સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 2 June 2018

ખેડૂતોની હડતાળથી સપ્લાઈ ઠપ, દિલ્હી-મુંબઈમાં શાકભાજીની ભાવ ડબલ - નીરવ મોદી અને લલિત મોદીના દસ્તાવેજો ખાક: દુર્ઘટના કે ષડ્યંત્ર ? - ૨૨ રાજ્યોમાં ખેડૂતોનું ગામ બંધ આંદોલન વિધિવત શરૂ - જમ્મુ કાશ્મીરમાં ૨૦ ત્રાસવાદી ઘુસ્યા : મોટા હુમલાઓનો ભય - કેરળમાં નિપાહ વાયરસે વધુ બે લોકોનો ભોગ લીધો - મોદી સરકાર મહેરબાન તો સાંડેસરા અને સ્ટર્લિંગ પહેલવાન - મોદી સરકાર સામે જગતના તાતનો જંગઃ ૨૦ રાજ્યમાં મહાઆંદોલન

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


ખેડૂતોની હડતાળથી સપ્લાઈ ઠપ, દિલ્હી-મુંબઈમાં શાકભાજીની ભાવ ડબલ

ખેડૂતોનો આરોપ છે કે સ્વામીનાથ આયોગની ભલામણો અંગે સરકાર વાત નથી કરી રહી. વર્ષ 2006માં જે ભલામણ સ્વામીનાથ આયોગે આપી હતી.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિઓ વિરૂદ્ધ રાષ્ટ્રીય કિસાન મહાસંઘ બોલાવેલી રાષ્ટ્રવ્યાપી હડતાળનો આજે બીજો દિવસ છે. દેશના સાત રાજ્યોમાં ચાલી રહેલી આ હડતાળમાં 130 સંગઠનો સામેલ છે. આજે પણ અનેક જગ્યાએ પ્રદર્શનો થઈ રહ્યાં છે.

હડતાળનો પ્રથમ દિવસ

- હડતાળના પહેલે દિવસે ખેડૂતોના રોષની અનેક તસ્વીરો સામે આવી છે. ક્યાંક ખેડૂતોએ રસ્તાઓ પર દૂધ ઢોળી દીધું તો કેટલાંક રાજ્યોમાં રસ્તાઓ પર શાકભાજી ફેંકી દીધા હતા. 
- ખેડૂતોનું આ 10 દિવસનું આંદોલન શાકભાજીના ન્યૂનતમ મૂલ્ય, સમર્થન મૂલ્ય અને ન્યૂનતમ આવક સહિત અને મુદ્દાઓને લઈને કરવામાં આવી રહ્યો છે. 
- ખેડૂતોએ એવી પણ માગ કરી કે દૂધના ભાવ પેટ્રોલની બરોબર હોય. 
- ખેડૂતોના આંદોલનથી માર્કેટમાં સપ્લાઈ ઠપ થવાથી શાકભાજીઓના ભાવ વધી ગયા છે.
મુંબઈમાં શાકભાજીના ભાવ આસમાને

- મુંબઈમાં શાકભાજીના ભાવ આભ આંબી રહ્યાં છે. અહીં ટમેટાનાં કિંમત 80 રૂપિયા પ્રતિકિલોએ પહોંચી ગઈ છે. 
- જ્યારે કે ડુંગળી 20, બટેટા 30 અને ભિંડો 80 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યાં છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-against-central-government-kishan-mahasangh-announce-10-day-strike-from-1st-june-gujarati-news-5885796-PHO.html?ref=ht

નીરવ મોદી અને લલિત મોદીના દસ્તાવેજો ખાક: દુર્ઘટના કે ષડ્યંત્ર ?

મુંબઇ સિંધિયા હાઉસ ઇન્કમટેક્સ ઓફિસમાં આગ
 મુંબઇ: દક્ષિણ મુંબઇમાં સિંધિયા હાઉસ બિલ્ડિંગમાં શુક્રવારે સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઇમારતમાં ઇન્કમટેક્સ વિભાગની ઓફિસ છે. આગ ત્રીજા માળે લાગી હતી અને આ જ ઓફિસમાં ભાગેડુ લલિત મોદી અને નીરવ મોદીની ફાઇલો રાખેલી હતી. એવું માનવામાં આવે છે કે તે દસ્તાવેજ પણ આગમાં ખાક થઇ ગયા છે. ત્યારે એ પ્રશ્ન સર્જાય છે કે શું ખરેખર આ એક દુર્ઘટના છે કે પછી કોઇ ષડ્યંત્ર છે?

મુંબઇ સિંધિયા હાઉસ ઇન્કમટેક્સ ઓફિસમાં આગ

ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે સાંજે 4.55 કલાકે અમને સિંધિયા હાઉસ બિલ્ડિંગમાં આગ લાગી હોવા અંગે કોલ આવ્યો હતો. તાત્કાલિક 5 ફાયરફાઇટર અને 4 વોટરટેન્કર ઘટના સ્થળે રવાના કરાયાં હતાં અને આગ બુઝાવવાનો પ્રયાસો કરાયો હતો. જોકે આ ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિ કે કોઇને ઇજા પહોંચી નથી. હા અલબત્ત બીજા માળે એક વ્યકિત ફસાઇ હોવાની જાણ થઇ હતી તેને ફાયરફાઇટર જવાનોએ બચાવી લીધી છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MAH-MUM-LCL-nirav-modi-and-lalit-modis-documents-burnts-incident-or-the-conspiracy-gujarati-news-5885609-PHO.html?ref=ht

૨૨ રાજ્યોમાં ખેડૂતોનું ગામ બંધ આંદોલન વિધિવત શરૂ
૧૦મી જૂનના દિવસે ભારત બંધ રાખવા નિર્ણયઃ દેશના જુદા જુદા ભાગોમાં ખેડૂતો દ્વારા જાહેર રસ્તા ઉપર શાકભાજી કનિદૈ લાકિઅ અને દૂધ ફેંકી દેવાયા : આંદોલન હાલ સ્વૈચ્છિક નવીદિલ્હી,તા. ૧ : દેશના ૨૨ રાજ્યોમાં ૧૧૨થી વધુ ખેડૂત સંગઠનોની અપીલ પર ખેડૂતોની ૧૦ દિવસના ગામડા કનિદૈ લાકિઅ બંધ આંદોલનની અકિલા આજે શરૂઆત થઇ ગઇ હતી. ખેડૂત સંગઠનોએ દાવો કર્યો છે કે,  આ આંદોલન સ્વૈચ્છિક છે. તેમાં કોઇપણ પ્રકારના ધરણા પ્રદર્શન કરવામાં કનિદૈ લાકિઅ આવનાર નથી. માત્ર ખેડૂતો પોતાના ઘરથી બહાર નિકળી રહ્યા નથી. જે લોકોને શાકભાજી, અકીલા દૂધની જરૂર છે તે લોકોને ગામડામાં આવવું પડશે. ખેડૂતો કનિદૈ લાકિઅ મુખ્યરીતે આજે શાકભાજી રસ્તા પર ફેંકી દેતા, દૂધ જાહેર રસ્તા પર ધોડી દેતા નજરે પડ્યા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે, સરકારની નીતિઓ સામેના કનિદૈ લાકિઅ વિરોધમાં આ આંદોલન થઇ રહ્યા છે. ખેડૂત સંગઠનોનો આક્ષેપ છે કે,  પુરતા નાણા લોકોને મળી રહ્યા નથી. ખેડૂતોને તેમની પેદાશના પુરતા નાણા મળી કનિદૈ લાકિઅ રહ્યા નથી. ખેડૂતોની સાથે સાથે જુદા જુદા કારોબાર સાથે જોડાયેલા લોકો પરેશાન દેખાઈ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતોને આંદોલનની રાહ કનિદૈ લાકિઅ છોડી દેવા માટે અપીલ કરી હતી. જો કે, આની અસર દેખાઈ નથી. દુધ અને શાકભાજીનું સંકટ તોળાઈ રહ્યું છે.  કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા કનિદૈ લાકિઅ માટે તમામ પગલા પહેલાથી જ લેવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના કેટલાક જિલ્લામાં ખેડૂતોથી બોન્ડ પણ ભરાવી લેવામાં આવ્યા છે. ખેડૂત સંગઠનો મુજબ પહેલીથી લઇને હવે ૧૦મી સુધી ગામથી કોઇપણ સામગ્રી શહેરમાં પહોંચશે નહીં. દૂધ, ફળફળાદી, શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓને લઇને પણ શહેરના લોકોને અડચણો થઇ શકે છે. દૂધ, ફળફળાદીને ગામમાં જ વેચવામાં આવશે. આંદોલનના ભાગરુપે છઠ્ઠી જૂનના દિવસે શહીદ દિવસ, આઠમી જૂનના અસહયોગ દિવસ અને ૧૦મી જૂનના દિવસે ભારત બંધ રાખવામાં આવશે. ખેડૂતોની માંગણી છે કે તેમને જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ નાણા મળવા જોઇએ. મધ્યપ્રદેશમાં થોડાક સમય પહેલા ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેને લઇને પણ વિરોધ પ્રદર્શન જારી છે. રાષ્ટ્રીય કિસાન મજદૂર મહાસંઘના અધ્યક્ષ શિવકુમાર શર્માએ કહ્યું છે કે, દમણકારી નીતિ સરકાર અપનાવી રહી છે. આનાથી શાંતિપૂર્ણ આંદોલન હિંસક બની શકે છે. મંદસોર, થાર, ઝાંબુઆ સહિત અનેક સંવેદનશીલ વિસ્તારો ઉપર તંત્રએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ૨૨થી વધુ રાજ્યોમાં ખેડૂતોના ગામડા બંધ આંદોલનની શરૂઆત થયા બાદ મોદી સરકાર પર પણ દબાણ વધી ગયું છે. મોદી સરકાર દ્વારા વિવિધ જાહેરાતો કરવામાં આવી હોવા છતાં પુરતા લાભ લોકોને મળી રહ્યા નથી. (9:45 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/02-06-2018/134790

જમ્મુ કાશ્મીરમાં ૨૦ ત્રાસવાદી ઘુસ્યા : મોટા હુમલાઓનો ભય 
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પણ એલર્ટની જાહેરાત કરાઈ : આગામી બે ત્રણ દિવસ દરમિયાન સેના અથવા તો સેનાના કનિદૈ લાકિઅ કોઇ મોટા સ્થળ પર આત્મઘાતી હુમલો થઇ શકે : હિટ એન્ડ રન પ્રકારના હુમલાઓનો ભય નવીદિલ્હી,તા. ૧ : જમ્મુ કાશ્મીરમાં ૨૦થી વધારે ખતરનાક ત્રાસવાદીઓ કનિદૈ લાકિઅ ઘુસી અકિલા ગયા હોવાના ઇન્ટેલિજન્સ અહેવાલ બાદ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર ઉપરાંત દેશના કેટલાક અન્ય ભાગોમાં પણ કનિદૈ લાકિઅ આત્મઘાતી હુમલાની દહેશત દેખાઇ રહી છે. ગુપ્તચર હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે અકીલા કે આગામી બે ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં સુરક્ષા દળો પર અને કનિદૈ લાકિઅ ખાસ કરીને સેનાને ટાર્ગેટ બનાવીને કોઇ મોટો હુમલો કરવામાં આવી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન કબજા હેઠળના કનિદૈ લાકિઅ કાશ્મીરમાંથી આશરે ૨૦ ત્રાસવાદીઓ ઘુસણખોરી કરી ચુક્યા છે. આ ઇન્ટેલિજન્સ હેવાલ બાદ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. દિલ્હીમાં પણ કનિદૈ લાકિઅ સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. સુરક્ષા સંસ્થાઓએ ચેતવણી જારી કરતા કહ્યુ છે કે ત્રાસવાદીઓ કોઇ મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં છે. કનિદૈ લાકિઅ આવનાર બે ત્રણ દિવસના ગાળામાં સેના અથવા તો તેની કોઇ છાવણી પર હુમલો કરવામાં આવી શકે છે. સુરક્ષા દળોએ એવી શંકા પણ વ્યક્ત કરી છે કે આ હુમલો કનિદૈ લાકિઅ હિટ એન્ડ રન પ્રકારનો હોઇ શકે છે. અત્રે નોંધનીય છે કે રમજાનના પવિત્ર મહિના દરમિયાન ભારત સરકારે ત્રાસવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટને બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદથી ત્રાસવાદી ગતિવિધીમાં સતત વધારો થયો છે. ત્રાસવાદીઓને સરહદમાં ઘુસાડી દેવા માટે પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો સતત ભંગ કરીને અવિરત ગોળીબાર કરવામાં આવ્યો છે. બુધવારના દિવસે સેનાની એક પેટ્રોલ પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સંબંધમાં બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરી ગયેલા ત્રાસવાદીઓ પૈકી મોટા ભાગના ત્રાસવાદીઓ જેશના હોવાના હેવાલ મળ્યા છે. સુંજવાન અને પઠાણકોટ હુમલાથી બોધપાઠ લઇને સેનાએ આ વખતે કોઇ ભુલ ન કરવાનો નિર્ણય કર્યો છે. તમામ પેટ્રોલિંગ પાર્ટી અને ચોકીઓની સાથે સાથે સેનાના મોટા સ્થળોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. ખાસ કરીને હથિયારોના ભંડાર પર નજર રાખવામાં આવી રહી છે. એવી શંકા છે કે કોઇ ત્રાસવાદી હુમલો કરીને ભાગી જવાની અથવા તો આત્મઘાતી હુમલો કરવાની યોજના રહેલી છે. પુલવામાના ઇદગાહ જતી વેળા ત્રાસવાદીઓએ સીઆરપીએફની ૧૮૩મી બટાલિયન પર હુમલો કરવામાં આવ્યો હતો. બંકર પર હુમલો કરવામાં આવ્યો હતો. કોઇના ઘાયલ થયા હોવાના હેવાલ આવ્યા નથી. ગોળીબારની ઘટના બાદ સીઆરપીએફ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. ત્રાસવાદીઓના અડ્ડાઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત સ્થાનિક લોકોની અંદર ઘુસી ગયેલા ત્રાસવાદીઓને શોધી કાઢવા માટે ઓપરેશન ચાલી રહ્યુ છે. (7:41 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/02-06-2018/134759

કેરળમાં નિપાહ વાયરસે વધુ બે લોકોનો ભોગ લીધો

કેરળમાં નિપાહે કાળો કેર વર્તાવ્યો છે દિન પ્રતિદિન નિપાહ વાઈસ વકરી રહ્યો છે ત્યારે  નિપાહને લીધે વધુ બે લોકોના મોત થયા છે. જેના સાથે જ અત્યાર સુધી નિપાહ વાઈરસે કુલ 15 વ્યક્તિનો ભોગ લઈ લીધો છે. જ્યારે હજી લોકોની સારવાર ચાલુ છે. મૃત્યુ પામનારમાં કોઝિકોડ ડિસ્ટિક્ટના કોર્ટના એક 55 વર્ષીય વકીલ અને અને એક 28 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે.
(12:00 am IST)





Source :-https://www.akilanews.com/Main_news/Detail/02-06-2018/134712


મોદી સરકાર મહેરબાન તો સાંડેસરા અને સ્ટર્લિંગ પહેલવાન
 - સરકારી જમીન પચાવી અને ગુજરાત સરકારનું ૩૦૦ કરોડ રૃપિયાનું ફૂલેકું ફેરવ્યું - ED અને CBI સાંડેસરા બંધુઓની ભાળ મેળવી રહી છે પરંતુ કેન્દ્ર અને રાજ્યની સરકારના મંત્રીઓ તેમજ બાબુઓ અમદાવાદ, તા. 1 જૂન, 2018, શુક્રવાર બેન્ક લોનના કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ(ઈડી)એ સ્ટર્લિંગ બાયોટેક ગુ્રપની રૃપિયા ૪૭૦૦ કરોડથી પણ વધુની સ્થાવર અને જંગમ મિલકત ટાંચમાં લીધી છે. ચેતન જયંતિલાલ સાંડેસરા અને નીતિન જયંતિલાલ સાંડેસરાના નેતૃત્વના સ્ટર્લિંગ ગુ્રપના નાણાંકીય વ્યવહારોમાં ધરખમ ગેરરીતિઓ હોવાના અહેવાલો વર્ષ ૨૦૧૦માં જ વહેતા થયા હતા છતાં પણ ગુજરાત સરકારના નેતાઓ અને બાબુઓએ સ્ટર્લિંગ ગુ્રપને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, હજારો એકરની જમીનો અને સરકરી સુવિધાઓ આપી છે. સાંડેસરા બંધુઓને આ બધી સવલતો વાઇબ્રન્ટ ગુજરાત અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મિઠી નજરના કારણે મળી હતી. બંને બંધુઓ મોદીના માનીતા હોવાથી સરકારના અન્ય મંત્રીઓ અને અધિકારીઓ પણ સાંડેસરા બંધુઓની સરભરા કરતા હતા. સરકારી એજન્સીઓ ભલે સાંડેસરા બંધુઓને ભાગેડુ જાહેર કરતી હોય પરંતુ હજુ પણ તેઓ રાજ્ય અને કેન્દ્ર સરકારના નેતાઓના સંપર્કમાં છે તેમજ તેમનું એરક્રાફ્ટ હજુ પણ ઉપયોગમાં છે. સાંડેસરા બંધુઓની માલિકીન એરફ્રાફ્ટે ગત ડિસેમ્બરમાં પશ્ચિમ આફ્રિકાથી અમેરિકા સુધીની ઉડાન ભરી હતી. તો બીજી તરફ ઓક્ટોબરમાં તેમને ભાગેડુ જાહેર કરાયા હતા તે સમયે સાંડેસરા ગુ્રપ દ્વારા નાઈજીરિયામાં બોલિવૂડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેયા ઘોષાલ અને સુનીલ ગ્રોવર સહિતના સેલિબ્રિટી ઉપસ્થિત રહ્યા હતા. મોદી સરકારની છત્રછાયામાં વટવૃક્ષ બનેલા સ્ટર્લિંગ ગુ્રપની દરેક કંપનીઓનો વિસ્તાર થવા પાછળ કૌભાંડો રહેલા છે. સ્ટર્લિંગ એસઈઝેડની સ્થાપના વર્ષ ૨૦૦૯માં થઈ હતી અને ત્યારે જ સરકારે આ કંપનીને ૩૦૦૦ એકર જમીન ફાળવી હતી અને બાદમાં પણ સમયાંતરે તેમને પાણીના ભાવે જમીન મળતી રહી છે. વર્ષ ૨૦૧૨-૧૩ સુધીમાં સ્ટર્લિંગ એસઈઝેડ પાસે ૯૦૦૦ એકર જમીન હતી. સ્ટર્લિંગ એનર્જી એન્ડ એક્ષપ્લોરેશને ભારતીય બેન્કો પાસેથી લીધેલી લોનનો મોટો હિસ્સો નાઈજીરિયામાં પેટ્રોલિયમ ક્ષેત્રે રોક્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની નાઇજીરિયા મુલાકાતના ત્રણ મહિના બાદ જ એવા કરાર થયા હતા કે આ કંપની દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઓઈલની ખરીદી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કરશે. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશને પણ સ્ટર્લિંગ એનર્જી પાસેતી ક્રૂડ ઓઈલના ૪૦ લાખ જેટલા બેરલની ખરીદી ભૂતકાળમાં કરી છે. આ ગુ્રપની અન્ય એક કંપની પીએમટી મશીન્સનો ઉપયોગ બનાવટી દસ્તાવેજો તૈયાર કરવામાં થયો છે અને ગુજરાત સરાકરે તેની જાહેરાતોમાં આ કંપનીને રાજ્યને અગ્રીમ હરોળની એન્જીનિયરીંગ કંપની તરીકે દર્શાવી છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/the-modi-government-mehrban-sandesara-and-sterling-whelan


મોદી સરકાર સામે જગતના તાતનો જંગઃ ૨૦ રાજ્યમાં મહાઆંદોલન
 - ઉદ્યોગપતિઓને લીલાલહેરઃ ખેડૂતોની બેહાલ હાલતઃ દેવાના ડુંગરઃ પાયમાલીથી ત્રસ્ત - સ્વામીનાથન કમીશનની ભલામણો લાગુ કરો, ખેડૂતોની આત્મહત્યા અટકાવો, ટેકાના ભાવ આપોઃ ખેડૂતોની માગ - દેશભરના ૧૮૦ ખેડૂત સંગઠનોએ હાથ મિલાવી મોદી સરકારને ભીંસમાં લીધીઃ ૧૦ દિવસ માટે ખેડૂતોએ શાકભાજી, કઠોળ, દુધ વગેરે મોકલવાનું બંધ કરતા શહેરોમાં સંકટભરી સ્થિતિ - પંજાબ, હરિયાણા, મ.પ્રદેશ, ઉ. પ્રદેશ, રાજસ્થાનમાં ખેડૂતો ટેકાના ભાવ ન મળતા રસ્તા પર પાક ઢોળવા મજબુર નવી દિલ્હી, તા. 01 જૂન 2018, શુક્રવાર કેન્દ્રની મોદી સરકારની સામે દેશના ખેડૂતોએ આંદોલન છેડી દીધુ છે. ખેડૂતોને આપેલા વચનો પુરા કરવામા તેમજ ટેકાના ભાવ આપવા અને ખેડૂતોની આત્મહત્યા અટકાવવામાં મોદી સરકાર નિષ્ફળ રહી હોવાના આરોપો સાથે આશરે ૨૨ રાજ્યોના ખેડૂતોએ ૧૦ દિવસ માટે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૃ કરી દીધુ છે. પહેલી જુનથી શરૃ કરેલા આ આંદોલનને મોટા ભાગના રાજ્યોમાં ખેડૂતોનું મોટા પાયે સમર્થન મળી રહ્યું છે. કોઇ પણ પ્રકારની હિંસા કર્યા વગર ખેડૂતો અનોખી રીતે આ આંદોલન ચલાવી રહ્યા છે. ખેડૂતોએ શહેરોમાં પાક. શાકભાજી, દુધ વગેરે મોકલવાનું બંધ કરી દીધુ છે જ્યારે કેટલાક રાજ્યોમા પાકને રસ્તા પર ફેંકી રહ્યા છે. દેશમાં સત્તા બદલાઇ તો પણ ખેડૂતોની સ્થિતિ સુધરવાને બદલે વધુ ખરાબ થઇ રહી છે તેવો આરોપ ખેડૂત આગેવાનોએ લગાવ્યો હતો અને આગામી દિવસોમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપી હતી. પહેલી જુનથી શરૃ થયેલ આ આંદોલન આગામી ૧૦મી જૂન સુધી ચાલશે અને ૧૦મીએ ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે. આંદોલનની સૌથી વધુ અસર મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હીમાં થઇ હતી. મોટા ભાગના શહેરોમાં શાકભાજીથી લઇને દુધ, ફળ વગેરેની ભારે અછત ઉભી થઇ ગઇ છે. જેને પગલે માર્કેટો પણ બંધ જોવા મળ્યા હતા. દેશભરના આશરે ૧૮૦ જેટલા સંગઠનોએ આ આંદોલનને ટેકો જાહેર કર્યો છે અને સંયુક્ત રીતે ૧૦ દિવસ માટે આંદોલન શરૃ કરી દીધુ છે. મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લામાં પોલીસ એલર્ટ પર છે. અહીં અગાઉ થયેલા કિસાન આંદોલનમાં સાત ખેડૂતો પોલીસના ગોળીબારમાં માર્યા ગયા હતા. જેને પગલે સ્થિતિ વધુ તંગદીલ બની ગઇ હતી. આવી કોઇ ઘટના હજુસુધી આ વખતના આંદોલનમાં સામે નથી આવી. થોડા દિવસ પહેલા જ ૫૦ હજાર ખેડૂતોએ નાસીકથી મુંબઇ સુધી રેલી કાઢી હતી. અને હવે દેશવ્યાપી આંદોલન છેડી દીધુ છે જેની અસર આગામી લોકસભાની ચૂંટણી પર પણ પડી શકે છે. ખેડૂતો મોદી સરકારની વર્તમાન નીતી અને આપેલા વચનો અધુરા રહ્યા હોવાથી નારાજ છે. ટેકાના ભાવ અને વધુ ગયેલુ દેવુ તેમજ સિંચાઇની અસુવિધા ખેડૂતોની મુખ્ય સમસ્યાઓ છે, જેને પગલે ગરીબ ખેડૂતોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું છે.   ખેડૂત આગેવાનોએ જાહેરાત કરી હતી કે ૧૦ દિવસ સુધી ખેડૂતો પોતાના ગામમાં જ શાકભાજી વેચશે, તેઓ પાક, શાકભાજી, દુધ શહેરમાં નહીં મોકલે. આ રીતે શાંતીપૂર્વક પોતાનો વિરોધ કરશે. ખેડૂતોએ માગ કરી છે કે જ્યાં સુધી સ્વામીનાથન કમીશન રિપોર્ટ લાગુ ન થાય ત્યાં સુધી આવા આંદોલન જારી રહેશે. ખેડૂતોના આંદોલનની દેશમાં ક્યા શું અસર? * મધ્ય પ્રદેશના ઝબુઆમાં ૧૪૪ લાગુ, પોલીસ તંત્ર એલર્ટ પર * આગ્રામાં ખેડૂતોએ ટોલનાકા પર કબજો કરી પોતાના વાહનો કાઢ્યા * પંજાબમાં મોટા પાયે રસ્તા પર ખેડૂતો ઉતર્યા, શાકભાજી-દુધ ઢોળી દીધા * ગામડામાંથી કોઇ પણ વસ્તુ ખેડૂતો બહાર ન મોકલતા શહેરોમાં સંકટ * શાકભાજી, દુધ ન મળતા કાળાબજારી શરૃ, શહેરીજનોમાં દોડધામ * નવમીએ દેશભરમાં ખેડૂતોનું જેલભરો આંદોલનનું પણ આહવાન * ગુજરાતના કેટલાક શહેરોમાં શાકભાજી, દુધની અછત ઉભી થઇ * પૂણેમાં ખેડશિવાપુર ટોલ પ્લાઝા પાસે ૪૦ હજાર લિટર દુધ ખેડૂતોએ ઢોળી દીધુ * મુંબઇમાં ગામડાઓથી આવતા શાકભાજી બંધ થતા ભાવ આસમાને પહોંચ્યા ખેડૂતોની મુખ્ય માંગો *     સ્વામીનાથન કમીશનની ભલામણો તાત્કાલીક લાગુ કરવામાં આવે *     ખેડૂતોની આત્મહત્યા રોકવામાં નિષ્ફળ સરકાર તાત્કાલીક પગલા લે *     ટેકાના ભાવ આપવામાં આવે અને ખરીદીની પણ ખાતરી આપવામાં આવે *     ખેડૂતોની લઘુતમ આવક ગેરન્ટી સ્કીમ જાહેર કરવામાં આવે *     સિંચાઇ સુવિધા પુરી પાડવામાં આવે, ઓજારોના ભાવ ઘટાડો મોદી સરકારને ખેડૂતો નહીં પણ માત્ર કેટલાક ઉદ્યોગપતિઓની જ ચિંતા: કિસાન સભા દેશભરમાં ખેડૂતોનું આદોલન ચાલી રહ્યું છે ત્યારે ઓલ ઇન્ડિયા કિસાન સભાના અધ્યક્ષ અશોક ધાવલેએ જણાવ્યું હતું કે આ મોદી સરકારને ખેડૂતોની કોઇ જ ચિંતા નથી, ખેડૂતોને બદલે સરકારે માત્ર મોટા ઉધ્યોગપતિઓને જ મદદ કરી છે. જે વચનો આપ્યા હતા તે અધુરા છે. બીજી તરફ ઓલ ઇન્ડિયા કિસાન સભાએ નવમીએ જેલ ભરો આંદોલનની જાહેરાત પણ કરી છે. ખેડૂત સંગઠનોની માગણી છે કે દેશમાં સ્વામીનાથન કમીશનની ભલામણો તાત્કાલીક ધોરણે લાગુ કરવામાં આવે. સાથે ટેકાના ભાવ પણ અપાય તો જ ખેડૂતોની સ્થિતિ સુધરે તેમ છે અને આત્મહત્યા પણ અટકશે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/the-world-s-biggest-war-against-the-modi-government-mahadolan-in-20-states


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)







Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application





1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment