સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 22 June 2018

પાટીદાર અનામત આંદોલન શહીદ યાત્રા 35 દિવસમાં ચાર હજાર કિલોમીટર ફરશે - ઉદગમ સ્કૂલની દાદાગીરી સામે હાર્દિક-અલ્પેશનું હલ્લાબોલ, DEOને ચીમકી - અમદાવાદ મ્યુનિ. શાળામાં વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ રેશ્યો ૨૦ ટકા - સોમવારથી રાજ્યમાં ચોમાસાનું આગમન:દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની થશે શરૂઆત - ભુજ સ્વામિનારાયણ મંદિરના ૨૦૦થી વધુ સાધુઓને અન્ય મંદિરોમાં મોકલી દેવાયા - રિઝર્વ બેંક દ્વારા ૩૦૪ ફાઈનાન્સ કંપનીઓના લાયસન્સ રદ કરાયા - બિહાર : પોલીસને મફત શાકભાજી ના આપ્યા તો બાળકને જેલમાં મોકલી દીધો

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com



પાટીદાર અનામત આંદોલન શહીદ યાત્રા 35 દિવસમાં ચાર હજાર કિલોમીટર ફરશે

ઊંઝાના ઊમિયા ધામમાં પૂજા કર્યા બાદ 24મી જૂને યાત્રાનો પ્રારંભ કરાશે
અનામત આંદોલનમા શહિદ 14 પાટીદાર યુવાનોના પરિવારને હુંફ મળે, અને પાટીદારોને ન્યાય અને અધિકારની માંગ સાથે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આયોજીત પાટીદાર અનામત આંદોલન શહીદ યાત્રા 24 મી જૂને 35 દિવસમાં 4હજાર કિલોમીટર ફળશે. અને તેમાં કોઇ જ રાજકીય નેતાને વ્યક્તિગત આમંત્રણ નહી અપાય તેવુ પાટીદાર આગેવાન ગોપાલ ઇટાદરાએ સ્પષ્ટ કહ્યું હતું. આ યાત્રા મહેસાણા જિલ્લાની હદ વટાવતા જ પાટીદાર આગેવાન હાર્દિક પટેલ જોડાશે. શહીદ યાત્રા ઉમિયા ઊંઝાધામથી 24 જુને સવારે માતાજીની પ્રતિમાની પુજા, સરદારની પ્રતિમાને પુષ્પ અર્પણ અને 14 શહીદની પ્રતિમાને પુષ્પાંજલિ આપી સામુહિક રાષ્ટ્રગાન ગાઈ સમાજના શ્રેષ્ઠીઓ, શહીદ પરિવારો અને આયોજનને સફળ બનાવવા મહેનત કરી રહેલા વ્યક્તિઓના હસ્તે રથ પ્રસ્થાન કરાવવામાં આવશે. 

તેમને કહ્યું કે, આ યાત્રામાં સમાજનું સંગઠન મજબૂત થાય, શહીદ પરિવારને સમાજની હૂંફ મળે અને સહયોગ મળે, પાટીદારોની ન્યાય અને અધિકારની માંગ બુલંદ થાય ઍવા શુભ હેતુથી સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આયોજીત યાત્રા 35 દિવસમાં 4 હજાર કિમી ફરશે. 

આ યાત્રામાં કોઈપણ રાજકીય વિચારધારાઓ કે હોદ્દાઓ ધરાવતાં આગેવાનો મા ઉમાખોડલમાં શ્રદ્ધા, શ્રી સરદારની પ્રેરણા અને શહીદોની વેદનાના કાર્યક્રમમાં સમાજના અંગ તરીકે, સમાજના વ્યક્તિ તરીકે સમાજની આસ્થા અને વેદનામાં ભાગ લેવા હાજર રહે તેવી જાહેર લાગણી પણ તેમને વ્યક્ત કરી હતી.યાત્રાની સાથોસાથ કાયદો અને વ્યવસ્થા પણ જાળવવા મુખ્યમંત્રીથી માંડી રાજ્યના પોલીસવડાને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આ અંગે પત્ર લખવામાં આવ્યો છે. 

કોઇ સ્ટેજ નહી કે બેનર અને ફોટા નહી શહીદોના મોતનો મલાજો જળવાય તે હેતુથી યાત્રાની શરૂઆતની અંત સુધી ક્યાંય કોઇ મંચ, બેનર, કોઇ ફોટા, નામ, હોદ્દા, ટેબ્લો, શણગારેલી ગાડીઓ, રંગારંગ કાર્યક્રમની સાથોસાથ કોઇ પ્રચાર કે હારતોરા નહી કરવા નિર્ણય લેવાયો છે. 



અનામત આંદોલનમા શહિદ 14 પાટીદાર યુવાનોના પરિવારને હુંફ મળે, અને પાટીદારોને ન્યાય અને અધિકારની માંગ સાથે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આયોજીત પાટીદાર અનામત આંદોલન શહીદ યાત્રા 24 મી જૂને 35 દિવસમાં 4હજાર કિલોમીટર ફળશે. અને તેમાં કોઇ જ રાજકીય નેતાને વ્યક્તિગત આમંત્રણ નહી અપાય તેવુ પાટીદાર આગેવાન ગોપાલ ઇટાદરાએ સ્પષ્ટ કહ્યું હતું. આ યાત્રા મહેસાણા જિલ્લાની હદ વટાવતા જ પાટીદાર આગેવાન હાર્દિક પટેલ જોડાશે. શહીદ યાત્રા ઉમિયા ઊંઝાધામથી 24 જુને સવારે માતાજીની પ્રતિમાની પુજા, સરદારની પ્રતિમાને પુષ્પ અર્પણ અને 14 શહીદની પ્રતિમાને પુષ્પાંજલિ આપી સામુહિક રાષ્ટ્રગાન ગાઈ સમાજના શ્રેષ્ઠીઓ, શહીદ પરિવારો અને આયોજનને સફળ બનાવવા મહેનત કરી રહેલા વ્યક્તિઓના હસ્તે રથ પ્રસ્થાન કરાવવામાં આવશે. 

તેમને કહ્યું કે, આ યાત્રામાં સમાજનું સંગઠન મજબૂત થાય, શહીદ પરિવારને સમાજની હૂંફ મળે અને સહયોગ મળે, પાટીદારોની ન્યાય અને અધિકારની માંગ બુલંદ થાય ઍવા શુભ હેતુથી સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આયોજીત યાત્રા 35 દિવસમાં 4 હજાર કિમી ફરશે. 

આ યાત્રામાં કોઈપણ રાજકીય વિચારધારાઓ કે હોદ્દાઓ ધરાવતાં આગેવાનો મા ઉમાખોડલમાં શ્રદ્ધા, શ્રી સરદારની પ્રેરણા અને શહીદોની વેદનાના કાર્યક્રમમાં સમાજના અંગ તરીકે, સમાજના વ્યક્તિ તરીકે સમાજની આસ્થા અને વેદનામાં ભાગ લેવા હાજર રહે તેવી જાહેર લાગણી પણ તેમને વ્યક્ત કરી હતી.યાત્રાની સાથોસાથ કાયદો અને વ્યવસ્થા પણ જાળવવા મુખ્યમંત્રીથી માંડી રાજ્યના પોલીસવડાને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આ અંગે પત્ર લખવામાં આવ્યો છે. 

Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-MAT-latest-mehsana-news-030003-2020399-NOR.html

ઉદગમ સ્કૂલની દાદાગીરી સામે હાર્દિક-અલ્પેશનું હલ્લાબોલ, DEOને ચીમકી

ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવા માટે સરકાર પાસે કોઈ રસ્તો નથી,લાખો રૂપિયા ફી લેતી શાળાઓના સંચાલકો માફિયા બની ગયાઃ હાર્દિક
 અમદાવાદઃ ઉદગમ સ્કૂલની દાદાગીરી સામે હવે યુવા નેતાઓએ બાંયો ચડાવી છે. આજે અમદાવાદની ઉદગમ સ્કૂલની મનમાની સામે યુવા નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે હલ્લાબોલ કરતાં અંતે શાળા સંચાલકો ઝૂકી ગયા હતા. તેમજ શહેરની અન્ય શાળાઓ પણ આર.ટી.ઈમાં પ્રવેશ ન આપતી હોવાના મામલે હાર્દિક અને અલ્પેશ ઠાકોર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમણે બે વાગ્યા સુધીમાં પ્રવેશ આપવામાં નહીં આવે તો તાળાબંધી કરવાની ચીમકી આપી હતી.

શાળા સંચાલકોએ આપી પ્રવેશ માટેની બાહેંધરી
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટેના જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશની અવગણના કરવામાં આવી હતી. જેની સામે આજે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ અને કોંગ્રેસના યુવા નેતા અલ્પેશ ઠાકોરે ઉદગમ સ્કૂલ પાસે શાળા સંચાલકોને પ્રવેશ આપવા માટે દબાણ કર્યું હતું, પરિણામે સંચાલકોએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની બાહેંધરી આપી હતી.
અલ્પેશ-હાર્દિકે આપી તાળાબંધીની ચીમકી
ઉદગમ સ્કૂલની જેમ શહેરની અન્ય પણ રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશ આપવાની ગરીબ બાળકોને ના પાડી દીધી હોવાની વિગતો યુવા નેતાઓ પાસે આવી હતી. જેને લઈને અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રજૂઆત કરી હતી કે, બે વાગ્યા સુધીમાં RTE પ્રવેશનો મામલો ઉકેલવામાં આવશે નહીં તો તાળાબંધી કરવામાં આવશે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-deo-hardik-patel-and-alpesh-thakor-create-rucks-at-udgam-school-over-a-right-to-education-NOR.html?ref=ht

અમદાવાદ મ્યુનિ. શાળામાં વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ રેશ્યો ૨૦ ટકા
 સુધી ૨૨-૨૩ જૂને બે દિવસીય શાળા પ્રવેશોત્સવઃ કુલ ૧૭ હજાર જેટલા વિદ્યાર્થીઓમાં ૩૪૦૦ જેટલા વિદ્યાથીઓ કનિદૈ લાકિઅ તો આગળ ધોરણ-૯માં પ્રવેશ પણ લેતા નથી અમદાવાદ,તા.૨૧: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓ માટે સત્તાવાળાઓ કનિદૈ લાકિઅ દ્વારા દર વર્ષે અકિલા તોતિંગ બજેટ રજૂ કરાય છે. ચાલુ વર્ષ ર૦૧૮-૧૯નું વાર્ષિક બજેટ રૂ.૬૭૧ કરોડનું છે તેમ છતાં વિદ્યાર્થીઓના અભ્યાસ પાછળ વપરાતી કનિદૈ લાકિઅ નહીંવત બજેટ રકમ, વિદ્યાર્થીઓને ભણાવવામાં મહંદશે વેઠ ઉતારતા શિક્ષકો સામે અકીલા નરમાશથી કામ લેવું સહિતનાં કારણે ધોરણ-પનાં વિદ્યાર્થીઓને કનિદૈ લાકિઅ ગુજરાતી વાંચતાં લખતાં પણ નથી આવડતું. આ અત્યંત શરમજનક બાબત હોવા ઉપરાંત મ્યુનિસિપલ શાળામાં ધોરણ ૮ સુધીનો અભ્યાસ જેમ તેમ પૂર્ણ કર્યા બાદ લગભગ કનિદૈ લાકિઅ ર૦ ટકા વિદ્યાર્થી ધોરણ ૯નો આગળનો અભ્યાસ કરવા અન્ય સરકારી કે ખાનગી શાળામાં જોડાતા નથી તેવી આઘાત પમાડતી બાબત પણ પ્રકાશમાં આવી છે. મ્યુનિસિપલ કનિદૈ લાકિઅ સ્કૂલ બોર્ડના સત્તાવાળાઓ દ્વારા પ્રતિ વર્ષની જેમ આગામી તા.રર અને ર૩ જૂન એમ બે દિવસ શાળા પ્રવેશોત્સવ યોજાશે. જેમાં રાબેતા મુજબ શાળા કનિદૈ લાકિઅ પ્રવેશોત્સવ હેઠળ સેંકડો ભૂલકાંઓએ ધોરણ એકમાં પ્રવેશ લીધો તેવાં ઢોલ નગારાં વગાડાશે. શહેરના મેયર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન સહિતના મહાનુભાવો કનિદૈ લાકિઅ પણ પરંપરા મુજબ શાળા પ્રવેશોત્સવમાં જોડાશે. જો કે આ વખતે પ્રથમ વાર શાળા પ્રવેશોત્સવ આંગણવાડી કે મ્યુનિસિપલ શાળાને બદલે સરકારી અને ખાનગી માધ્યમિક શાળામાં યોજાશે. આંગણવાડીનાં વિદ્યાર્થીઓ, ધોરણ-૧ના પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ તથા ધોરણ-૯ના વિદ્યાર્થીઓનો સંયુક્ત પ્રવેશોત્સવ સરકારી તથા ગ્રાન્ટ મેળવતી માધ્યમિક શાળાના પ્રથવાર પ્રવેશોત્સવ યોજનાર હોઇ સ્કૂલ બોર્ડના શાસકો અને વહીવટી તંત્રમાં દોડધામ મચી છે. આ માટે સરકારી અને ગ્રાન્ટ મેળવતી ખાનગી શાળા મળીને કુલ ર૦૦થી વધુ શાળાની યાદી તૈયાર કરાઇ છે. અમ્યુકો સૂત્રોના મતે, પ્રવેશોત્સવનું સમગ્ર આયોજન માધ્યમિક શાળામાં લઇ જવાનું મુખ્ય કારણ ધોરણ-૮નાં વિદ્યાર્થીઓમાં ર૦ ટકા જેટલો ઊંચો ડ્રોપઆઉટ રેશિયો છે. મ્યુનિસિપલ શાળામાં ધોરણ ૧થી ધોરણ ૮ સુધી જ અભ્યાસની સુવિધા હોઇ વિદ્યાર્થીઓ ધોરણ ૮ પાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી માંડ ૮૦ ટકા વિદ્યાર્થીઓ આગળ ધોરણ ૯માં પ્રવેશ મેળવે છે. ગત તા.૩૧ ઓગસ્ટ ર૦૧૭ની સ્થિતિના મ્યુનિસિપલ શાળાના ધોરણ ૮માં ગુજરાતી માધ્યમના ૧૧૮૧પ, હિંદી માધ્યમના ર,૭૮ર ઉર્દૂ માધ્યમના ર,૦૭ર અને અન્ય માધ્યમના મળીને કુલ ૧૬,૯૭૬ વિદ્યાર્થીઓ ભણતાં હતાં. જે પૈકી ૩,૪૦૦ જેટલાં વિદ્યાર્થીઓએ પોતાનું ભણતર અધૂરું છોડ્યું હતું. આ બહુ ગંભીર બાબત હોઇ છેક ગાંધીનગર સ્તરેથી આ વખતે પ્રવેશોત્સવ માધ્યમિક શાળામાં યોજીને સરકારી શાળાનાં વિદ્યાર્થી ધોરણ આઠ બાદ પણ ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે દિશામાં આયોજન ઘડી કાઢાયું છે. આગામી દિવસોમાં ઉપરોકત ડ્રોપ આઉટ રેશ્યો ઘટાડવાની દિશામાં પણ કવાયત હાથ ધરાશે તે નક્કી છે. (10:00 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/22-06-2018/80847

સોમવારથી રાજ્યમાં ચોમાસાનું આગમન:દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની થશે શરૂઆત
 આગામી પાંચ દિવસ સુધી છૂટોછવાયો વરસાદ વરસવાની શક્યતા   રાજકોટ ;ચોમાસાની કનિદૈ લાકિઅ કાગડોળે રાહ જોઈ રહેલા ગુજરાતમાં આગામી તા;25મીથી વરસાદનું આગમન થશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની કનિદૈ લાકિઅ શરૃઆત અકિલા થશે.  હવામાન ખાતાએ જાહેર કર્યું છે કે આગામી ૨૫મીથી ગુજરાતમાં વરસાદનું આગમન થશે. ૨૬મીએ પણ વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાત અને કનિદૈ લાકિઅ સૌરાષ્ટ્રમાં પહેલાં વરસાદ આવશે. ઉત્તર ગુજરાતે હજુ રાહ જોવી પડશે. ધીમે ધીમે અકીલા સમગ્ર ગુજરાતમાં ચોમાસુ ફેલાઈ જશે.    હવામાન ખાતાએ આગામી કનિદૈ લાકિઅ પાંચ દિવસ સુધી છૂટોછવાયો વરસાદ વરસવાની શક્યતા પણ દર્શાવી છે. હજુ એક સપ્તાહ સુધી લોકોએ ગરમીનો સામનો કરવો પડશે. આજે રાજ્યના ૭ શહેરોમાં કનિદૈ લાકિઅ ગરમીનો પારો ૪૦ કે તેથી વધુ નોંધાયો હતો. અમદાવાદમાં ૪૧.૧ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. બફારા અને બળબળતા પવનથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા.   (11:45 કનિદૈ લાકિઅ pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/22-06-2018/80850

ભુજ સ્વામિનારાયણ મંદિરના ૨૦૦થી વધુ સાધુઓને અન્ય મંદિરોમાં મોકલી દેવાયા

- યુવતિઓ સાથેની ઓડીયો કલીપ વાયરલ થયા બાદ હડકંપ

ભુજ,તા.22.જુન, શુક્રવાર
તાજેતરમાં ભુજ સ્વામિનારાયણ મંદિરના સાધુનો યુવતી સાાૃથેના સંબંાૃધની વાતચીત ાૃથયાની ઓડીયો કલીપ વાયરલ ાૃથયા બાદ એક પછી એક નવા પ્રકરણો બહાર આવી રહ્યા છે. તેવામાં ભુજ મંદિરના ૨૦૦ાૃથી વધુ સાધુઓને અન્ય મંદિરોમાં મોકલી દેવાયા છે. છેલ્લા બે દિવસમાં સાધુઓની યુવતી સાાૃથે અશ્લિલ ભાષામાં વાતચીત ાૃથયાની ઓડીયો કલીપ બહાર પડયા બાદ આ બદલીઓ કરવામાં આવી છે જો કે મંદિરના ટ્રસ્ટીઓ સાધુઓની આ બદલીઓને રૃટીન ગણાવે છે.

પ્રારંભમાં ભુજ મંદિરમાં સાધુ રહી ચુકેલા ગોડપરના રસીક કેરાઈના એક યુવતી સાાૃથે સંબંાૃધ હોય તેવો ફોટો ઓડીયો કલીપ સોશ્યિલ મિડીયામાં વાયરલ ાૃથયો હતો અને તે વિવાદ ભારે ચગ્યો હતો અને ભુજ મંદિરે આ સાધુને પરત સંસારમાં મોકલી દીાૃધો છે. રસીક કેરાઈને સંસારમાં પરત મોકલાતા જ તેને અન્ય ૧૨ સાધુઓના પણ યુવતીઓ સાાૃથે સંબંાૃધ હોવાનો ઘટસ્ફોટ કરતા ભુજ મંદિરમાં હડકંપ મચી ગયો હતો.


આ આક્ષેપના ાૃથોડા દિવસોમાં બાદ અન્ય એક સાધુની ૧૩ મિનીટની ઓડીયો કલીપ સોશ્યિલ મિડીયામાં વાયરલ ાૃથઈ હતી જેમાં તે સાધુ એક યુવતી સાાૃથે અશ્લિલ ભાષામાં વાતચીત કરે છે. ગત રોજ પણ ૪૦ મિનીટની બીજી ઓડીયો કલીપ બહાર પડી હતી. આમ, ઉપરાછપરી ઘટના ક્રમોને ધ્યાનમાં રાખીને ભુજ મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરના ૨૦૦ાૃથી વધુ સાધુઓની અન્ય મંદિરોમાં બદલી કરી દીાૃધી છે. જયારે યુવતી સાાૃથે વાતચીત કરનારા ભકિતચરણ સ્વામીને માંડવી મંદિરમાં ાૃધકેલી દેવાયા છે. જો કે, ટ્રસ્ટીઓ આ બદલીઓને રૃટીન ગણાવે છે. પરંતુ હરિ ભકતો બધુ જાણે છે.

Source :-https://gujaratsamachar.com/index.php/articles/display_article/bhuj/200-sadhus-transferred-from-bhuj-swaminarayan-temple

રિઝર્વ બેંક દ્વારા ૩૦૪ ફાઈનાન્સ કંપનીઓના લાયસન્સ રદ કરાયા

- ગુજરાતની 15 કંપનીઓનો સમાવેશ

વડોદરા,તા.22.જુન, શુક્રવાર
નોટબંધી બાદ કેન્દ્ર સરકારે શેલ કંપનીઓ બંધ કરાવવાનું અભિયાન હાથ ધર્યું તે રીતે હવે ફાઈનાન્સ કંપનીઓ વિરૃધ્ધ કાર્યવાહી શરૃ કરાઈ છે. કેટલીક નામાંકિત કંપનીઓએ પોતાની ફાઈનાન્સ કંપનીઓ શરૃ કરી છે. પરંતુ આ પૈકીની કેટલીક ફાઈનાન્સ કંપનીઓએ રિઝર્વબેંકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કેટલીક કંપનીઓએ સામે ચાલીને પોતાના લાયસન્સ જમા કરાવી દીધા હતા. વર્ષે ૨૦૧૬ થી જૂન ૨૦૧૮ સુધીમાં દેશની ૩૦૪ ફાઈનાન્સ કંપનીઓ સામે રિઝર્વબેંકે કાર્યવાહી કરી છે. જેમાં ગુજરાતની ૧૫ કંપનીઓનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારે નોટબંધીની જાહેરાત કરી તે અગાઉ દેશમાં અનેક શેલ કંપનીઓ કાર્યરત હતી જેમાં નાણાંકિય ગોટાળા થતા હોવાનું બહાર આવ્યું હતુ. માત્ર કાગળ પર જ આવી કંપનીઓ ચાલતી હતી.આથી રિઝર્વબેંક નાણાં વિભાગ, રજિસ્ટ્રાર ઓફ કંપની વિગેરેએ સંયુક્ત રીતે કામગીરી કરી ગેરરીતિ આચરતી આવી અનેક બોગસ શેલ કંપનીઓ બંધ કરાવવાની કાર્યવાહી ચાલી રહી છે.

દરમ્યાનમાં રિઝર્વ બેંકના ધ્યાન ઉપર બીજી મહત્વની બાબત એવી આવી કે, કેટલીક ફાઇનાન્સ કંપનીઓ પણ એક કંપનીમાંથી બીજી કંપનીમાં નાણાંકીય હેરાફેરી માટે જ બનાવવામાં આવી છે. એટલું જ નહીં રિઝર્વ બેંકે નક્કી કરેલા નિયમોનો તેમાં ભંગ કરવામાં આવી રહ્યો છે.રિઝર્વ બેંકે વર્ષ ૨૦૧૬-ઓક્ટોબરથી વર્ષ- ૨૦૧૮-જૂન સુધીમાં દેશભરની ૩૦૪ જેટલી ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ રદ કર્યા અથવા કેટલાક કંપનીઓએ સામે ચાલી રિઝર્વ બેંકમાં લાયસન્સ સરન્ડર કર્યા હોવાનું જાણવા મળે છે.


ગુજરાતમાં આ સમયગાળા દરમ્યાન ૧૫ ફાઇનાન્સ કંપનીના લાયસન્સ રદ થયા છે. અથવા કેટલીક કંપનીએ ફાઇનાન્સનું કામકાજ બંધ કરી પોતાના લાયસન્સ સરન્ડર કર્યા છે.

Source :-https://gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/reserve-bank-cancelled-licenses-of-305-finance-companies

બિહાર : પોલીસને મફત શાકભાજી ના આપ્યા તો બાળકને જેલમાં મોકલી દીધો

- પોલીસે બદલો લેવા બાળક પર બાઇક ચોરીનો ખોટો આરોપ લગાવ્યો

- ઘટના મીડિયામાં આવ્યા બાદ મુખ્યમંત્રીએ આઇજીને તપાસના આદેશ આપ્યા

પટના, તા. 22 જૂન 2018, શુક્રવાર
સામાન્ય રીતે પોલીસ પર વસૂલી કરવાનો આરોપ ઘણીવાર લાગતા રહે છે, પરંતુ બિહારમાં પોલીસનો અમાનવીય ચહેરો સામે આવ્યો છે. બિહાર પોલીસે એક શાકભાજી વેચનાર બાળકને ફ્રીમાં શાકભાજી આપવાનો ઇન્કાર કરવાને કારણે જેલમાં નાંખી દીધો છે.

મીડિયા દ્વારા આ ઘટનાની જાણ થયા બાદ મુખ્યમંત્રી નીતીશ કુમારે પટના ઝોનના આઇજીને તપાસના આદેશ આપતા બે દિવસની અંદર રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યુ છે.
ઘટના રાજ્યના પત્રકાર નગર થાના વિસ્તાર સ્થિત ચિત્રગુપ્ત નગરની છે, જ્યાં એક શાકભાજી વેચનારને 14 વર્ષીય દિકરા પંકજને પોલીસને ફ્રીમાં શાકભાજી ન આપવાને કારણે બાઇક લૂંટ્યાના આરોપમાં જેલમાં બંધ કરી દીધો છે.

પંકજના પિતાએ જણાવ્યું કે પોલીસવાળા જ્યારે પણ પેટ્રોલિંગ પર આવતા ત્યારે ફ્રીમાં શાકભાજી લઇ જતા હતા અને એક દિવસ જ્યારે તેમને ફ્રીમાં શાકભાજી ન આપી તો પોલીસવાળાઓએ તેમને ધમકી આપી હતી.

ત્યારબાદ પોલીસે શાકભાજી વેચનારના દિકરા પંકજને બાઇક ચોરીના ખોટા આરોપમાં જેલમાં પુરી દીધો હતો. કેસ મીડિયામાં આવ્યા બાદ પટના ઝોનના આઇઝીએ મામલાને ગંભીર જણાવતા કહ્યુ કે જે પણ દોષી સાબિત થશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે.

પંકજના પિતાનું કહેવું છે કે પોલીસે તેમને એક કોરા કાગળ પર હસ્તાક્ષર કરવા માટે પણ મજબૂર કર્યો હતો. ઘટના આ વર્ષની 20 માર્ચની હોવાનું જાણવા મળ્યું છે.

Source :-https://gujaratsamachar.com/index.php/articles/display_article/national/minor-jailed-for-allegedly-refusing-to-give-free-vegetables-to-police-in-bihar


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)



Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment