રાતો રાત વધારી દેવામાં આવે છે તેમજ કૃષિ મહોત્સવ, પતંગ મહોત્સવ, નવરાત્રી મહોત્સવ કરવામાં કરોડો રૂપિયાના ધુમાડો કરવામાં આવે છે તેમજ કર્મચારીઓના પગાર વધારવામાં વાંધો નથી. ફકત ખેત પેદાશમાં ભાવો વધારવામાં બોનસ તેમજ પાક વિમો આપવામાં વાંધો આવે છે. આ બાબતે દરેક ખેડૂત સંગઠનોએ જીલ્લા તેમજ તાલુકા મથકે સરકારશ્રીને રજૂઆત કરવા ખેડૂતોને વિનંતી. આમ જનતાને સસ્તુ ખવડાવવાની નીતિ અપનાવી રાજકારણના રોટલા શેકવામાં આવે છે, ખેડુતોને ફકત ચૂંટણી પુરતા જ યાદ કરવામાં આવે છે. ખેડૂતોનો મત લેવા પુરતો જ ઉપયોગ કરવામાં આવે છે અને પ વર્ષ ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. ખાતર બિયારણ જંતુનાશક દવા તેમજ ખેત ઓજારોના ભાવ દિવસને દિવસે વધારવામાં આવે છે તેમજ ખેડૂતોને સબસીડી આપવામાં આવતી નથી, જંતુનાશક દવાઓ તેમજ બિયારણમાં જી. એસ.ટી. નાખવામાં આવી છે ખેડૂત વિરોધી નીતિ કયાં સુધી અપનાવવામાં આવશે. નાછૂટકે ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે છે. ર૦૧૯ બમણુ ઉત્પાદન કઇ રીતે થશે ? ના છૂટકે ખેડૂતોએ આંદોલનો કરવા પડશે. જેની સરકારશ્રી નોંધ લે. ઉપરોકત બાબત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમજ કૃષી મંત્રીશ્રી આર. બી. ફળદુને ધ્યાન દોરવા રજૂઆત કરવામાં આવી છે. આ બાબતોને ધ્યાન દેવામાં નહિ આવે તો જ તેનું પરિણામ આગામી ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીની પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે જેની નોંધ લેશો. તેમ ધોરાજી કિશાન સંઘના પ્રમુખ ધીરૂભાઇ જણાવીએ જણાવેલ હતું.(૮.૧૦) (11:26 am IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/08-06-2018/89301


વડોદરાઃ CMને આવેદન પત્ર આપવા જતાં કોંગ્રેસના 10 કાર્યકરોની અટકાયત

ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકરોએ હાઇવે પર કર્યો ચક્કાજામ
વડોદરા: વડોદરા શહેર નજીક જીએસએફસી પરિસરમાં રાજ્ય સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિર ચાલી રહી છે, ત્યારે વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતીના કાર્યકરો ખેડૂત આંદોલનના સમર્થનમાં મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવા જઇ રહ્યા હતા. આ સમયે વડોદરા તાલુકા કોંગ્રેસના 10 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. પોલીસે અટકાયત કરતા જ કાર્યકરો રોડ ઉપર બેસી ગયા હતા. અને ચક્કાજામ કરી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા.

CMને આવેદન પત્ર આપવા જતાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત
દેશના વિવિધ રાજ્યોમાં ખેડૂત વિરોધી નિતી સામે ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે વડોદરા તાલુકા કોંગ્રેસના કાર્યકરો દ્વારા વડોદરામાં ચાલતી ચિંતન શિબિરમાં હાજર મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદન પત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવાના કાર્યક્રમ માટે આજે સવારે વડોદરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ જયેન્દ્રસિંહ પરમારની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દિલીપ ભટ્ટ, હિતેષ દેસાઇ, હેમલ પટેલ, જય કુમાર, જોગેશ્વરી મહારાઉલજી, વિક્રમ ઉદેસિંહ, રયજી ચૌહાણ સહિત કાર્યકરો અને તાલુકાના ઉંડેરા, સંખેડા, સાંકરદા વિગેરે ગામના ખેડૂતો આજે જીએસએફસી પરિસર નજીક ભેગા થયા હતા. અને મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવા માટે નીકળતાની સાથે જ પોલીસે પ્રમુખ સહિત 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.
પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરતા જ કાર્યકરો રોડ ઉપર બેસી ગયા હતા. અને હાઇવે ઉપર ચક્કાજામ કરી દીધો હતો. પોલીસને બળનો ઉપયોગ કરીને કાર્યકરોને સ્થળ પરથી લઇ જવાની ફરજ પડી હતી. કાર્યકરોએ ભાજપા સરકાર વિરૂદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યો હતો. અને સરકારની ખેડૂત વિરોધી નિતીનો વિરોધ કર્યો હતો.
વડોદરા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દિલીપ ભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર પોતાના મંત્રીઓને અને અધિકારીઓને યોગ નથી કરાવી રહી. પરંતુ ખેડૂતોને યોગ કરાવી રહી છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને કોઇ દાદ આપવામાં આવતી નથી. સરકાર વહેલી તકે ખેડૂતોના પ્રશ્નો હલ નહીં કરે તો આગામી દિવસોમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે. અને કોંગ્રેસ ખેડૂતોની પડખે રહેશે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-HMU-LCL-congress-protest-in-cm-program-farmer-issue-at-vadodara-gujarati-news-5890473-PHO.html?ref=ht


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com





 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application






1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment