સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 12 June 2018

પાલનપુર: અનામત આંદોલન શહીદોને ન્યાય અપાવવા પાટીદારો મેદાનમાં - UPSC વગર સરકારી અધિકારી બનાવવાનો અમલ ગુજરાતમાં તૈયારી શરૂ :દેશનું પ્રથમ રાજ્ય બની શકે - અમદાવાદ : જીલ્લામાં રાષ્ટ્રીય બેંકો, ખાનગી બેંકો અને કો.ઓપરેટિવ બેંકોના બેંક ડિફોલ્ટર્સ પર તવાઈ - શહીદ પાટીદારોને ન્યાય નહીં મળે તો 2019માં સરકારે ગંભીર પરિણામ ભોગવવા પડશે : લાલજી પટેલની ચીમકી - અનામત આંદોલનમાં શહિદ થયેલા યુવકોને ન્યાય આપવા માંગણી : પાલનપુરમાં આમરણાંત ઉપવાસ - જાહેર ક્ષેત્રની વધુ છ બેંકો પર લોન આપવા સામે પ્રતિબંધ મુકાય તેવી શકયતા - રાજ્યમાં હાલ વરસાદના એંધાણ નથી ગરમી - ઉકળાટ વધુ પજવશે - રૈયા રોડ પર તંત્ર ત્રાટકયું: ૧૦ સ્થાનોએથી ૩૪ દબાણો દુરઃ ૬ કિલો મીઠાઇ, ફરસાણનો નાશ

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


પાલનપુર: અનામત આંદોલન શહીદોને ન્યાય અપાવવા પાટીદારો મેદાનમાં

 મંગળવારે પાલનપુર શહેરના કલેકટર ઓફિસની બહારના ભાગે જ ધરણા યોજાઇ લડતની શરૂઆત કરી છે
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં અનામત આંદોલન વખતે શહીદ થયેલા શહીદોના પરિવારોને ન્યાય અપાવવાની લડતનો આજથી પ્રારંભ થયો હતો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં પાટીદારો ન્યાયની લડતને લઇ મેદાને ઉતર્યા છે, ત્યારે મંગળવારે પાલનપુર શહેરના કલેકટર ઓફિસની બહારના ભાગે જ ધરણા યોજાઇ લડતની શરૂઆત કરી છે. લડતમાં પાટીદાર યુવાનો સહિત પાંચ કન્વીનર અને પાટીદાર નેતા લાલજીભાઇ પટેલ અને પૂર્વ પાસ નેતા દિનેશ બામણીયા આ ધરણામાં જોડાયા છે .


સુરક્ષિત હોવાની ગુજરાત સરકારની વાતો વાહિયાત

પાટીદાર શહીદોને ન્યાયની લડતમાં જોડાયેલા પાટીદાર નેતા લાલજી પટેલે જણાવ્યું હતું કે, અલ્પેશભાઇ ઉપર જે હુમલો થયો તે ખૂબ જ નિંદનીય છે. કોઈ પણ આંદોલનકારી અને દરેકને માંગવાનો અધિકાર છે અને જો માંગનાર વ્યક્તિ પર આ રીતે હુમલો થાય અને ગુજરાતની સરકાર એમ કહેતી હોય કે અમે સુરક્ષિત છીએ તો ગુજરાત નંબર વન છે, તો આ વાહિયાત વાત છે. ગુજરાતનો છેલ્લો નંબર આવવો જોઈએ. આ બાબતે દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, જ્યાં સુધી સમાજના લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો લડતા રહીશું.

Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-BSK-OMC-LCL-patidar-martyr-justice-patidars-leaders-on-dharna-in-palanpur-gujarati-news-5893326.html

UPSC વગર સરકારી અધિકારી બનાવવાનો અમલ ગુજરાતમાં તૈયારી શરૂ :દેશનું પ્રથમ રાજ્ય બની શકે 
મુખ્યમંત્રી રૂપાણીએ સરકારી તંત્રને શક્યતાઓ ચકાસવા માટે પણ આદેશ આપી કનિદૈ લાકિઅ દીધો અમદાવાદઃવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરકારી નોકરી માટે તૈયાર કરેલા નવા નિયમને અપનાવવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની શકે છે ગુજરાતમાં કનિદૈ લાકિઅ આ અંગેની અકિલા કાર્યવાહીની તૈયારી શરૂ કરી દેવાઈ છે મોદી સરકારના નોટિફિકેશન પ્રમાણે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓને પણ સરકારી કનિદૈ લાકિઅ અધિકારી બનાવી શકાશે જેમાં કર્મચારીઓને સિનિયર જોઈન્ટ એક્રેટરી-લેવલનું પદ અકીલા મળી શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ આ અંગે કનિદૈ લાકિઅ આગળની કામગીરી માટેની તૈયારીઓ આરંભી દીધી છે. તેમણે આ અંગે સરકારી તંત્રને શક્યતાઓ ચકાસવા માટે પણ આદેશ આપી દીધો છે.  પબ્લિક અને પ્રાઈવેટ કનિદૈ લાકિઅ સેક્ટરમાં નોકરી કરતા કર્મચારીઓને સરકારી નોકરી કરવાની તક આપવાની વાત કરીને પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે 10 વિભાગોમાં જોઈન્ટ સેક્રેટરી કનિદૈ લાકિઅ 10 પદોની ‘લેટરલ એન્ટ્રી’ સાથે જોડાયેલી સૂચના આપીને ઉપલબ્ધ સ્ત્રોતમાંથી સર્વશ્રેષ્ઠને પસંદગી આપવાની વાત કરી છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત કનિદૈ લાકિઅ સરકાર દ્વારા કામગીરી આરંભી દેવામાં આવી છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, “ભારત સરકારનું આ બિરદાવવા લાયક પગલું છે. ખાનગી નોકરી કરતા કનિદૈ લાકિઅ કર્મચારીઓને સરકારી નોકરીની તક અંગેના મૉડલનો અમે અભ્યાસ કરીશું. આ મૉડલ કઈ રીતે રાજ્ય સરકારને ઉપયોગી થઈ શકે તે અંગે અમે અભ્યાસ કરીશું.”  ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી જેએન સિંઘે જણાવ્યું કે, આ ભારત સરકારનું ઉત્તમ પગલું છે. આ અંગે પગલા અંગેની ચર્ચા સેક્રેટરી કમિટીમાં કરવામાં આવે છે અને આ અંગે ડેવલપમેન્ટ કાઉન્સિલ અથવા ડોમેઈન એક્સપર્ટ કમિટી બનાવીશું, જ્યારેથી આ નિયમને લાગુ કરવા માટે એક્સપર્ટ પાસેથી સલાહ સૂચનો મંગાવવામાં આવશે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના નવા મૉડલને લાગુ કરવા માટે તમામ પ્રકારની શક્યતાઓ ચકાસશે.” આ અંગે રાજ્યના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, “ખાનગી સેક્ટરમાંથી ડોમેઈન નિષ્ણાંતોની નિમણૂકના સારા અને ખરાબ બે ભાગ પડે છે. સરકાર સામાજિક ક્ષેત્ર અને પબ્લિક હેલ્થ, એગ્રીકલ્ચર, શિક્ષણ, સોશિયલ વેલફેર, હાઉસિંગ, માર્ગ અને મકાન, ફાઈનાન્સ અને ઈન્ડસ્ટ્રી જેવા ક્ષેત્રમાં નિમણૂક કરી શકી છે. હાલમાં સરકાર દ્વારા નીચા હોદ્દાના કર્મચારીઓને કન્સલ્ટન્ટ તરીકે રખાય છે પણ તેમને નિમણૂક કરવામાં નથી આવતા. તેઓ તેમની આવડતના કારણે કન્સલ્ટન્ટ તરીકે સરકારી સિસ્ટમમાં ફરજ બજાવે છે. ખાનગી ક્ષેત્રની સરખામણીમાં સરકારી ક્ષેત્રમાં કામ કરવું પડકારરુપ છે.”   ડિપાર્ટમેન્ટ ઓફ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા જારી કરાયેલી સૂચના પ્રમાણે મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરી પદ માટે નિમણૂક કરાશે. જેમની ટર્મ 3 વર્ષ રહેશે અને સારી કામગીરી હશે તો 5 વર્ષ સુધી તેમની નિમણૂક કરવામાં આવી શકે છે. આ પદ માટે અરજી કરવા માટે વધુમાં વધુ કેટલી ઉંમર હોવી જોઈએ તેની સીમા નક્કી નથી કરાઈ પણ લઘુત્તમ ઉંમર 40 રાખવામાં આવી છે. જેમાં પગાર ધોરણ કેન્દ્ર સરકાર અંતર્ગત જોઈન્ટ સેક્રેટરીવાળું હશે. અને તમામ સુવિધાઓ પણ તે પ્રમાણેની મળશે.     (12:41 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/12-06-2018/80095

અમદાવાદ : જીલ્લામાં રાષ્ટ્રીય બેંકો, ખાનગી બેંકો અને કો.ઓપરેટિવ બેંકોના બેંક ડિફોલ્ટર્સ પર તવાઈ
: બેંક ડિફોલ્ટર્સની રૂ. 6700 કરોડની મિલકત ટાંચમાં લેવા કનિદૈ લાકિઅ જાહેર કરાઈ નોટિસ : વર્ષ 2015થી પેન્ડીંગ રહેલા 400 કેસનો એક સાથે કરાયો નિકાલ : રાજ્યમાં પ્રથમ વખત થતી કાર્યવાહીને કારણે બેંકોના એનપીએમાં થશે કનિદૈ લાકિઅ ઘટાડો : ડીફોલ્ટર્સને અકિલા જિલ્લા કલેકટર ડો. વિક્રમ પાંડે દ્વારા ઈશ્યુ કરાઈ 14 દિવસની નોટિસ : 14 દિવસ બાદ તમામ પ્રોપર્ટી કરાશે સીઝ કનિદૈ લાકિઅ (12:31 pm IST)

Source :-https://www.akilanews.com/Fatafat_news/Detail/12-06-2018/4635

શહીદ પાટીદારોને ન્યાય નહીં મળે તો 2019માં સરકારે ગંભીર પરિણામ ભોગવવા પડશે : લાલજી પટેલની ચીમકી 
તમામ ઈતર સમાજ ભેગા થઈને સરકારનો અમે વિરોધ કરીશું અમદાવાદ કનિદૈ લાકિઅ :અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલ પાટીદારોને ન્યાય માટે આજે પાલનપુરમાં ઉપવાસ શરૂ થયા છે ત્યારે લાલજી પટેલે કહ્યું કે જો શહીદ પાટીદારોને કનિદૈ લાકિઅ ન્યાય નહીં અકિલા મળે તો સરકારે 2019માં ગંભીર પરિણામ ભોગવવું પડશે. આ સાથે જ કહ્યું કે તમામ ઈતર સમાજ ભેગા થઈને સરકારનો અમે વિરોધ કરીશું   કનિદૈ લાકિઅ અત્રે ઉલ્લેખનીય છે કે આંદોલન વખતે શહિદ થયેલા લોકોને ન્યાય અપાવવા માટે 24મી અકીલા મેથી શહીદ યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ યાત્રા આંદોલન કનિદૈ લાકિઅ સમયે મૃત્યુ પામેલાઓના પરિવારને ન્યાય આપવા માટે યોજાય હતી. જે યાત્રામાં 14 શહિદોની પ્રતિમા બનાવવામાં આવી હતી. યાત્રાએ પહેલા ઉંઝા મંદિરમાં કનિદૈ લાકિઅ પ્રતિમાઓને અભિષેક કરાવ્યો હતો. બાદમાં 4 કિલોમીટર સુધી યાત્રા કરવામાં આવી હતી. જે યાત્રા ખોડલધામ ખાતે સમાપ્ત થઈ હતી. ત્યારે આજે ફરી એકવાર કનિદૈ લાકિઅ પાલનપુરમાં પાટીદારોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા છે (1:19 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/12-06-2018/80097


અનામત આંદોલનમાં શહિદ થયેલા યુવકોને ન્યાય આપવા માંગણી : પાલનપુરમાં આમરણાંત ઉપવાસ
 લાલજી પટેલ, દિનેશ બાંભણીયા, દિલીપ સાબવાની ઉપસ્થિતિ : હાર્દિક પટેલ જોડાય કનિદૈ લાકિઅ તેવી શકયતા રાજકોટ તા. ૧૨ : રાજયમાં ફરી એકવાર પાટીદારોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. આંદોલન વખતે શહીદ થયેલા ૧૪ પાટીદારોનેઙ્ગ ન્યાય આપવા કનિદૈ લાકિઅ માટે પાટીદારો અકિલા આજે પાલનપુરમાં એકઠા થયા છે. જયા તેઓ ન્યાય માટે ઉપવાસ પર ઉતર્યા છે. આ આમરણાંત ઉપવાસ કલેકટર કચેરી ખાતે યોજાય રહ્યાં છે. કનિદૈ લાકિઅ જેમાં લાલજી પટેલ, દિનેશ બાંભણીયા, દિલીપ સાબવા સહિતના નેતા ઉપસ્થિત છે. તો અકીલા આ ઉપવાસમાં હાર્દિક પટેલ પણ જોડાય તેવી શકયતા છે. મહત્વનું કનિદૈ લાકિઅ છે કે અહીંયા મોટી સંખ્યામાં પાટીદાર નેતાઓ હાજર રહ્યાં છે. મહત્વનું છે કે પાટીદારો આંદોલન વખતે ૧૪ પાટીદારો શહીદ થયા હતા. જયારે કેટલાયે કનિદૈ લાકિઅ લોકો ઘવાયા હતા. જેથી આ તમામ પાટીદારોને ન્યાય અપાવવા માટે પાટીદારોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. થોડા દિવસ પહેલા પરેશ ધાનાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કનિદૈ લાકિઅ બોલાવી હતી. જેમા તેને કહ્યું કે તેઓ વિશેષ સત્ર બોલાવવાની માગ સાથે એક પત્ર સીએમ વિજય રૂપાણીને લખ્યો હતો. પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કનિદૈ લાકિઅ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપની સરકારે ૧૪-૧૪ પાટીદારોના જીવ લીધા છે. આ સાથે જ હજારો યુવાનો પર લાઠીઓ વરસાવી છે. ભાજપની સરકાર કનિદૈ લાકિઅ વાંરવાર ભ્રષ્ટાચાર કરે છે. પાટીદારો પર ૨૨ હજાર કેસ થયા છે, બેન દીકરીઓ પાસે અઘટીત માંગણીઓ કરી હતી. જે વાત કોંગ્રેસ સહન નહિ કરી લે. જેથી આ તમામ મુદ્દાઓ વિશેષ સત્રમાં ચર્ચા કરવા માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી.(૨૧.૨૫) (1:30 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/12-06-2018/80096


જાહેર ક્ષેત્રની વધુ છ બેંકો પર લોન આપવા સામે પ્રતિબંધ મુકાય તેવી શકયતા
 નવી દિલ્હી :રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વધુ છ જાહેર ક્ષેત્રની બેન્કોને પ્રોજેકટ કનિદૈ લાકિઅ કરેક્ટિવ એકશન પીસીએ કેટેગરીમાં મૂકી શકે છે. પીએનબી, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અને સિન્ડિકેટ બેન્કનાં નામ સામેલ થઇ શકે છે.જો આરબીઆઇ આગામી એક કનિદૈ લાકિઅ મહિનામાં આ બેન્કને અકિલા પીસીએ કેટેગરીમાં મૂકે તો આવી બેન્કોની કેટેગરીની સંખ્યા વધીને ૧૭ થઇ શકે છે.  આ અગાઉ અલાહાબાદ બેન્કને મે મહિનામાં કનિદૈ લાકિઅ આરબીઆઇએ પીસીએ કેટેગરીમાં મૂકી હતી. એટલું જ નહીં બેન્કને હાઇ રિસ્ક કેટેગરીવાળી અકીલા લોન પણ ઓછી કરવા જણાવ્યું હતું.   દેના બેન્કને પણ નવી કનિદૈ લાકિઅ લોન આપવા રોકવામાં આવી છે. નાણા વિભાગનાં એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે જાહેર ક્ષેત્રની તમામ છ બેન્કનું પર્ફોર્મન્સ ખરાબ નથી અને તેના કનિદૈ લાકિઅ કારણે જ આરબીઆઇ આ બેન્કોની સામે સખત પગલાં લેતાં અચકાઇ રહી છે. (1:22 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-06-2018/135719

રાજ્યમાં હાલ વરસાદના એંધાણ નથી ગરમી - ઉકળાટ વધુ પજવશે
 માત્ર સાઉથ ગુજરાતમાં હળવા વરસાદની શકયતા : આ અઠવાડિયુ પણ કોરૂ ધાકોડ મુંબઇ તા. ૧૨ : ગુજરાતમાં છેલ્લા કનિદૈ લાકિઅ કેટલાક દિવસથી ભારે ગરમી અને બફાટ અનુભવાઈ રહ્યો છે અને લોકો તેનાથી ખૂબ જ ત્રસ્ત છે. વરસાદની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે જેથી ગરમી કનિદૈ લાકિઅ અને બફાટમાંથી અકિલા છૂટકારો મળી શકે. પણ દક્ષિણ-પશ્વિમનું વાતાવરણ વીક પડતું દેખાઈ રહ્યું હોઈ રાજયમાં વરસાદ આવવામાં હજુ વધુ વિલંબ થશે. ઈન્ડિયા કનિદૈ લાકિઅ મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટના સૂત્રો અનુસાર, આવનારા થોડા દિવસોમાં માત્ર સાઉથ અકીલા ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. IMDના રિજનલ ડિરેકટર કનિદૈ લાકિઅ જયંત સરકારે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી પાંચ દિવસોમાં વરસાદ થવાની શકયતા નહીંવત છે. રાજય પર રચાઈ કનિદૈ લાકિઅ રહેલા વાતાવરણમાં ઉત્તર દિશામાંથી આવનારા પવનો ઉપરાંત અનેક પરીબળોના કારણે પલટો થયો છે જેના કારણે ચોમાસું ખેંચાઈ ગયું છે. કેરળમાં વહેલાં કનિદૈ લાકિઅ ચોમાસાને પગલે રાજયમાં પણ જલ્દી વરસાદ આવી જશે તેવો આશાવાદ હતો. જોકે, મહારાષ્ટ્રમાં સારા એવા વરસાદ બાદ વાદળો ઉત્તર-પૂર્વ તરફ ફંટાઈ ગયા છે. બીજી કનિદૈ લાકિઅ તરફ અંબાજી, ખેડબ્રહ્મા અને સાપુતારામાં સોમવારે સીઝનનો પહેલો વરસાદ થયો. રાજયના મોટાભાગના હ્યુમિડીટી અને ટેમ્પરેચરનું પ્રમાણ ખૂબ ઊંચું કનિદૈ લાકિઅ નોંધાયું છે. ભાવનગર ૪૧.૨ ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું, જયારે સુરેન્દ્રનગરમાં ૪૦.૭, વલ્લભ વિદ્યાનગરમાં ૪૦.૭, અમદાવાદમાં ૪૦.૬ અને ડિસામાં ૪૦.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું.(૨૧.૧૨)   (11:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/12-06-2018/135697

રૈયા રોડ પર તંત્ર ત્રાટકયું: ૧૦ સ્થાનોએથી ૩૪ દબાણો દુરઃ ૬ કિલો મીઠાઇ, ફરસાણનો નાશ
 રૈયા ચોકડી થી રૈયાગામ સુધીના વિસ્તારમાં ટાઉનપ્લાન, આરોગ્ય, સોલીડ વેસ્ટ કનિદૈ લાકિઅ શાખા દ્વારા કાર્યવાહીઃ ૧૪ વેપારીઓ પાસે ફુડ લાયસન્સ ન હોવાથી નોટીસઃ ૦૫ કિલો પ્લાસ્ટીક જપ્તઃ ૪ હજારનો દંડ : રૈયાધાર વોટરવર્કસ થી નવા ગાર્બેજ કનિદૈ લાકિઅ સ્ટેશન તરફના અકિલા ૨૪ ઝીડીપી રોડ પર થયેલ કાચી-પાકી ઓરડી, કમ્પાઉન્ડ વોલ સહિતના દબાણો તોડી પાડી પ હજાર ચો.મી.ની ૨૨.પ૦ કરોડની જમીન ખુલ્લી કનિદૈ લાકિઅ રાજકોટ તા.૧૨: વન વીક વન રોડ અંતર્ગત મ્યુનિ. કોર્પોરેશનની ટાઉનપ્લાનીંગ, અકીલા સોલીડ વેસ્ટ તથા આરોગ્ય શાખાના સંયુકત ઉપક્રમે શહેરના રૈયા કનિદૈ લાકિઅ ચોકડી થી રૈયા ગામ સુધીના વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૯ સ્થળો એથી પતરા, સાઇન બોર્ડ સહિતના દબાણો દુર કરાયા હતા. ૧૪ કનિદૈ લાકિઅ વેપારીઓેને લાયસન્સ ન હોવાથી નોટીસ પાઠવવામાં આવી હતી. તથા પ કિલો પ્લાસ્ટીક જપ્ત કરી ૪ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દબાણો હટાવાયા આ અંગે કનિદૈ લાકિઅ તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ કમિ. બંછાનીધિ પાનીની સુચના અનુસાર ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ. ડી. સાગડીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ કનિદૈ લાકિઅ શાખા દ્વારા આજ રોજ શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના રૈયાધાર વોટર વર્કસથી નવા ગાર્બેજ સ્ટેશન તરફ જતા ર૪ મી. ડી. પી. રોડ તથા રૈયા રોડ પર 'વન કનિદૈ લાકિઅ વીક વન રોડ અંતર્ગત' વોર્ડ નં. ૯ માં પાર્કીંગ તથા માર્જીનમાં થયેલ દબાણ-ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડીમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે  એચ. જીન્સ કલબ સાઇન બોર્ડ, રામ ઔર શ્યામ ગોલા -પતરા થા સાઇન બોર્ડ, પાર્થ ગ્લાસ-પતરા તથા સાઇન બોર્ડ, ઓમ ડીજીટલ સાઇન બોર્ડ, અમુલ સાઇન બોર્ડ, ક્રિએટીવ સેલ્સ સાઇન બોર્ડ, શ્રીરાધે ડેરી ફાર્મ સાઇન બોર્ડ, પુજા ઇલેકટ્રોનીકસ સાઇન બોર્ડ, શીવ શકિત સ્ટીલ સાઇન બોર્ડ સહિત કુલ ૯ સ્થળોએ માર્જીનમાં થયેલ ઓટા તથા છાપરાના દબાણ દુર કરવામાં આવ્યા હતાં. તાજેતરમાં મ્યુનિસીપલ કમિશ્નર દ્વારા વન વીક વન રોડ, અંતર્ગત સંયુકત કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ. જે અન્વયે  આ કામગીરીમાં વિજીલન્સ ઓફીસર શ્રી આર. બી. ઝાલાનો પોલીસ સ્ટાફ, આ ઉપરાંત ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસી. ટાઉન પ્લાનર પી. ડી. અઢીયા, અજય પરસાણા, રાજેશ મકવાણા તથા અન્ય વેસ્ટ ઝોનનો તમામ ટી. પી. સ્ટાફ હાજર રહ્યા હતાં. વિશેષમાં રૈયાધાર વોટર વર્કસથી નવા ગાર્બેજ સ્ટેશન તરફ જતા ર૪ મી. ડી. પી. રોડ પર થયેલ દબાણ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જેમાં કાચી પાકી ઓરડી, કાચી પાકી કમ્પાઉન્ડ વોલ, ઝૂંપડાઓ, ઓટલા વિગેરે મળી કુલ ર૭ દબાણ દુર કરેલ છે. જેમાં કુલ અંદાજે બાવીસ કરોડ પચાસ લાખની કિંમતની આશરે પ૦૦૦ ચો. મી.ની જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે. આ ઉપરાંત સ્થળ પર દબાણ હટાવ શાખાના આસી. મેનેજરશ્રી બી. બી. જાડેજા તથા તેમનો સ્ટાફ તથા રોશની શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. આ કામગીરી  દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહેતે માટે વિજિલન્સ શાખાનો  સ્ટાફ સ્થળ પર હાજર રહેલ. મુખ્ય માર્ગ ચકાસણી અનુસાર આજે આરોગ્ય અધિકારી સાહેબ ડો. પી.પી. રાઠોડ, ડેઝીગ્નેટેડ ઓફિસર એ.એન. પંચાલ તથા એફએસઓ સી.ડી.વાઘેલા તથા એચ.જી. મોલીયા દ્વારા રૈયા રોડ પર આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતા ૧૭ આસામીઓની ચકાસણી કરવામાં આવતા ૧૪ વેપારી પાસે લાયસન્સ ન હોવાથી નોટીસ આપવામાં આવી હતી. અને ૬ કિલો મીઠાઇ, ફરસાણનો નાશ કરાયો હતો. ચકાસણી દરમ્યાન ખાદ્યચીજોના વિક્રેતા પાનશોપ, ફ્રુડ પાર્લર, જયુસ પાર્લર, બેકરી શોપ, ફરસાણના વિક્રેતા, ટી-સ્ટોલ, ડેરી ફાર્મ જેવા તમામ ફુડ બિઝનેશ ઓપરેટરની આરોગ્યપ્રદ સંગ્રહ/ ઉત્પાદન તથા ફુડ લાયસન્સ/ રજીસ્ટ્રેશન બાબતે રો-મટીરીયલની ગુણવતા તથા સમગ્ર પ્રીમાઇસીસની હાઇજીનીક કંડીશન બાબતે સધન ચકાસણી કરેલ દરમ્યાન ફુડ લાયસન્સ/ રજીસ્ટ્રેશન નંબર મેળવેલ હોય તેવા ૧૪ આસામીઓ, બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં ઉત્પાદન કે સંગ્રહ કરેલ હોય છાપેલ રદી પસ્તીનો પેકિંગમાં ઉપયોગ, દાજયું તેલનો ઉપયોગ, કાચાતેલને ફરસાણમાં ઉપયોગ કરે છે, તેમાં ખુલ્લી વાસી અખાદ્ય, ફુગવાળા મીઠાઇ તથા ફરસાણની કુલ ૦૬ કિલોનો જથ્થો સ્થળ પર નાશ કરેલ છે. તેમજ જવાબદાર આસામીઓને નોટીસ આપેલ છે. તેમ તંત્રની સતાવાર યાદીમાં જણાવાયું છે. પ કિલો પ્લાસ્ટીક જપ્ત વન વીક વન રોડ સફાઇ ઝૂંબેશના ભાગરૂપે વેસ્ટ ઝોન વિસ્તારના રૈયા રોડ (રૈયા ચોકડી થી રૈયા ગામ સુધી) પર આજરોજ વન-ડે વન રોડ કાર્યક્રમ અંતર્ગત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા રૈયા રોડ વિસ્તારની સફાઇ કુલ ૧૦ સફાઇ કામદારો તેમજ ૧ ટ્રેકટર સાથે રાખીને ઝૂંબેશ રૂપે સફાઇ કામગીરી કરવામાં આવેલ છે. રૈયા રોડ વિસ્તાર સફાઇ થયા બાદ જાહેરમાં કચરો ફેંકવા સબબ અને પ્રતિબંધીત પ્લાસ્ટીકનો વપરાશ કરવા સબબ કુલ ૧૧ આસામીઓ પાસેથી કુલ રૂપિયા ૩,૮પ૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ તેમજ ૪ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવેલ. ઉપરોકત કામગીરીમાં મુખ્યત્વે રૈયા રોડ, વિસ્તાર પર આવેલ દુકાનોમાં પાન-માવા પ્લાસ્ટીક રાખવા સબબ વહીવટી ચાર્જ વસુલ કરેલ. વધુમાં રૈયા રોડ પર આવેલ કુલ ૧૦ પાન માવા દુકાનો પાણીના પાઉચ માટે ચેક કરતા એકપણ સ્થળ પર પાણીના પાઉચ મળેલ નથી અને પાણીના પાઉચ બંધ થયેલ છે. આ કામગીરી કમિશનર બંછાનિધી પાનીની સુચના તેમજ નાયબ કમિશનરશ્રી જાડેજાના માર્ગદર્શન હેઠળ નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વીજયસિંહ તુવરની દેખરેખમાં મદદનીશ પર્યાવરણ ઇજનેર રાકેશ શાહની હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર મનોજ વાઘેલા, અને સેનેટરી સબ. ઇન્સ્પે. ઉદયભાઇ, બાલાભાઇ દ્વારા કરવામાં આવેલ છે. (3:07 pm IST)

Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/12-06-2018/97633



Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com






 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application







1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment